સુરતઃ ગુજરાતની સ્થાપના દિવસ (GUJARAT FOUNDER DAY) નિમિત્તે તા.1 લી મેના રોજ 18 થી વધુ વયના નાગરિકો માટે રસીકરણના મહાઅભિયાન(VACCINATION CAMPAIGN)નો ભવ્ય...
સુરત: (Surat) ફેડરેશન ઓૅફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અને કોરોનાની ચેઇન તોડવા વિવર્સ સોસાયટીઓના પ્રમુખ અને હોદ્દેદારો...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. જો કે, આવું થવા પાછળનું મુખ્ય...
કોરોના વાયરસ(CORONA VIRUS)ની બીજી લહેર(SECOND WAVE)માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (DELHI) સહિત અનેક જગ્યાએ ઓક્સિજન(OXYGEN)નો અભાવ જોવા મળ્યો છે. કોવિડ(COVID)ના કેસમાં ઝડપી વધારાને...
‘વેલ્ફેરમાં બહોત બુરી આગ લગી હે…બહોત સે કોવિડ પેશન્ટ કા ઇંતકાલ હો ગયા હે…. જીસકે પાસ ફોર વ્હીલ હો વો જલ્દ સે...
ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. દરમિયાન પંચાયતની ચૂંટણીની મતગણતરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં હજી એટલો ઘટાડો થયો નથી. પરંતુ હોસ્પિટલમાં (Hospital) દાખલ થતા દર્દીઓની સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ...
આજથી ભારતમાં કોરોના રસીકરણ ડ્રાઇવ ( vaccination drive) નો ત્રીજો તબક્કો પ્રારંભ થયો છે. આજે જ્યારે કોરોના ( corona) ભારતમાં ટોચ પર...
નવી દિલ્હી: કોરોના વાયસર(CORONA VIRUS)ના વધતા જતા પ્રકોપના પગલે દેશની તમામ મોટી હોસ્પિટલો(HOSPITALS)માં ઓક્સિજન, પલંગ અને દવાઓની અછત છે. આ રોગચાળામાં એન્ટિવાયરલ ડ્રગ...
કોરોનાના ( corona ) આ બીજા વેવમાં નવસારી જિલ્લો જન પ્રતિનિધિવિહોણો હોય એવી છાપ ઉઠી છે. નવસારીનું વહીવટીતંત્ર જાણે પ્રજા વિમુખ હોય...
ટીવી અને બોલિવૂડ એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી અવસાન થયું છે. તે 52 વર્ષના હતા. અભિનેતા બનતા પહેલા બિક્રમજીત કંવરપાલ આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. 2003...
ખેરગામ : છેલ્લા એક વર્ષથી કોરોના ( corona ( જવાનું નામ લેતો નથી. તેમાં એપ્રિલમાં તો પિક પકડી હોય એવી સ્થિતિ સર્જાતાં...
નવી દિલ્હી: 16 વર્ષોની ‘આત્મનિર્ભર’ (self-reliant) ભારતની નીતિ (Indian policy) હવે ભારતે બદલી છે અને દેશમાં ઑક્સિજન, (oxygen) દવાઓ (medicine) અને સાધનોની...
ગુજરાત સ્થાપનાનો દિવસ (Gujarat founder day) ભરૂચવાસી(people of bharuch)ઓ માટે કાળો દિવસ (black day) બનીને સામે આવ્યો છે. ક્યારેય ન ભૂલાય તેવી...
ભારતીય શેરબજાર(Indian stock market)માં મે સીરિઝની શરૂઆતના શુક્રવારે એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભારે કડાકો બોલાતા બ્લેક ફ્રાઇડે (black Friday) બની ગયો...
કોરોના ( corona) ના બીજી વખતના આક્રમણ સામે લડવા માટે ભારત દેશ સંપૂર્ણરીતે સજ્જ નથી તે વધતા જતા મોતના આંકડાઓ, હોસ્પિટલમાં બેડ...
bharuch : ગુજરાતના ભરૂચમાં એક કોવિડ 19 ( covid 19) હોસ્પિટલમાં ( hospital) આગ લાગી હતી . આ ઘટનામાં 16 લોકોનાં મોત...
અમદાવાદ: કોરોનાની ( corona ) મહામારીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેકશન ( remdesivie injection) ના મોટા પ્રમાણમાં કાળા...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 14,605 પર પહોંચી ગઈ છે. શુક્રવારે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 23 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ...
સુરત: સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરના કોરોનાના પેશન્ટના રૂંધાઇ રહેલા શ્વાસ હવે જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળતો થયો છે. સુરત જિલ્લા પ્રશાસનના...
સુરત: ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને આજે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યુ હતું. તેમાં માંગ કરવામાં આવી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યાર સુધી ઉતારચઢાવવાળુ અભિયાન ધરાવતી મુંબઇ ઇન્ડિયન્સ આવતીકાલે શનિવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) સામે મેદાને પડશે,...
ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે છતાં બીસીસીઆઇને એવો વિશ્વાસ છે કે ઓક્ટોબરમાં યોજાનારો ટી-20 વર્લ્ડકપ ભારતમાં જ રમાડી શકાશે, જો...
ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે 75000 ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ...
કોવિડ-૧૯ના બીજા મોજાને રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખાવતા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારથી લઇને પોલીસ વડાઓ સુધીના સત્તાવાળાઓને લોકોને ચૂપ કરી દેવા સામે...
