GANDHINAGAR : આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક,...
GANDHINAGAR : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત...
સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વિશ્વ જળ દિન તરીકે મનાવવામાં આવે છે. જે ગયા અઠવાડિયે જ વીતી ગયો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ...
ગાયના ગોબર પર ઘી લગાવી હવન કરવાથી કોરોના વાયરસની અસરથી મુકત રહી શકાય છે એવા મધ્યપ્રદેશના મહિલા ઉર્જા મંત્રીના કથનથી વિવાદ થયાનું...
વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે ત્યારે ભગવાન રામ કુદરતને કહે છે કે, આસપાસ કયાંય પાણી હોય તો ત્યાં સુધી...
એક સમય એવો હતોજયારે ભારત વિશ્વમાં વૈદિક, આયુર્વેદિક, સંસ્કૃતિમાં અવ્વલ હતું. આજના 21મી સદીના યુગમાં જયારે વિકાસની દિશામાં દેશ ગતિ કરી રહયો...
ચંદ્રનો જન્મ 4-5 બિલિયન વર્ષો પહેલાં થયો હતો. પૃથ્વીથી ચંદ્ર 238900 માઇલ દૂર છે. એની સુંદરતા અને શીતળતા અદ્ભૂત છે. વિજ્ઞાન, અત્યંત...
એક ફૂલો પર ફરનારો ભમરો અને છાણમાં રહેનારા કીડા વચ્ચે દોસ્તી થઇ.એક દિવસ છાણમાં રહેતા કીડાએ ભમરાને કહ્યું, ‘તું મારો દોસ્ત છે...
સુરત: ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવનારા તેમજ ફાયરની નોટિસોને પણ ઘોળીને પી જનારા બેદરકારો સામે ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લાલ આંખ કરી...
‘‘દવાઈ ભી ઔર કડાઈ ભી’’ આવું અદ્ભુત સૂત્ર આપનાર નેતા ચૂંટણી પ્રચારના મંચ પરથી લાખોની ભીડ નહિ જોતા હોય? સોશિયલ ડિસ્ટન્સ અને...
મેં થોડા મહિના પહેલાં એક પુસ્તક લખ્યું હતું. ભારતમાં પુસ્તકો લખવામાં સમસ્યા છે. ખાસ કરીને જો પુસ્તક કાલ્પનિક હોય અને ઇતિહાસ સાથે...
પહેલી ફેબ્રુઆરીએ આપણે ત્યાં જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હતું તેના કલાકો પહેલા પાડોશના મ્યાનમાર દેશમાં એક મોટી ઘટના બની ગઇ હતી....
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) બોર્ડે ગુરૂવારે અહીં મળેલી બેઠકમાં ડિસીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)ના એક ભાગ એવા અમ્પાયર્સ કોલને જાળવી રાખવાનો નિર્ણય કર્યો...
કેન્યાના મસાઇમારા જંગલમાં પોતાની પકડમાંથી છટકી જઇને એક ભૂમિગત દરમાં સંતાઇ ગયેલા એક જંગલી ડુક્કરને શોધી કાઢવા માટે એક સિંહે પુરા સાત...
સુરત: કોવિડને કારણે આ વખતે વેકેશનમાં ફેસ્ટીવલ ટ્રેનો નહીં શરૂ કરવા માટે રેલવે દ્વારા આદેશ અપાયો છે. એક અંદાજ પ્રમાણે દર વેકેશનમાં...
કોરોનાવાયરસના રોગચાળાના નિયંત્રણો વચ્ચે જ્યારે વિશ્વભરનો હવાઇ પ્રવાસ ઉદ્યોગ મુશ્કેલીમાં ચાલી રહ્યો છે તેવા સમયે વધારાની આવક ઉભી કરવા જાપાનની ઓલ નિપ્પોન...
જીએસટીની વસૂલાત સતત છઠ્ઠા મહિને રૂ. ૧ લાખ કરોડની ઉપર રહી છે, જેમાં વાર્ષિક ૨૭ ટકાના વધારા સાથે તે માર્ચમાં રૂ. ૧.૨૩...
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના નવા 43,183 કેસ નોંધાયા હતા. જે કોરોના મહામારીની શરૂઆત બાદ એક દિવસના સૌથી વધુ કેસ છે. આ સાથે મહારાષ્ટ્રમાં...
રેલવે તંત્ર તેની ટ્રેન સેવાઓ કોવિડના રોગચાળાની પહેલાના સ્તરે આગામી બે મહિનામાં ફરી શરૂ કરે તેવી શક્યતા છે, પણ તે માટે રાજ્ય...
અમેરિકી પ્રમુખ જો બિડેને આજે ફોરેન વર્ક વિઝા પરના પ્રતિબંધોનું તેમના પૂરોગામી ડૉનાલ્ડ ટ્રમ્પના સમયમાં જારી કરવામા આવેલ જાહેરનામુ આજે મુદ્ત પુરી...
દક્ષિણ કેલિફોર્નિયાની એક ઓફિસ બિલ્ડિંગમાં બુધવારે થયેલા એક ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે...
