અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી 1લી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 145ની રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં આજથી જ ધાર્મિક...
સુરત: (Surat) ભારત સરકારના (Indian Government) ગૃહમંત્રાલય દ્વારા સંવેદનશીલ વિસ્તારોના જોખમોને ધ્યાનમાં રાખીને તેવા જોખમોને નિયંત્રણમાં કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેંટિગ પ્રોસિજર(એસઓપી) જાહેર...
નવી દિલ્હી : ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચેની એકમાત્ર ટેસ્ટ (Test) પહેલી જુલાઇથી (July) શરૂ થઇને પાંચમી જુલાઇ સુધી ચાલવાની છે...
દમણ: સંઘપ્રદેશ દમણ પોલીસે (Daman Police) 2 ડ્રગ પેડલર (Drug peddler) અને એક ડ્રગ સપ્લાયરની ધરપકડ (Arrest) કરી છે. ડાભેલમાં મોડી રાત્રે...
નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) કેપ્ટન રોહિત શર્માનો બુધવારે કરાયેલા કોરોના ટેસ્ટનું (Corona Test) પરિણામ ફરી પોઝિટિવ (Possitive) આવતા હવે...
મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટના ફલોર ટેસ્ટના આદેશ પછી ઉદ્ઘવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે...
સુરત: (Surat) સુરત શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં આજે બુધવારે સનસનીખેજ લૂંટનો (Robbery) બનાવ બન્યો છે. અહીં બપોરના સમયે સૈંકડો લોકોની વચ્ચે વાહનોના...
ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેઓને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. કનૈયાલાલ હત્યાકાંડ...
સુરત: સુરતના (Surat) કામરેજમાં (Kamrej) આવેલા ખોડલવ (Kholavad) બ્રિજ (Bridge) પરથી એક યુવક-યુવતીએ તાપી (Tapi) નદીમાં (River) છલાંગ લગાવી હતી. સ્થાનિક માછીમારે...
રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyalal)ની હત્યા(Murder) બાદ રાજસમંદ(Rajsamand)માં સ્થિતિ તંગ બની ગઈ છે. ભીમા નગર(Bhima Nagar)માં પોલીસ(Police) અને પ્રદર્શનકારીઓ(Protesters) વચ્ચે અથડામણ થઈ હતી. હત્યાનો...
નવી દિલ્હી: લગ્ન (Marriage) એ કોઈપણ છોકરી માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે અને તે ઈચ્છે છે કે આ ખાસ દિવસે તેના...
ઉદયપુર: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દુકાન(Shop)માં ઘૂસીને ટેલર કન્હૈયાલાલનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા(Murder) કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકોમાં રોષ(Angry)...
સુરત (Surat) : આંગડીયાના (Aangadiya) વિસ્તારમાં રેકી કરી હેલ્મેટનો (Helmet) ઉપયોગ કરી આવતા જતા લોકો પર નજર રાખી તેનો પીછો કરી મોપેડની...
રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં દુકાન(Shop)માં ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશી દરજી(Tailor)નું ગળું કાપી ક્રુરતાથી હત્યા(Murder)ની ઘટનાએ આખાય દેશને હમચચાવી દીધું છે. ઈસ્લામ(Islam)નો બદલો લેવાનો દાવો કરનારા...
નવી દિલ્હી: તમે આકાશમાં ઉડતા વિમાનો તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય ‘ઉડતી હોટલ’ (Flying Hotel) જોઈ છે. દેખીતી રીતે...
નવી દિલ્હી(New Delhi): દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ(Singla use) પ્લાસ્ટિક(Plastic) પર પ્રતિબંધ(Ban) મૂકવામાં આવશે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર...
જમ્મુ (Jammu): ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાબા અમરનાથના (Amarnath Yatra) દર્શન માટે આજે બુધવારે વહેલી સવારે જમ્મુ શહેરના બેઝ કેમ્પ ભગવતી નગરથી...
અમદાવાદ: રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) દરજી કનૈયાલાલની હત્યા (Murder) મામલે રાજ્યમાં હિંસા ફેલાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે...
વાંસદા: વાંસદા (Vansda) તાલુકાના રૂપવેલ ગામના ૨૯ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. પોલીસ (Police) સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ...
આણંદ : વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 18મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રામાં આ વખતે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
નડિયાદ: માતર તાલુકાના સંધાણા ગામમાં પાંચેક વર્ષ અગાઉ પી.એચ.સી સેન્ટર બનાવવાની સરકારની મંજુરી મળ્યાં બાદ, જગ્યા આપવામાં ઈરીગેશન વિભાગે આડોડાઈ કરી હતી....
ચંદીગઢ: સામાન્ય માણસ પર મોંઘવારી(Inflation)નો વધુ એક માર પડ્યો છે. આ વખતે ઉત્પાદનના ભાવમાં વધારાને કારણે નહીં પરંતુ સરકાર દ્વારા લાદવામાં આવેલા...
