સુરત: (Surat) હજીરા પટ્ટી પર આવેલા મોરા ગામની શિવશક્તિ નગર સોસાયટીમાં ઇબાદત ખાનું (Worship Place) બનાવી દઇ તેનું રજિસ્ટ્રેશન વકફ બોર્ડમાં કરાવી...
ઝોન કેપિટલ કામો(કરોડ) હેડ ક્વાર્ટસ 2744 રાંદેર 37 સેન્ટ્રલ 24 કતારગામ 68 વરાછા-એ 54 વરાછા-બી 55 ઉધના ઝોન-એ 41 ઉધના ઝોન-બી 29...
સુરત: (Surat) શહેરમાં વારંવાર સ્પાની (Spa) આડમાં ચાલતા કૂટણખાનાઓ (Brothel) પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વધુ એક સ્પામાં ગેરકાયદે...
ગાંધીનગર: તાજેતરમાં સુરતમાં (Surat) સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) ખાડીમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાંચ કામદોરોના મોત (Dead) નીપજ્યા હતા. આ સમગ્ર...
ગાંધીનગર: ૭૩મા પ્રજાસત્તાક પર્વની (Republic day) ઉજવણી (Celebration)પ્રસંગે માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ...
સુરત: (Surat) ચીખલી ખાતે રહેતી સગીરાને પરિવારે તેની મરજી વિરુધ લગ્ન (Marriage) માટે દબાણ કરતા તે સુરત ભાગી આવી હતી. જ્યાં તેના...
દિલ્હી સરકારે (Delhi Government) વાહન પોલ્યુશન (Pollution) ઘટાડવા માટે ચાલુ કરેલા ટ્રાફિક સિગ્નલના ‘રેડ લાઇટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત છેલ્લાં બે...
સુરત: (Surat) વેસુ ખાતે રહેતા કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો (Hashish) જથ્થો ટ્રેન (Train) મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા એસઓજી...
હથોડા: કોસંબા (Kosamba) પોલીસે બાતમીના આધારે મહુવેજ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આસપાસ આવેલી હોટલ (Hotel) આશીર્વાદના કમ્પાઉન્ડમાંથી રૂ.24 લાખનો...
નવી દિલ્હી(New Delhi): કેન્દ્ર સરકાર ફિઝીકલ વર્ગો માટે કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરતા શાળાઓને (School) વારફરતી ખોલવા (Open) માટેની પદ્ધતિ પર કામ...
અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા (Dhandhuka) ખાતે બે દિવસ પહેલા એક યુવકની મોટરસાઇકલ (Bike) પર આવેલા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી...
ઉમરગામ: (Umargam) ઉમરગામનાં અંક્લાસમાં જમીનનું વળતર (Land Compensation) મેળવવા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જમીનની સનત નહીં હોવાથી એક્સપ્રેસ હાઈવેમાં (Express...
હથોડા: પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કોસંબા રેલવે સ્ટેશનને (Kosamba Railway Station) કલરકામ તથા વિવિધ સાંસ્કૃતિક ચિત્ર દ્વારા સુશોભિત (Decorating)...
સુરત: (Surat) પાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય સુખાકારી સાથે, હરવાફરવાના સ્થળોનો (Tourist Places) વિકાસ અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ મનપા...
સુરત: (Surat) સુરતીઓને ડુમસના દરિયા (Dumas Beach) કિનારે વધુ એક હાઈક્લાસ હરવા ફરવા માટેનું સ્થળ મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકા...
નવી દિલ્હી: અત્યાર સુધી સરકારી માલિકીની એરલાઇન કંપની એર ઈન્ડિયાના (Air India) અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એર ઈન્ડિયાની કમાન હવે સત્તાવાર...
નવી દિલ્હી : કોરોના (Corona) રોગચાળા સામેના યુદ્ધમાં સંજીવની કોવિશિલ્ડ અને કોવેક્સીન વિશે સારા સમાચાર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ...
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકીયાને (Savji Dholkiya) 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award) ભારત સરકાર દ્વારા સન્માનિત...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ગુરુવારે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં (Draft Budget) વેરા ના દરો (Tax Rates) માં કોઈ...
નવી દિલ્હી: (Delhi) દિલ્હીમાં કોરોનાની (Corona) ગતિ ધીમી થયા બાદ આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં પ્રતિબંધોમાંથી ઘણી રાહત મળી...
માથાફરેલ, હઠાગ્રહી, લડાયક ખમીરવાળો, હાર કબૂલ ન કરનાર પણ હાથમાં લીધેલું કુશળતાથી કામ પાડનાર, ભવિષ્યની ચિંતા કર્યા વિના આજે તો મોજ કરી...