સુરતઃ (Surat) ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય તે હેતુથી તેમજ વીર શહીદોના સપનાના ભારતના...
વલસાડ, નવસારી: (Navsar Valsad) વલસાડ જિલ્લામાં ગુરુવારે અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ 17 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે....
ગાંધીનગર: (Gandhinagar) હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) માં ચૂંટણીનો પારો હાલ ઊંચો છે. રાજકીય પક્ષો એકબીજા પર કાદવ ફેંકી રહ્યા છે. ગુરુવારે, પશ્ચિમ બંગાળના...
ચંદીગઢના સાંસદ કિરણ ખેર ( KIRAN KHER ) ની માંદગી વિશે જાણ્યા પછી, દરેક જણ તેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા...
સુરતમાં (Surat) આપ (AAP) પાર્ટી વિવધ મુદ્દે પાલિકા સમક્ષ સતત વિરોધ દર્શાવી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી આપ પાર્ટીના કાઉન્સિલર (Councilor)...
SURAT : કોરોનાના ( CORONA) વધતા કેસો વચ્ચે રેમડેસિવિર ( REMDESIVIR) અને ટોસિલિઝુમેબ ( TOCILIZUMAB) ઇન્જેકશનની ( INJECTION ) અછત વર્તાવા લાગી...
સુરત: રત્નકલાકારોના પગારમાંથી કાપવામાં આવતા પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો થોડા દિવસ પહેલા વિધાનસભામાં રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા ઉચકવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે...
સુરત: સુરત મનપાના મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટી (aam aadmi party) એ હવે શાસકોને આક્રમક વિરોધ દ્વારા ભીંસમાં લેવાનું...
બુધવારે પડેલા વરસાદ તેમજ વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં વડસર ગામ સંપર્ક વિહોણું બન્યું..
શહેરના સયાજીગંજ વિસ્તારમાં વરસાદી તથા વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા સ્થાનિકોમાં ભયનો માહોલ….
વડોદરા શહેર જિલ્લામાં યુદ્ધના ધોરણે સર્વે કામગીરી
સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તિકરણના કામ મંજૂર કરાયા
વડોદરા:સ્ટેશન પાસેનું અલકાપુરી ગરનાળુ કોર્પોરેશન માટે માથાનાં દુખાવા સમાન બન્યું..
બારડોલીની પુર્ણા નદીમાં ઘોડાપૂર, ખરડ અને છીત્રા ગામ સંપર્કવિહોણા બન્યાં
વડોદરા: પાણીનો નિકાલ નહી થતાં હવે રોગચાળાનો ભય…
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારીમાં પુરની સ્થિતિ, હજારો લોકોનું સ્થળાંતર
વડોદરા : સિદ્ધાર્થ બંગલો ઊર્મિ બ્રિજ પાસે મગરે લોકોને અટકાવ્યા, દ્રશ્યો મોબાઈલમાં કેદ….
દેવધા ગામમાં પાણી ફરી વળવા સાથે ડેમ પણ પાણીમાં ગરક થઈ ગયો
ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી દસ કોઝવે પાણીમાં ગરક
અકોટા માં આ વર્ષે આટલા પાણી કેમ ભરાયા? આ રહ્યું કારણ….
સાપુતારામાં ટેબલ પોઈંટ ચઢતી વખતે કારની બ્રેક ફેલ થતા કાર રિવર્સમાં જઈ ખીણમાં ખાબકી
વડોદરા : કલાલી તળાવમાં ડૂબી જતા યુવક લાપતા, કલાકોની જહેમત બાદ લાશ મળી આવી
સાર્વત્રિક વરસાદને પગલે લીલાં શાકભાજી સહિત અન્ય શાકભાજીના ભાવોમાં વધારો
નડિયાદમાં આધેડ રીક્ષા ચાલકનું ભેદી સંજોગોમાં મોત થતા ચકચાર…
US: બરાક અને મિશેલ ઓબામાએ પ્રમુખપદની ઉમેદવારી માટે કમલા હેરિસને ટેકો આપ્યો, કહ્યું- તમારા પર ગર્વ છે
ભારત પેટ્રોલિયમ સંચાલિત હતીમી પેટ્રોલપંપ પર તંત્રના દરોડા…
ખેડા જિલ્લામાં ચાંદીપુરમના વધુ 3 કેસ નોંધાતા કુલ આંક 11 પર પહોંચ્યો, અત્યાર સુધી 2ના મોત
વડોદરા : ઢોર ડબ્બા પાર્ટી પર જીવેલણ હૂમલો કરનાર ત્રણ પશુપાલકો જેલ ભેગાં…
વડોદરા : કેમ વારસીયા-બાપોદ પોલીસને દારૂનું ખુલ્લેઆમ વેચાણ દેખાતું નથી?
