રાજપીપળા: (Rajpipla) ગુજરાત સરકારે હાલમાં જ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે. બીજી બાજુ ચાલુ વેકેશનમાં કોઈ પણ લેખિત હુકમ વિના નર્મદા...
દિલ્હી (DELHI)માં કોરોના વાયરસ (CORONA VIRUS)થી સતત વિનાશ વચ્ચે મુખ્યમંત્રી (DELHI CM) અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પત્રકાર પરિષદ (PRESS CONFERENCE) યોજી એક...
અંકલેશ્વર: ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના (Bharuch Patel Welfare Hospital) ICU વોર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડ અને આગમાં ખાખ થઈ ગયેલી 18 જિંદગી પાછળ લાઈટર...
દેશમાં પહેલીવાર 8 સિંહ કોરોના પોઝિટિવ (FIRST TIME 8 LION POSITIVE IN INDIA) હોવાનું સામે આવ્યું છે. કોવિડ -19 થી ચેપ લગાવેલા આ...
સુરત: (Surat) શહેરની કાપડ માર્કેટો, વિવિંગ, એમ્બ્રોઇડરી એકમો, કેટલીક મિલો અને હીરાનાં કારખાનાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં બંધ પડ્યાં છે. ત્યારે મોટી...
સુરત: (Surat) કોરોનાને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (Vaccination) કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
દેશના વિવિધ રાજ્યો (INDIAN STATES)માં કોરોના (CORONA)ના વધતા જતા વિનાશને ધ્યાનમાં રાખીને, ત્યાંની સરકારો લોકડાઉન (LOCK DOWN) અને નાઇટ કર્ફ્યુ (NIGHT CURFEW)...
સુરત: (Surat) રાજ્યના ગૃહસચિવના જાહેરનામાનો ભંગ કરી એમ-2 (મિલેનિયમ-2) કાપડ માર્કેટમાં (Textile Market) 20થી 25 વેપારીએ દુકાન ખોલી કાપડનાં પાર્સલો અન્ય રાજ્યો...
ભારતમાં કોરોના રસી (corona vaccine) બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (sii) બ્રિટનમાં 24 કરોડ પાઉન્ડ (million)નું રોકાણ કરશે. આ માટે, કંપની નવી સેલ્સ...
દિલ્હી: (Delhi) ઓક્સિજનના સપ્લાય અંગે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) સુનાવણી હજી ચાલી રહી છે. ઓક્સિજનની અછત અંગે કોર્ટે કેન્દ્ર સરકારને ફરી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવો કે નહીં આ નિર્ણય કેન્દ્ર સરકારે જે તે રાજ્યો પર છોડ્યો છે ત્યારે ગુજરાતમાં વધી રહેલા...
સુરત: (Surat) સુરતની સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ફરજ બજાવતા 170 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ (Intern Doctors) અચાનક હડતાલ (Strike) પર ઉતરી જતા તંત્રનો...
ટ્વિટરે (Twitter) કંગના રનૌત વિરુદ્ધ કડક પગલાં લીધા છે. અને તેને આ પ્લેટફર્મનાં નિયમોનું ઉલ્લંધન કરવા બદલ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં...
આઈપીએલ 2021: આઈપીએલ રમતા ખેલાડીઓમાં કોરોનાના સમાચાર સામે આવ્યા બાદ બીસીસીઆઈ (BCCI) દ્રારા આઈપીએલને એક અઠવાડિયા મુલતવી કરવામાં આવી છે . કેકેઆર...
મદ્રાસ હાઇકોર્ટે તા. ૨૬/૪/૨૦૨૧ ના નિર્દેશમાં કોરોનાના ફેલાવા માટે ચુંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. બિલકુલ સત્ય હકીકત છે – ગુજરાતમાં કોરોનાના કેલ...
દેશમાં જે ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર અને ખુલ્લી નગ્નતા ચાલી રહી છે, કોરોનામાં ડુપ્લીકેટ સેનેટાઇઝર, રેમડેસીવર ઇન્જેકશનની બાટલીમાં ભળતા કેમીકલો નાંખી 20-25 હજારમાં વેચાણનો...
આજે આપણી ચારે તરફ કોરોના 2.0ના કારણે અફડાતફડીનો માહોલ છે. ઑક્સિજનની ઘટ અને વધતો સંક્રમિત અને મૃત્યુ આંક ડરાવી રહ્યો છે. કોરોનાની...
ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે લોકસભાની ચૂંટણી થઈ, એમાં રાજીવ ગાંધીને લગભગ ૪૦૨ જેટલી ધરખમ સીટ પ્રાપ્ત થઇ. ત્યાર બાદ લગભગ ત્રીસેક...
એક દિવસ એક સંતનું પ્રવચન સભા ચાલી રહી હતી અને સભામાં બેસવાની બિલકુલ જગ્યા ન હતી.આજુબાજુ શ્રોતાજનો ઉભા હતા.અને હજી શ્રોતાજનો આવતા...
એક્ચ્યુલી.. ! લગન માટે મારી કુંડળી જ્યારે જાગૃત થયેલી, ત્યારે સાલી, ( સાલી.. તો નહિ કહેવાય, વાઈફ જ કહેવાય!) ‘કન્યા’ આઈ મીન...
વિકાસની ગાથા એ વિકાસના કાર્ય કરવા માટેનો અરીસો ગણાય છે. વિકાસ માટે કોઇ વિકાસશીલ પાસે શીખવું જોઇએ એ માટે એની સફળતા નહિ...
કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાએ ભલે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો હોય અને મોટા પ્રમાણમાં લોકોને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી દીધા હોય પણ...
કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ...
મેહુલ ચોકસી અને નીરવ મોદી જેમ ભારત છોડીને ભાગી ગયા હતા તેમ કેન્દ્ર સરકાર પાસેથી ૩,૦૦૦ કરોડ રૂપિયા એડવાન્સના રૂપમાં મેળવ્યા પછી...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના માથે ઘેરાઇ રહેલાં કોરોનાના વાદળ વિખેરાવા લાગ્યાં છે. આજે જિલ્લા કલેકટર કચેરીએ શહેરની જુદી જુદી હોસ્પિટલ્સને...
સુરત: સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)ના સત્તાધીશોની ગંભીર બેદરકારી (NEGLIGENCE) છતી થઇ છે. સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યુ (PATIENT DEATH) થતા સ્ટાફે...
ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય...
સુરત: ખટોદરા પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી રેમડેસિવિર ઇન્જેક્શન (REMDESIVIR INJECTION)ની કાળા બજારી (BLACK MARKETING) કરી રહેલા ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલ (HOSPITAL)ના એડમિનિસ્ટ્રેટિવ...
સવજીકોરાટ તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ મારવાનો પ્રયાસ કરતી યુવતીને બચાવી લીધી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ફાયર કર્મચારી અને...
સુરત : કોરોના (CORONA)ને જો કાબુમાં લેવો હોય તો તેના માટે મોટાપાયે વેક્સિનેશન (VACCINATION)કરવું જરૂરી છે, પરંતુ સુરતમાં વેક્સિનેશનના મામલે મોટા ધાંધીયા...
આણંદના યુવક-યુવતીનું અઝરબૈજાનમાં અપહરણ બાદ છોડાવી લેવાયાં
કાશ્મીરથી વડોદરા સુધીનો અતૂટ વિશ્વાસ, 4 વર્ષના માસૂમની સારવાર માટે પરિવાર આવ્યો સયાજી હોસ્પિટલમાં
વડોદરા કોર્પોરેશનમાં નિમણૂંક કૌભાંડ, હાઈકોર્ટે વહીવટી તંત્રને ખખડાવ્યું, મનમાની નહીં ચાલે કહી કાર્યપાલ ઇજનેર ની પસંદગી રદ કરી
ગરમીનો પારો 31.4 ડીગ્રી પર પહોંચ્યો,અઠવાડિયા બાદ ગરમી વધવાની શકયતા
પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે
વડોદરા પાલિકાનો ‘કાંટાળો’ વિકાસ: ડિવાઈડર પર બોગનવેલ રોપી વાહનચાલકોને લોહીલુહાણ કરવાનું આયોજન?
અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્ન: સચિન પીએમ મોદીને મળ્યો, લગ્નનું આમંત્રણ આપ્યું
સુરત ના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ, પ્લાયવુડ ગોડાઉન સળગ્યું
નોવિનો રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આખરે નવસારી ભાજપમાં ભડકો! જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ બાદ નવનિયુક્ત જીલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોના રાજીનામા!
મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક માત્ર કાગળ પર જ! શહેરમાં પ્રશ્ન,પરિણામ ક્યાં છે?
પેંગ્વિનનો દાવો કે નરવણેનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું, રાહુલ ગાંધીએ પૂછ્યું- કંપની ખોટું બોલે છે કે નરવણે?
“બાબરી મસ્જિદ કયામત સુધી ફરીથી નહીં બને,” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન
પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડતા મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું, બે વૃધ્ધોને અધમૂવા કરી નાખ્યા
માંજલપુરમાંથી શક્તિવર્ધક દવાઓનો જથ્થો ઝડપાયો, રશિયા–ઓસ્ટ્રિયાથી મંગાવાયા સ્ટેરોઇડ
લગ્ન પ્રસંગોમાં મંજૂરી વિના DJ વગાડનાર સામે પોલીસની કડક કાર્યવાહી, ચાર સંચાલકો સામે ગુનો દાખલ
સુરતમાં કરોડોની યોજના પર સવાલ,તાપી નદીમાં ઇન્ટેક વેલ નમતાં રાજકારણ ગરમાયું
IND vs PAK: દિલ્હીથી કોલંબો મુસાફરી મોંઘી થઈ, ફ્લાઇટ ભાડું ₹6.66 લાખ સુધી પહોંચ્યું
લાખો ચાહકો માટે મોટી રાહત: ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે, BCCI એ આપી પ્રતિક્રિયા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સનો કડક પ્રહાર,AIU–કસ્ટમ્સે નશીલા પદાર્થોની દાણચોરી પકડી,એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાંથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
કાલોલ મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ
સુરત ના લાલગેટમાં શોકજનક બનાવ,એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી વિસ્તારમાં સન્નાટો
પાવાગઢ તળેટીથી માંચી સુધીના ₹12.29 કરોડના રોડ રિસર્ફેસીંગ કામનું ભૂમિપૂજન
કાંકણપુરની કોલેજમાં ડૉ. એસ. એસ. રખિયાણિયાના ગઝલસંગ્રહ ‘મહેકી હવાના ઘર તરફ’નું વિમોચન
સુરતમાં એક ક્ષણની ભૂલ અને જીવન પૂરું થયું: વસ્તાદેવડી રોડ પર BCA વિદ્યાર્થીનું કરુણ મોત
સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું સફળ આયોજન
આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગરમાં રોહિશા નજીક ટોલ ટેક્ષ કપાયો
સોશિયલ મીડિયામાં શરાબી શોખ, ખાખીને ખુલ્લો પડકાર!
રાજપીપળા: (Rajpipla) ગુજરાત સરકારે હાલમાં જ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે. બીજી બાજુ ચાલુ વેકેશનમાં કોઈ પણ લેખિત હુકમ વિના નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને (Teachers) ડોર ટુ ડોર કોરોના સરવેની કામગીરી સોંપવા સામે રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એની સાથે સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે. જેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ઊભાં કરાયાં છે એની સંપૂર્ણ જવાબદારીઓ પણ પ્રાથમિક શિક્ષકોના માથે નાંખી દીધી છે. તો બીજી બાજુ દરેક શિક્ષકોએ કોઈ પણ લેખિત હુકમ વિના આરોગ્યકર્મીઓને સાથે રાખી પોતાના વિસ્તારમાં કોરોનાની ડોર ટુ ડોર સરવેની (Door To Door Survey) કામગીરી થોપી દેવાઈ છે.

ાલુ વેકેશનમાં સોંપાયેલી આ કામગીરીનું શિક્ષકને કોઈ ભથ્થું મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. છતાં નર્મદા જિલ્લામાં કોઈ પણ જાતના વ્યક્તિગત હુકમ વિના હાલ શિક્ષકો ડોર-ટુ-ડોર સરવે કરી રહ્યા છે. શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ઊભાં તો કરાયાં પણ દર્દીઓની દેખભાળ કોણ રાખશે, દર્દીને કશું થાય તો એનો જવાબદારી કોણ, શું શિક્ષકોએ રાત-દિવસ દર્દીને જોયા કરવાનું, તેની દવા-ટેમ્પ્રેચર-ઓક્સિજન વારંવાર માપવા જતાં શિક્ષકને અને એના પરિવારને કોરોના થયો તો એનો જવાબદાર કોણ સહિત અનેક પ્રશ્નો શિક્ષકોમાં ઊઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો કોઈ લેખિત હુકમ ન હોય તો સરકારી મળવાપાત્ર સહાય પણ મળે નહીં. રોજરોજ સરવે માટે આવવું નહીં એમ કહી શિક્ષકોને લોકો અપમાનિત કરતા હોવાની બાબતો પણ સામે આવી છે. જ્યારે કેટલાક લોકો તો શિક્ષકોને જોઈ બારણાં પણ બંધ કરી દેતા હોય છે. હાલ નર્મદા જિલ્લાના શિક્ષકોની પડખે શિક્ષક સંઘ પણ ઊભો રહેતો નથી. ત્યારે સરકારના આ નિર્ણય સામે શિક્ષકોમાં રોષ ફેલાયો છે.