ભોપાલ: (Bhopal) ટીવીની (Tv) જાણીતી અભિનેત્રી (Actress) અને બિગ બોસ (Big Boss) સિઝન 4ની વિજેતા રહી ચૂકેલી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta tivari)...
માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન માણવું એ મોટાભાગના લોકોના જીવનમાં અનુભવેલ જાતીય જીવનનો એક ભાગ છે અને તે આપણી શરીરની શારીરિક જરૂરિયાતને પૂર્ણ...
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પ્રસૂતાની વેદના વાંઝણીને ખબર ન પડે!’ એવી જ ઉક્તિ એક બીજી પણ છે. ‘વેદના કોઈ ભોગવે અને...
સલમાન ખાન તેની ફિલ્મો સાથે મ્યુઝિક વીડિયોથી પણ ચર્ચામાં રહે છે. અગાઉ લૉકડાઉનમાં જેકલીન સાથે તે મ્યુઝિક વીડિયો કરી ચૂક્યો છે. પણ...
ભારતના પ્રથમ સ્વદેશી કોલા તરીકે સોશ્યોનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું છે. સોશ્યોની ફોર્મ્યુલા શોધ અને ઉત્પાદનને આવતા વર્ષે એટલે કે 2023 માં...
સુરત: (Surat) આજે સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ (SMC Commissioner) વર્ષ 2022-23નું અંદાજિત ડ્રાફ્ટ બજેટ (Draft budget) રજૂ કર્યું છે. રૂપિયા 6970...
આધુનિક જગતમાં કેટલાક દેશો ગરીબીમાં સબડી રહ્યા છે તો કેટલાક દેશો સમૃદ્ધિમાં આળોટી રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે....
સુરત: (Surat) પાંડેસરા (Pandesara) ખાતે વાલ્મિકી આવાસમાં રહેતા યુવકનું ગત ડિસેમ્બર મહિનામાં સુરજ કાલીયો તેના ત્રણ મિત્રો સાથે મળીને અપહરણ (Kidnap) કરી...
સુરત: (Surat) શહેરના અડાજણ (Adajan) ખાતે રહેતા વેપારીના (Trader) ગવિયર (Gavier) ગામમાં બે પ્લોટ છે. બંને પ્લોટના 7/12માં ચાલતા નામનો દુરૂપયોગ કરીને...
IPL 2026માં અવગણાયેલા સ્ટાર્સ! પૃથ્વી શૉ સહિત આ 5 ખેલાડીઓને આખી સિઝનમાં ન મળ્યો એક પણ મોકો
ઈઝરાયેલનું ‘સીક્રેટ મિશન’
બિંદી અને ગજરા સાથે થલપતિ વિજયના શપથગ્રહણ સમારંભમાં પહોંચી તૃષા કૃષ્ણન, લુક થયો વાયરલ
તમિલનાડુમાં ‘વિજય રાજ’નો શંખનાદ
ભાજપ સામે લડવા માટે એક થવાની અપીલ: મમતા બેનર્જીએ વિરોધ પક્ષોને ‘સંયુક્ત મંચ’ બનાવવા કહ્યું
તમિલનાડુમાં હવે વિજય સરકાર: થલપતિ વિજયે મુખ્યમંત્રી પદની શપથ લીધી
ડિપ્લોમાથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ડીડીસીઈટીની પરીક્ષા પૂર્ણ
સુરત એરપોર્ટ પરથી 8.60 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
વડોદરામાં રફ્તારનો કહેર, નેશનલ હાઈવે 48 પર ઈકો કાર પલટી, બે લોકો ઈજાગ્રસ્ત
સુરત જેલમાં વકીલોને મળશે ખાસ એન્ટ્રી સુવિધા
પોલીસ સ્ટેશનમાં જપ્ત ટ્રકોમાંથી ૧.૫ કરોડની LPG ગેસની ચોરી
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે
તમિલનાડુમાં આજે ‘વિજય સરકાર’નો પ્રારંભ, થલપતિ વિજય લેશે મુખ્યમંત્રી પદની શપથ, રાહુલ ગાંધી રહેશે હાજર
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
વિજય બનશે તમિલનાડુના નવા CM, સવારે 10 કલાકે લેશે શપથ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
સુરત: (Surat) હજીરા પટ્ટી પર આવેલા મોરા ગામની શિવશક્તિ નગર સોસાયટીમાં ઇબાદત ખાનું (Worship Place) બનાવી દઇ તેનું રજિસ્ટ્રેશન વકફ બોર્ડમાં કરાવી દેવાનું પ્રકરણ બહાર આવ્યા બાદ હવે હિન્દુ સંગઠનો બહાર આવી રહ્યાં છે. આ સમગ્ર પ્રકરણનો ગુજરાતમિત્રએ પર્દાફાશ કર્યા બાદ સફાળી જાગેલી વિશ્વ હિન્દુ પરીષદે (Vishva Hindu Parishad) તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ સોસાયટીવાસીઓે અંધારામાં રાખીને કરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢવામાં આવશે.
