ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે?...
તા.૨૪ ઓકટોબર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં તંત્રીલેખવાળા પાના પર શ્રી બકુલભાઈ ટેલરે એકદમ સત્ય હકીકત વર્ણવતાં લખ્યું કે અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની...
ભારતમાં વી.વી.આઈ.પી. કલ્ચરનો દંભ કલ્પના બહારનો છે. આ શ્રેણીમાં સમાવેશ થતા મહાનુભાવો પોતાનાં સ્ટેટસને, પોતાની રહેણીકરણીને ,પોતાના અલગ અને દંભી વર્તનથી તેઓ...
“ડાઉન ટુ અર્થ” શબ્દપ્રયોગ મહાજન માટે કરવામાં આવે છે. આનો અર્થ “જે તે વ્યક્તિ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા.” અહીં માનવમૂલ્યોની વાત...
સુરત: હજુ દાયકા પહેલાં સુરત એરપોર્ટ પર માત્ર હવાઈપટ્ટી હતી. ઢોર-ઢાંખર રખડતાં હતાં. એકાદું વિમાન આવી પડે તો લોકોને કુતૂહલ થતું હતું....
પૃથ્વીની ઉત્પત્તિ અને વિનાશ વિશે અનેક વાતો વહે છે. આકાશી પ્રકોપ પ્રલય આણી શકે છે. ધર્મગ્રંથોમાં નૂહ નબીના કાળમાં પ્રલયકારી મહાપૂર આવ્યું...
એક સંત હતા.નિરંતર અતિ આનંદમાં રહે. હંમેશા ખુશખુશાલ હોય અને મોઢા પર હરિનામ હોય અને આંખોમાં માત્ર પરપ્રેમ છલકાતો હોય.આ સંત પાસે...
કેટલાક ભ્રમ એટલા સોહામણા હોય છે કે એને પાળવાની અને પંપાળવાની મઝા આવે. આપણી આંખ મીંચી દેવાથી સૂરજના અસ્તિત્વને નકારવાનો આનંદ જુદો...
ઈન્ટરનેટના યુગમાં એક ક્લીક પર તમામ માહિતીઓ મળી રહી છે, તે ક્યારેક આર્શીવાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સાબિત થઈ રહી છે. ખાસ...
માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાંનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ...
કોઈપણ વ્યક્તિની જાસૂસી કરવી તે યોગ્ય નથી. તેમાં પણ જો સરકાર દ્વારા જાસૂસી કરવામાં આવે તો તે અપરાધજનક છે. તાજેતરમાં પેગાસસ સોફ્ટવેર...
વડોદરા : શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે લાઈન વચ્ચે મંગળવારે મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેકટરીના માલિક અને તેમના પૂત્રએ...
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) NCBના સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) ધરપકડ કરવામાં આવી છે. પુણે પોલીસ કમિશનરે કહ્યું છે...
વડોદરા : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં અઘોરા મોલ નો મુદ્દે વિરોધ પક્ષના નેતા અમી રાવત ફ્લોર પર બેસી ગયા હતા. અગોરા બિલ્ડર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં રોગચાળો દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા મુદ્દે સભા ઉગ્ર બની હતી....
વડોદરા: રાજ્યના નર્મદા શહેરી વિકાસ વિભાગના પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોનાના કપરા કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂા.1880 કરોડ...
વડોદરા: શહેરના વાઘોડીયા રોડ પર રહેતી પરિણીતાના વર્ષ 1999માં લગ્ન થયા હતા. પરણીતાને સંતાનમાં એક 21 વર્ષીય અને એક 13 વર્ષીય એમ...
વડોદરા: વડોદરા શહેરમાં વસતા એક ગરીબ પરિવારના સભ્યનું નિધન થતા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયાની તમામ મદદ પુરી પાડી માનવતાનું ઉમદા ઉદાહરણ...
વડોદરા: દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી દાહોદ ,ગોધરા ,વધુ પ્રમાણમાં મુસાફરો પોતાના વતન જતા હોવાથી એસટી વિભાગ દ્વારા વધુ બસો દોડાવવાનો નિર્ણય કરાયો...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 5, સુરત મનપામાં 4, આણંદમાં 3, રાજકોટ મનપામાં 2,...