ઇઝરાયેલની સૌથી ખરાબ કચડાકચડીની કરૂણાંતિકાઓમાંની એક એવી ઘટનામાં ગઇ રાત્રે ૪પ લોકોનાં મોત થયા હતા તથા અન્ય ૧પ૦ને ઇજા થઇ હતી જ્યારે...
ચીની પ્રમુખ ઝિ જિનપિંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રોગચાળા સામે લડવા માટે ભારત સાથે સહકાર વધુ મજબૂત બનાવવાની...
સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર (CENTRAL GOVT) દ્વારા 1લી મે થી 18 થી વધુની વયના લોકોને કોરોના વેક્સિન (CORONA VACCINE) આપવાની શરૂઆત (STARTING)...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statu of unity) સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તા તો બનાવી દીધા...
શુક્રવારે સુપ્રીમ કોર્ટ ( supreme court) માં દેશમાં કોરોના ( corona) સંકટ અંગે સુનાવણી શરૂ થઈ છે. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ડી વાય...
હોર્ડિંગ્સ મામલે ગરમાયું રાજકારણ, કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે સોશિયલ મીડિયા પર ‘વાકયુદ્ધ’
કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવા શિક્ષક સંઘની લડત ચાલુ રહેશે
સિંધરોટથી વડોદરા આવતા કારની અડફેટે 30 વર્ષીય યુવકનુ મોત
વડોદરા: હરણીમાં 5946 ચો.મી.વિસ્તારમાં આકાર પામી રહ્યો છે ભવ્ય ઓક્સિજન પાર્ક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો યુ-ટર્ન, 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેચ રમવા માટે તૈયાર?
કોણ છે શબાના મહમૂદ જે બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બની શકે છે?
નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર: મોટા પાયે ‘પત્તા કપાવાની આશંકા’ને ખોટી ઠેરવતું મિશ્ર સંયોજન
બીલીમોરા નજીક ટ્રેન સામે પડતું મૂકી ઉદ્યોગપતિનો આપઘાત
હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ, અફરા-તફરી
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે
વડોદરામાં મતદાર યાદી અપડેટ અને SIR પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી બનાવવા કડક સૂચના
મમતા બેનર્જીને ઠપકો: સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપ્યો, કહ્યું- પ્રક્રિયામાં દખલ કરવી નહીં
અટલાદરા રોડ પર દંડવત યાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત
દેવગઢબારિયા સબજેલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર
પંજાબ: તરનતારનમાં LAW ના વિદ્યાર્થીએ વર્ગખંડમાં ઘૂસી વિદ્યાર્થીનીની હત્યા કરી, પોતે પણ સ્યુસાઈડ કર્યું
સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે,ભાજપ કાર્યાલય ખાતે યોજાય પત્રકાર પરિષદ,કેન્દ્રીય બજેટ પર વિસ્તૃત ચર્ચા,પ્રજાલક્ષી વિકાસની દિશા રજૂ
સમામાં પ્રોફેશનલ પહેરવેશમાં રેકી કરી ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોર ઝડપાયા
શરદ પવારની તબિયત લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ, સુપ્રિયા સુલે અને પ્રતિભા પવાર પહોંચ્યા
જેતપુરપાવી: પોક્સો કેસમાં માસુમ પર દુષ્કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ અને ₹15,000 દંડ
રાવપુરામાં વીજ ટ્રાન્સફોર્મર પાસે કપિરાજને કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા
મને બોલવા દેશો? રાહુલ ગાંધીના સવાલ પર હંગામો, વિપક્ષ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે
સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
સલાટવાડામાં જુગારધામ પર કારેલીબાગ પોલીસનો દરોડો, 17 જુગારીઓ ઝડપાયા; મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
હાલોલ શહેરમાં હિન્દુત્વ રક્ષક સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતીની ભવ્ય ઉજવણી
વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન
પૈસા લીધા પણ ઘરના આપ્યા: વડોદરામાં 300 પરિવારોની છત છીનવાઈ
સાવલીના મુગટપુરામાં કંકોત્રી આપવા ગયેલી મહિલા પર સગા સંબંધીઓનો જીવલેણ હુમલો
ફૂડ વિભાગ એક્શન મોડમાં
ગરમીના પ્રારંભે આગ લાગવાનો દોર શરૂ, બંધ મકાનમાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ
સુરતઃ ગુજરાતની સ્થાપના દિવસ (GUJARAT FOUNDER DAY) નિમિત્તે તા.1 લી મેના રોજ 18 થી વધુ વયના નાગરિકો માટે રસીકરણના મહાઅભિયાન(VACCINATION CAMPAIGN)નો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC)ના વિવિધ રસીકરણ કેન્દ્રો (CENTER) તથા જિલ્લાના રસીકરણ કેન્દ્રો પરથી સુરતીલાલાઓએ સવારથી જ લાઈન લગાવીને ઉત્સાહ સાથે વેકસીન મુકાવી હતી. સાથે જ દેશની ઉજ્જવળ યુવા પેઢી આગળ આવીને ઝડપથી વેકસીન લઈને દેશને કોરોના મુકત બનાવે તેવા સંદેશ (SPREAD MESSAGE) પણ ફેલાવ્યા હતા.

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર (HEALTH CENTER) ખાતે સવારથી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે યુવાનો વેકસીન મુકાવવા માટે આવ્યા હતા. શહેરના ભાગળ, ગોપીશેરી ખાતે રહેતા 20 વર્ષીય યુવા આયુષ શાહે કહ્યું કે, મારા ઘરમાં સૌ કોઈએ વેકસીન મુકાવી છે. ‘દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના વેક્સીન અને કોવિડ-19 ની ગાઈડલાઈન્સ (COVID GUIDELINES) જ આપણા શસ્ત્રો છે. આપણે મેડીકલ સ્ટાફની જેમ જ દેશની સેવા તો નહી કરી શકીએ પણ હા કોરોના વેક્સીન લઈને આપણે દેશ સેવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી ભારતને કોરોનામુક્ત કરવામાં સહયોગ ચોક્કસ આપી શકીશું.

સૈયદપુરા બોરડી શેરી ખાતે રહેતા 35 વર્ષીય રોકી પટેલે કહ્યું કે, જયારથી કોરોનાની વેકસીન આવી છે ત્યારથી હું તેને મુકાવવા માટે રાહ જોઈ રહ્યો હતો. પૈસા ખર્ચીને જો પ્રાઈવેટ હોસ્પિટલમાં વેકસીન મુકાવી આપે તે માટે બેથી ત્રણ વાર જઈ આવ્યો છું. આજે સરકાર વિનામુલ્યે રસીકરણ કરી રહી છે તો સૌ કોઈએ રસીકરણના અભિયાનમાં જોડાયને સુરત શહેરને કોરોના મુકત બનાવવા હાકલ કરી હતી.
ડ્રાફટમેન સિવિલમાં આઈ.ટી.આઈ.મજુરાગેટ ખાતે અભ્યાસ કરતા 23 વર્ષીય દિવ્યાંગ રવીન વ્યાસે કહ્યું કે, મે આજે રસી લીધી છે. મને કોઈ આડઅસર (NO SIDE EFFECT) થઈ નથી. હું મારા બધા જ મિત્રોને ઝડપથી વેકસીન લેવાનું કહીશ જેથી આપણે સૌ આ મહામારીમાંથી જલ્દી બહાર આવી શકીએ.

સરથાણા વિસ્તારમાં રહેતા સ્મિત કુમાર નાયકે કહ્યું કે, મે તા.30 મી એપ્રિલના રોજ આરોગ્ય સેતુ એપ્લીકેશનના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી આજે ક્ષેત્રફળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેકસીન મુકાવી છે. આ એપ્લીકેશનના માધ્યમથી તાત્કાલિક મારું રજીસ્ટ્રેશન થઇ ગયું વધુમાં તેઓ કહે છે કે, આ રસીથી મને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. તેઓ જણાવે છે કે, પોતાના મિત્રોને પણ સત્વરે રસી લેવાનું કહીશ.

શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય ક્રિતીકા ગુગનાની જણાવે છે કે, મે આજે કોરોના વેકસીન લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. હું ઘણા દિવસોથી વેકસીન લેવા માટે રાહ જોઈ રહી હતી. જયારે સરકારે 18 થી વધુ ઉમરના લોકો માટે રસીકરણનો લાભ આપ્યો છે ત્યારે હું દરેક યુવાનોને અપીલ કરૂ છું કે, શહેરને કોરોના મુકત બનાવવા માટે તત્કાલ રસી મુકાવે.

મોરા ભાગળ ખાતે રહેતા 27 વિનય મુકેશભાઈ પટેલે વેક્સીન લીધા બાદ જણાવ્યું કે, ‘હું આ દિવસની ક્યારથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીન આપવાનું શરૂ થશે જે ઘડી આજ આવી ગઈ છે. તા.29 મીએ રજીસ્ટ્રેશન કરાવીને આજે રસી મુકાવી છે. કોઈ પણ અફવાઓથી દુર રહીને સૌ કોઈ કોરોના કહેરને ડામવા માટે વેકસીન મુકાવે તેવી અપીલ વિનય પટેલે કરી હતી..