આણંદ :‘એક સમયે વડાપ્રધાનપદે રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, સરકારમાંથી 100 પૈસા જાય છે, તે લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઇ જાય...
વડોદરા : કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની બે દિવસીય મુલાકતે છે ત્યારે મંગળવારે એમ.એસ. યુનિવર્સિટીની મુલાકાત લઈ સ્ટાર્ટઅપ અને...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારવામાં આવે છે કે અમે પ્રિમોન્સુનની કામગીરી કરી છે પરંતુ તે બિલકુલ પોકળ સાબિત...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા સ્વચ્છતાની ઝુંબેશ ચલાવાય છે સ્વચ્છતાનું પખવાડિયું પણ ચલાવે છે. સ્વચ્છતાના પાછળ રૂપિયા 162 કરોડથી પણ વધુ ખર્ચ...
સાવલી: ડેસર તાલુકાના છાલિયેર ગામના 8 વર્ષ ના બાળક ના અપહરણ અને હત્યા તેમ જ પોકસો ના ગુના હેઠળ પકડાયેલ આરોપીને સાવલી...
સુરત(Surat) : ઘર કા ભેદી લંકા ઢાયે જેવી ઘટના સુરતમાં બની છે. અહીંના સચીન વિસ્તારમાં વિશ્વાસુ નોકરે (Servant) શેઠને દગો દીધો છે....
બારડોલી : શાળા-કોલેજ શરૂ થતાં જ એસ.ટી.બસના (ST Bus) કન્સેશન પાસ (Concession pass) કઢાવવા માટે બારડોલી લિનિયર (Bardoli Linear) બસ સ્ટેન્ડ (Bus...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના રોડ શાખાના અધિકારીઓ જ પોતાના કર્મચારીઓને છાવરતા હોય તેવા દૃશ્યો આજ રોજ ગુજરાતમિત્રના કેમેરામાં કેદ થયા હતા...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી 1લી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 145ની રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં આજથી જ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સવો (Festivals) શરૂ થઈ ગયા છે. આજે જગન્નાથ મંદિર ખાતે ભગવાનનો નેત્રોત્સવ વિધિ કરવામાં આવ્યો હતો. સાથે જ સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરાયું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ મંદિરમાં તડામાર તૈયારીઓ સાથે મહોત્સવની આયોજન શરૂ થઈ ગયું છે. આજે ભગવાન જગન્નાથ પોતાના મોસાળેથી પરત નિજ મંદિરે આવી પહોંચતા તેમનો નેત્રોત્સવ વિધિ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર સહિત અનેક ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. નેત્રોત્સવ વિધિ પછી મહાઆરતી યોજાઇ હતી. આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરાયું હતું. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાની પરિસ્થિતિને કારણે મંદિરમાં કોઈ જ પ્રકારનું ધાર્મિક આયોજન કરાયું ન હતું. જેને કારણે આ વખતે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળું મંદિરે પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા હતા. આજે ભંડારામાં માલપુવા અને દૂધપાક સાથે સાધુ-સંતોએ પ્રસાદ લીધો હતો.
શું છે નેત્રોત્સવ વિધિ ?
ભગવાન જગન્નાથજી અષાઢી બીજના રોજ નગરચર્યાએ નીકળતા હોય છે. તેના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મોસાળમાં થોડાક દિવસો રોકાયા બાદ જ્યારે ભગવાન આજના દિવસે પોતાના નિજ મંદિરે પરત આવે છે, ત્યારે તેમને આંખો આવી જાય છે. તેથી ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે. આંખે ઠંડક મળે તે માટે પાટા બાંધી દેવામાં આવે છે. આ પાટા બાંધવાની વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથજીને આંખો આવવાથી આજે નેત્રોત્સવ વિધિ કરાઇ હતી. જે અષાઢી બીજના રોજ સવારે ચાર વાગે મંગળા આરતીના પહેલા ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવશે, ત્યારબાદ ધ્વજારોહણ વિધિ થયા પછી મંગળા આરતી યોજાશે. અને પછી સવારે સાત વાગે પહિંદ વિધિ યોજાયા બાદ વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ થશે.
અમીત શાહ બે દિ’ ગુજરાતમાં – જગન્નાથજી મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે
ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આવતીકાલ સાંજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમીત શાહ 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે. અમીત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. ત્યારબાદ 1 જુલાઇએ જ સવારે 9 વાગે કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિ.નું લોકાર્પણ કરશે.
અમદાવાદમાં આગામી અષાઢી બીજ – 1લી જુલાઈના રોજ યોજનારી 145મી રથયાત્રાની સલામતી વ્યવસ્થાની સમીક્ષા આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી. રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસતંત્રની સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા પટેલે કરી હતી.