Diwali decoration-3
Diwali decoration-2
Diwali decoration-1
આજે કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સરકારનું મન એકદમ ખુલ્લું છે. ગઈકાલે રાત્રે ખુદ ગૃહ...
સુરત: (Surat) આ વખતે કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશનમાં (Swachhata Mission) વરસો પછી બીજા નંબરે આવ્યા બાદ જાણે તંત્રવાહકોએ સફાઇ મુદ્દે ફરી નાદારી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ 28મી ઓકટોબરના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા રાજભવન પહોંચશે. તેજ દિવસે રાષ્ટ્રપતિ તથા ગુજરાત હાઈકોર્ટના...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) પોલીસ કર્મચારીઓના (Police Employee) ગ્રેડ પેની (Grade-Pay) માગણીનો મુદ્દો દિવસે દિવસે વેગ પકડતો જાય છે. આજે ત્રીજા દિવસે આ...
નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ એક ડિગ્રી ગગડતા 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. ઉપરાંત...
સુરત: (Surat) ગુજરાતના ગરબા (Garba) દેશ અને દુનિયામાં ધૂમ મચાવે છે. ગુજરાતીઓને ગરબા રમવા માટે કોઈ બહાનાની જરૂર નથી. દરેક પ્રસંગમાં ગુજરાતીઓ...
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને (Shahrukh Khan Son Aryan Khan) આજે પણ જામીન (Bail) મળ્યા નથી. મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) હવે 28...
સાવલીના મેવલિયાપુરા ગામમાં બે સમાજ વચ્ચે અથડામણ
જો કિમ જોંગ-ઉનની હત્યા થાય તો ઉત્તર કોરિયા પરમાણુ હુમલો કરશે: નવી બંધારણીય જોગવાઈ
‘રીલબાજ’ પત્ની પર પતિનો ગુસ્સો ફૂટ્યો: ફોટા પર થૂંકી જીવિત પત્નીના અંતિમ સંસ્કાર કર્યા
પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત
સાવલીના ઝવેરીપુરા તળાવમાં અજાણ્યો ઇસમ ડૂબ્યાની આશંકા
શું મધ્ય પૂર્વમાં યુદ્ધ આખરે બંધ થશે? ઈરાને પાકિસ્તાન દ્વારા અમેરિકાના પ્રસ્તાવનો જવાબ મોકલ્યો
‘ગુજરાત મોડલ’ની મદદ માંગતા રેવંત રેડ્ડીને PM મોદીએ આપ્યો રમૂજી જવાબ
2018ના કીમ સ્ટેશન અકસ્માત કેસમાં હાઇકોર્ટનો માનવતાભર્યો નિર્ણય, અનબોર્ન ચાઇલ્ડ પણ વ્યક્તિ છે, પરિવારે જીત્યો કેસ
કેરળમાં મુખ્યમંત્રી પદ અંગે સસ્પેન્સ: કોંગ્રેસે દાવેદારોના પોસ્ટર હટાવ્યા
હંટાવાયરસ મુદ્દે WHOએ કહ્યું, હાલ ગભરાવાની જરૂર નથી, વાયરસની સ્થિતિ નિયંત્રણમાં છે
અભિનેતાથી સીધા CM સુધીની સફર, કમલ હાસન અને પ્રકાશ રાજે CM વિજયને પાઠવી શુભેચ્છા
‘વંદે માતરમ પહેલા તમિલ ગીત…’: વિજયના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રીય ગીત પર વિવાદ
વડોદરામાં આવતીકાલે પ્રધાનમંત્રીનો રોડ શો: ૧૬ મંચ બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે
“હું ગુજરાતની જેમ પૈસા આપવા તૈયાર પણ તેલંગાણા આવતા-આવતા અડધા થઈ જાય છે”- PM મોદી
ગોધરા તાલુકાના વાવડી ખુર્દ પાસે સ્કોર્પિયોના ચાલકે બે બાઈકને જોરદાર ટક્કર મારી, 3ના મોત
હવે સુરતમાં AI કરશે આગાહી, પૂર-હીટવેવ પહેલા જ મળશે એલર્ટ
UPમાં યોગી મંત્રીમંડળનું વિસ્તરણ: 6 નવા મંત્રીઓએ શપથ લીધા, કુલ મંત્રીઓની સંખ્યા 60 થઈ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટો વિવાદ, 5 સીનિયર ખેલાડીઓએ કોન્ટ્રાક્ટ સાઇન કરવાની ના પાડી
જ્યારે વિજય CM તરીકે શપથ લેતી વખતે ભાષણ આપવા લાગ્યા ત્યારે રાજ્યપાલે કર્યું આ કામ..
ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સેન્ટુરિયન પર ફિલ્મ બનાવવા 25 વર્ષ બાદ ફરી સાથે કામ કરશે આમિર ખાન અને આશુતોષ ગોવારીકર
યુદ્ધ હવે અંત તરફ…પુતિને આપ્યા યુક્રેન સાથે શાંતિના સંકેત, શરતો નક્કી થાય તો ઝેલેન્સ્કી સાથે મુલાકાત શક્ય
બંગાળમાં હાર પછી TMCમાં આંતરિક ઘમાસાણ, પાર્ટી વિરોધી ટિપ્પણીઓ બદલ કાર્યવાહી
આસામમાં NDA ધારાસભ્ય દળે હિમંતા બિસ્વા સરમાના નામ પર લગાવી મુહર, 12 મેના રોજ લેશે શપથ
હુમલો કરશો તો અમેરિકી ઠેકાણાઓ ખતમ કરી દેશું, IRGCની ટ્રમ્પને ખુલ્લી ધમકી
માતાની ખોટ પૂરી પરિવારની ‘મા’ બની: સુરતની દીકરીએ ત્યાગ અને સમર્પણથી લખી પ્રેરણાદાયી કહાની
દહેજ લોભી સાસરિયાઓએ બે જીવ લીધા
CSK vs LSG: શું ધોની આજે મેદાનમાં ઉતરશે? ચેન્નાઈના શ્વાસ અટક્યા, લખનઉ સામે આજે ‘કરો કે મરો’નો જંગ
લખનઉમાં સનસનાટી: ભાજપના યુવા નેતા પર ઘર પાસે જ તાબડતોડ ફાયરિંગ
આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ બેંગલુરુમાં નવા ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું
ઘરના નીચે લાવાની નદી, આકાશમાં ઝેરી ગેસનો ખતર
ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે? એમના આજ પર્યંતના 20 વર્ષના શાસનમાં ભારત પહેલા હતું એાન કરતાં વધારે સારૂ તો બન્યું નથી જ. સમાજ સુધારાનું કોઇ અનન્ય અને અભૂતપૂર્વ કામ તેઓ કરી શકયા તો નથી જ. કોટ, કિલ્લા, નગરો, મહેલો અને મિનારાઓ તો મોગલોએ પણ બનાવ્યા હતા. એમની જેમ જ એકસપ્રેસ હાઇવે, પુલો, મેટ્રો-બુલેટ ટ્રેનો, મંદિરો અને મોલો બનાવવા એ કોઇ અનોખુ ભવ્ય કાર્ય તો નથી જ. કોમ-કોમ વચ્ચે વિશ્વાસ, પ્રેમ અને સહોદરભાવ વધે એવું એક પણ પગલુ ભર્યું છે ખરૂં?
દેશમાં સત્યને આધારે ન્યાય તોળવામાં આવે છે કે બળવાન ગુંડાગીરીના દબાણમાં ન્યાય અપાય છે? પેન્ડોરા પેપરવાળા 300થી વધારે ચોર લોકોને કોઇ શિક્ષા 56ની છાતીવાળા વડાપ્રધાન કરી શકશે ખરા? સ્વચ્છ ભારત અભિયાનના 20 વર્ષ પછી કચરાના ઢગલાઓ ઉપાડવામાં હજી બીજા 20 વર્ષ તો લાગશે જ ને? ભ્રષ્ટાચારમુકત ભારત અને ગંદકીમુકત ગંગાની આશા જ ઠગારી નીવડી નથી? દેશની 90 ટકા સંપત્તિ 10 ટકા લોકો પાસે જ કાયમ રહેવાની હોય અને 90 ટકા લોકો કાયમ ગરીબી, ભૂખમરો, બેરોજગારી અને કંગાલિયતમાં જ સબડતા રહેવાના હોય તો નરેન્દ્ર મોદી હોય કે ન હોય શું ફેર પડે છે?
કડોદ – એન. વી. ચાવડા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.