આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમજાને ધીમે ધીમે ઊધઇની જેમ ખાઇ રહ્યા છે....
દિવસે ને દિવસે છૂટાછેડાના પ્રમાણ વધતા જાય છે. મનોચિકિત્સકોને ત્યાં આવા કેસનો ભરાવો થતો જાય છે. પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાનાં તાર વેરવિખેર...
કોરોનાની રસી આપવાની શરૂ થઇ છે અને કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે તે જોતા દેશમાં આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળેલ...
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક સભામાં કહયું છે કે અધિકારીઓ વાત નહિ સાંભળે તો દંડાથી મારો. પ્રધાનની ભાષા બીનપાર્લામેન્ટરી છે. જે ના બોલાવી...
NEW DELHI : એલપીજી સબસિડી: એલપીજી સિલિન્ડર ( LPG CYLINDER) ના ભાવ 7 વર્ષમાં બમણા થયા હોવા છતાં, એલપીજીનો ઉપયોગ ઓછો થવાને...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના નંદિગ્રામ ( NANDIGRAM) માં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( CM MAMATA BENARJI) પર થયેલા કથિત હુમલા...
પાલ-અડાજણ-પાલનપુર રોડ રાંદેર રોડ વિસ્તારોમાં ફાટીને ધૂમાડે ચડેલા યુવાનો જાહેર માર્ગ ઉપર અત્યંત સ્પિડમાં બાઇકો ભગાવે છે. જાહેરમા બીજાના જીવ જોખમમા મુકે...
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો …..વરસાદ અટકવાનું નામ જ ન લેતો હતો…રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પર એક બાર તેર વર્ષનો છોકરો હાથમાં આઠથી...
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આદિવાસી શબ્દ અદ્રશ્ય છે. હાલમાં ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ખાસ કરીને આદિવાસી મતવિસ્તારોમાં પણ...
જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ સમિતિના નવા ચૂંટાયેલા સભ્યો પોતાના હકકોની રક્ષા માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે બે દિવસનો તાલીમ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ના અમલથી હાલની શિક્ષણ પ્રણાલીમાં માળખાકીય અને ગુણાત્મક ફેરફાર આવશે. તેમાં ઘણી કંપનીઓ શામેલ થશે, તેમના સ્વરૂપમાં...
મહારાષ્ટ્ર ( MAHARASHTRA) ના ઔરંગાબાદમાં પણ લોકડાઉન ( LOCK DOWN) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સપ્તાહના અંતે એટલે કે શનિવાર...
અમેરિકી પ્રમુખ જો બિડેને જાહેર કર્યું છે કે ચોથી જુલાઇ, દેશના સ્વાતંત્ર્ય દિન સુધીમાં વિશ્વમાં કોરોનાવાયરસના રોગચાળાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત એવા આ...
સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટની ગતિવિધિઓથી શહેરમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ માટે...
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોવિડ-19 માટે પોઝિટિવ આવનારા કુલ દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ મુંબઇની હાઇરાઇઝ ઇમારતોમાં રહે છે. જ્યારે બાકીના 10...
દેશમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્રના પૂણે જિલ્લામા& શાળા અને કૉલેજો 31મી માર્ચ સુધી બંધ કરવા આદેશ...
આજે તા.12મી માર્ચના રોજ રાજ્યમાં કોરોનાના નવા 715 કેસો નોંધાયા છે. તેમાંયે સુરત મનપામાં 183 કેસો અને અમદાવાદ મનપામાં 141 કેસો નોંધાયા...
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના આકાશમાં ઊડતી રકાબી (યુએફઓ ) દેખાઈ હોવાના વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ...
ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને પ.૦૩ ટકા થયો હતો જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની વધેલી કિંમતોને કારણે થયું હતું એમ સરકારી આંકડાઓએ આજે જણાવ્યું...
કોવિડ-19 ના તાજેતરના કેસોને ધ્યાનમાં લેતા, મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં વહીવટીતંત્રે શાળાઓ અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને...
અમદાવાદ, તા. 12 : આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી પાંચ મેચની ટી-20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ધબાય...
વૉશિંગ્ટન, તા. ૧૨: બિડેન વહીવટીતંત્રે આજે એક વિધિવત જાહેરનામુ બહાર પાડીને એચ-વનબી વિઝા પર આવેલા વિદેશી કામદારો માટેના ફરજિયાત લઘુતમ વેતન માટેના...
નવી દિલ્હી, તા. 12 (પીટીઆઇ) : વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબલ્યુએફ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કોવિડ-19 રોગચાળાને કારણે વિશ્વભરના પ્રતિબંધો તેમજ જટિલતાઓને...
લખનઉ, તા. 12 (પીટીઆઇ) : ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કરીને ઇતિહાસ રચ્યો હતો. તે 10 હજારી...
વૉશિંગ્ટન, તા. ૧૨(પીટીઆઇ): અમેરિકી પ્રમુખ જો બિડેને જાહેર કર્યું છે કે ચોથી જુલાઇ, દેશના સ્વાતંત્ર્ય દિન સુધીમાં વિશ્વમાં કોરોનાવાયરસના રોગચાળાથી સૌથી ખરાબ...
નવી દિલ્હી,તા. 12: આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં જેટલો વધારો થયો છે તેટલો વિશ્વના કોઈપણ અબજોપતિની સંપત્તિમાં થયો નથી. આ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ ચેપના 23,285 કેસ નોંધાયા છે, જે લગભગ 78 દિવસમાં સૌથી વધુ છે. આ...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ વર્ષે એશિયા કપ (Asia Cup 2021) યોજવાના પક્ષમાં નથી. આ માહિતી શનિવારે પીસીબીના અધ્યક્ષ એહસાન મણિએ આપી...
અમદાવાદ : ટીમ ઇન્ડિયા (INDIA VS ENGLAND) અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝ પૂર્ણ થયા પછી હવે બધાનું ફોકસ ટેસ્ટ પરથી ટી-20...
new delhi : જો તમે સોશિયલ મીડિયા ( social media) થી પૈસા કમાવવા માગતા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે....
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
ઘોઘંબાની GFL કંપનીમાં ‘ગૅસ લીકેજ’ કે ‘મોકડ્રીલ’? પ્રજામાં ફફડાટ: કંપની કાયમી ધોરણે બંધ કરવા કલેક્ટરને રજૂઆત
‘ધુરંધર’ પર કાયદાકીય સંકટ, શહીદ ચૌધરી અસલમની પત્નીએ કોર્ટમાં જવાની ચેતવણી આપી
વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ પર મકાનના ધાબા પર જુગાર રમતા 8 ઝડપાયા: ₹2.66 લાખનો મુદ્દામાલ કબજે
ખંડેરાવ માર્કેટ પાસેના હિંમત ભવન વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી રહીશો ત્રાહિમામ :
વંદે માતરમ પર ચર્ચા: પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મોદી જેટલા વર્ષ PM રહ્યાં તેટલા વર્ષ નહેરુ જેલમાં રહ્યા હતા”
શું T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં દેખાય? Jio એ ટુર્નામેન્ટના 3 મહિના પહેલા પીછેહઠ કરી
ફરી જંગ છેડાઈ, થાઈલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઈક
લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું- ‘વંદે માતરમ ફક્ત ગાવા માટે નથી, તેને નિભાવવું પણ જોઈએ’
શેરબજાર કકડભૂસ, બજાર તૂટવા પાછળ જવાબદાર છે આ કારણો..
હોમગાર્ડ માટે ખુશ ખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
સાઉદી સરકારનું ડિજિટલ નુસુક કાર્ડ, આ કાર્ડથી હજ યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બનશે
PM મોદીએ કહ્યું- કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી નાખ્યા, નેહરુ ઝીણા સમક્ષ ઝૂકી ગયા હતા
લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપતા ભોજપુરી સ્ટાર પવન સિંહ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યો, ફરિયાદ આપી
આપણે બધા સંવેદનાવિહીન સમયમાં પ્રવેશી રહ્યા છીએ. સમય બદલાયો છે. વ્યકિતગત ભૂખ અને સ્વાર્થ સમજાને ધીમે ધીમે ઊધઇની જેમ ખાઇ રહ્યા છે. ઉપરથી મજબૂત દેખાતા આ સામાજિક સંબંધો અને સંગઠનો અંદરતી ઇગો અને પાવરની લડાઇમાં વિખરાઇ રહ્યા છે. ભીખ માગતા લોકોની સામે પણ આપણે નિરાંતે ખાઇ શકીએ છીએ. લગભગ દરેક વ્યકિતને જાણે-અજાણે બેઇમાન આકર્ષે છે.
મહાભારત કાળથી નવજાત શિશુને ત્યજી દેવાની પ્રથા ચાલાી આવે છે એટલે નવજાત શિશુને ત્યજી દેતા લોકોને કઠોર હૃદયના કહેવા કે એમની સ્થિતિ પર દયા ખાવી? વળી વૃધ્ધની કાળજી ન કરી શકતા સંતાનની કારમી પરિસ્થિતિ સમજવી કે એમને જવાબદારી પૂરી ન કરવા બદલ ધિકારવા?
ત્યજી દેવાયેલા બાળક માટે કે અશકત વૃધ્ધ ઉપર અત્યાચાર કરનાર માટે સરકારે કડક કાયદા બનાવવા જોઇએ? જેમ બળાત્કાર અને જાતિય શોષણ માટેના કાયદા વધુ સ્ત્રી તરફી બનાવવામાં આવ્યા છે એવી જ રીતે ત્યજી દેવાયેલા બાળક કે વૃધ્ધને ન્યાય મળે એ માટે સરકારે વધુ સજાગ થવાની જરૂર નથી લાગતી?
ગંગાધરા -જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.