હજીરાના મોરા ટેકરા ખાતે આવેલી આવેલી શિવશક્તિ નગર સોસાયટીના પ્લોટ નં. 83-84માં મસ્જિદ બનાવી દેવાતા ગત શુક્રવારે એક્તા એજ લક્ષ્ય સંગઠન દ્વારા હનુમાન ચાલિસા અને રામધૂન શરૂ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે વિવાદ સર્જાતા હિન્દુ – મુસ્લિમ આગેવાનો આ સોસાયટીમાં પહોંચી ગયા હતાં. ઇચ્છાપોર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી જતા ફરી એક વખત સમાધાન થયું હતું જેમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય બહારથી આવતા લોકોને સોસાયટીમાં નહીં પ્રવેશવા દેવાનું નક્કી થતા સમાધાન થઇ ગયું હતું. પરંતુ માત્ર સમાધાનથી આ મુદ્દો અટક્યો નથી આજે નહીં તો કાલે હિન્દુ વસ્તી ધરાવતી આ સોસાયટીમાં મસ્જિદ બનાવવાના મુદ્દે વિવાદ ઉભો થવાની શક્યતાને પગલે એક પછી એક હિન્દુ સંગઠનો આગળ આવી રહ્યા છે. આ પ્રકરણમાં હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ આગળ આવીને ગૃહ મંત્રીને રજુઆત કરવાની તૈયારી કરી છે તેમ વિશ્વ હિન્દુ પરિષદની તાત્કાલિક મિટીંગ પણ આ મુદ્દે બોલાવવામાં આવી છે.
સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર મસ્જિદ બનાવી દેવી યોગ્ય નથી
સુરત શહેર માઇનોરિટી કમિટીના ચેરમેન તથા તાજીયા કમિટીના ઉપ પ્રમુખ લાલખાન પઠાણે કહ્યું હતું કે, હજીરાની હિન્દુ વસ્તી ધરાવતી સોસાયટીના એક મકાનમાં મસ્જીદ બનાવી દઇ તેનું વકફ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી દેવું યોગ્ય નથી. કારણ કે જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં રહેતા લોકો અને સોસાયટીના પ્રમુખને વિશ્વાસમાં લેવા જરૂરી છે. સોસાયટીના રહીશોને વિશ્વાસમાં લીધા વગર મસ્જીદ બનાવી દેવી તે યોગ્ય નથી. વકફના નિયમ પ્રમાણે ભલે સોસાયટી રજિસ્ટર થઇ ગઇ પરંતુ સ્થાનિકોને આ બાબતે પહેલા ધ્યાન દોરવાનું હતું. – લાલખાન પઠાણ (માઇનોરિટી કમિટી ચેરમેન)
હિન્દુ સોસાયટીમાં મસ્જિદ નહીં હોવી જોઇએ, કાયદાકીય રીતે લડત ચલાવાશે
આ સળગતા પ્રશ્ને આગામી 1 ફેબ્રુઆરીના રોજ વિશ્વ હિન્દુ પરિષદની મીટિંગ બોલાવવામાં આવી છે. ગેરકાયદેસર રીતે વકફ બોર્ડ જે મનમાની ચલાવે છે તે યોગ્ય નથી. ફક્ત હિન્દુઓની વસ્તી ધરાવતી સોસાયટીમાં મસ્જિદ નહીં હોવી જોઇએ. ગૃહમંત્રી હર્ષ સંધવીને મળીને આ બાબતે રજુઆત કરવામાં આવશે. વકફ બોર્ડમાં મસ્જિદ માટે રજિસ્ટ્રેશન કરાવી દેવાયું છે તે બાબતે કાયદાકીય રીતે વકીલોની પણ સલાહ લેવામાં આવશે. હિન્દુ વસ્તીવાળા એરિયામાં મુસ્લિમો દ્વારા પોતાના નામે મિલ્કતો લખાવી લેવાશે તો તો હિન્દુઓ મુશ્કેલીમાં મુકાશે. -કમલેશ ક્યાડા (વિશ્વ હિન્દુ પરિષદ, શહેર મહામંત્રી)