ભરૂચ જીલ્લામાં ચાંદીપુરા વાયરસથી નેત્રંગના ખરેઠા ગામના 3 વર્ષના બાળકનું મોત
ટ્રક નજીક આવી ત્યારે યુવક વાંકો કેમ વળ્યો?, મોતના CCTV ફૂટેજ જોઈ સુરત પોલીસ ચોંકી
Paris Olympics: સીન નદી પર અનોખી શૈલીમાં યોજાશે ઉદઘાટન સમારોહ, ખેલાડીઓ કરશે બોટમાં પરેડ
હાલની ટોલનાકા પદ્ધતિ ઉપર નીતિન ગડકરીએ લગાવી રોક, કરી મહત્વની જાહેરાત
મધ્યપ્રદેશના આ ગામમાં ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા, જાણો ચોંકાવનારુ કારણ!
બિહારમાં તનિષ્કના શો રૂમમાં 20 મિનિટમાં 20 કરોડની જ્વેલરીની સનસનીખેજ લૂંટ
હરિદ્વારમાં કાવડ યાત્રા રૂટ પર આવતી મસ્જિદો અને મજારોને ત્રિપાલથી ઢાંકી દેવાતા વિવાદ
ભરૂચથી દહેજ કામદારોને લઈ જતી બસ અટાલી ગામે પલટી, કામદારો જીવ બચાવવા બારીમાંથી કુદી પડ્યા
બજેટનો આઘાત ભૂલી શેરબજાર ફુલસ્પીડમાં દોડ્યું, આ 10 શેર્સમાં જોવા મળી તેજી
GANDHINAGAR : આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, 2021 પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે કહ્યું હતું કે સંસદના અધિનિયમમાં સમાવિષ્ટ ઘોષણાથી પ્રેરીત અને પ્રોત્સાહિત થઇને, રાજ્ય સરકારે અસંખ્ય જાણીતા અથવા અજાણ્યા ઋષિઓ સહિત અથર્વવેદ અને મહર્ષિ ચરક દ્વારા રજુ કરવામાં આવેલા આયુર્વેદનું પ્રાચીન જ્ઞાન આપતી સંસ્થાઓ અને કોલેજોમાં, સંસ્થાઓ અને કોલેજો, રાજ્ય તેમજ દેશના લોકોમાં જ્ઞાનનો ફેલાવો કરવામાં નવા શિખરો સર કરે તે હેતુથી, આયુર્વેદમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને સંસ્થાઓ તથા કોલેજોના વહીવટમાં વ્યવસાયીકરણ લાવવાની કામગીરી હાથ ધરી છે. આ હેતુ પાર પાડવા માટે વિદ્યમાન સંસ્થાઓ અને કોલેજોના શિક્ષણ અને વહીવટને વેગવંતો બનાવવાથી, ઔષધ આયુર્વેદ પધ્ધતિમાં ઉંડાણપૂર્વકના સંશોધન દ્વારા નવી શિક્ષણ પધ્ધતિ વિકસીત કરી શકાશે જેથી કરીને, એલોપેથીક, હોમિયોપેથીક, ઔષધની પધ્ધતિઓની સાથે, આયુર્વેદ પધ્ધતિ એક સુસજ્જ અને આધુનિક તબીબી પધ્ધતિ બની શકે.
રાજ્ય સરકાર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ-1965 રદ કરી અને કેટલીક વધુ સમય માંગી લેતી પ્રક્રિયાઓ દૂર કરીને નવી અસરકારક રૂપરેખામાં તેને ફરીથી અધિનિયમીત કરશે. આયુર્વેદ યુનિવર્સિટી અને કોલેજોના વહીવટની નવી પધ્ધતિઓમાં પણ તેનો સમાવેશ કરાશે. આજના આધુનિક યુગમાં આપણી સદીઓ પુરાણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ ઘણી કારગર પુરવાર થયેલ છે. પ્રાચીનકાળથી રોગોના ઉપચાર તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે તથા શરીરના વિવિધ પ્રકારના રોગોના નિદાનનું કરવા, સ્ત્રી તથા બાળરોગોનો અસરકારક નિરાકરણ કરવા દેશમાં ઉપલબ્ધ જડીબુટ્ટી, વનસ્પતિઓ તથા અન્ય સંસાધનોનો ઉપયોગ કરી, વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરૂ કરવામાં આવી છે. ભારત દેશ વિવિધ રસાયણોનો ઉપયોગ કરી પ્રાચીન કાળથી આરોગ્ય ક્ષેત્રે સમૃધ્ધ રહ્યો છે.
કાળક્રમે એલોપથી ચિકિત્સા પધ્ધતિની આડઅસરોના કારણે રોગ પ્રતિકારક શકિતઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આર્યુવેદ તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિઓનો પ્રસાર-પ્રચાર થાય, નવી ક્ષિતિજો ખૂલે, લોકો ભારતીય ચિકિત્સા પધ્ધતિ તરફ વળે, તે માટે ભારતીય ચિકિત્સા પધ્ધતિના નિષ્ણાતોની સંખ્યા વધારવા અને ગ્રામીણ સ્તર સુધી છેવાડાના માનવી સુધી ભારતીય ચિકિત્સા પધ્ધતિ પહોચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે.