ચાર કેબિનેટ પ્રધાન અને વિવિધ કોંગ્રેસી ધારાસભ્યએ મંગળવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમનામાં...
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ચાલી આવતા પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ઇંગ્લેન્ડ સામે બુધવારથી અહીં શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં...
આખા દેશમાં મુંબઈ પછી સુરતમાં બીજા ક્રમનો ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે અને વિસર્જનના...
સુરતના શહેરીજનોનાં માથે જીવનનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટસ, ભાગ્યલક્ષ્મી મિલ તેમજ મનિષ ડાઇંગ મિલ સામે સ્થળ તપાસનો રિપોર્ટ પાટનગર...
જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાના પંજાબીઓને ભારે પડ્યો હતો. કાર વહેણમાં તણાવા...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તે માટે જીટીયુ અને પૂનાના...
આઇ.ટી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર...
ચાલુ ઓગસ્ટ માસ પણ લગભગ વરસાદ વગર જ પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આજે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોએ સરકાર સમક્ષ પાણી માટે...
વૉશિંગ્ટન: અમેરિકી લશ્કરે (આજે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરીમાં આ ઓપરેશન શરૂ થયું ત્યારથી સૌથી વધુ લોકોને બહાર કાઢ્યા હા. પણ ઘાતક...
ઉદ્ધવ ઠાકરે (Uddhav thakrey) પર કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે (Narayan rane)ના વાંધાજનક નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણ (Politics of Maharashtra)માં વાવંટોળ નિર્માણ પામ્યું...
કેન્દ્ર સરકાર (Central govt) કોરોના વિરોધી રસી (Corona vaccine) કોવિશિલ્ડ (Covishield)ની વચ્ચેના વર્તમાન તફાવત (difference)ને ઘટાડવા વિચારી કરી રહી છે. હકીકતમાં, ઇન્ડિયન એસોસિયેશન...
ભારતીય ટેલિવિઝન (Indian television)નો સૌથી લોકપ્રિય ક્વિઝ શો (famous show) કૌન બનેગા કરોડપતિ (KBC) તેની 13 મી સીઝન સાથે પાછો ફર્યો છે. આ...
બેલ્જિયમ (Belgium) પોલીસે તાજેતરમાં જ એન્ડ્રોઈડ એપ (android app) યુઝર્સને ‘જોકર’ વાયરસ (joker virus) પરત ફરવા અંગે ચેતવણી આપી હતી. સૌથી ભયાનક ગણવામાં...
સુરત: કોરોના (Corona)નો કપરોકાળ શરૂ થયો ત્યારથી જ સુરત (Surat)ના વેપારીઓ માટે જાણે કપરાં દિવસો આવી ગયા છે જે હજી પણ યથાવત...
સુરત : અઠવા પોલીસે (Athwa police) સોમવારે મોડી રાત્રે નાનપુરાના મટન માર્કેટ (Nanpura motton market) વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી રૂા. 33 હજારના દારૂ...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં ચિકલીગર યુવકની થયેલી હત્યા (Murder)માં સૂર્યા મરાઠી (Surya marathi)ના હત્યારા રાહુલ એપાર્ટમેન્ટ (Rahul apartment)ને વોન્ટેડ (wanted) જાહેર...
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment)...
યુક્રેન (Ukraine)નું એક વિમાન (Plane) જે તેના નાગરિકો (citizen)ને બચાવવા (rescue) માટે અફઘાનિસ્તાન (Afghanistan) પહોંચ્યું હતું તેનું અપહરણ (hijack) કરવામાં આવ્યું હતું. આ...
ખેરગામ નગરથી 3 કિમીના અંતર અને ઔરંગા નદીના કિનારે આવેલું નારણપોર ગામ ધીમે પગલે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. આ ગામ...
દાહોદ: કોરોનાની ત્રીજીની સંભવિત ઘાતક લહેરથી નાગરિકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે માસની સતત દોડધામ કરી...
દાહોદ: ફતેપુરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર ઠેર ગંદકીની સમસ્યા ઉભી થઇ છે. અને કેટલાક વિસ્તાર માં વરસાદી પાણીનો નિકાલ ન...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં...
ગોધરા: ગોધરાના પંચામૃત ડેરી પાસે પસાર થતાં હાઇવે માર્ગ પર અચાનક કારમાં આગ લાગતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. કારમાં...
આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી...
વડોદરા: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશમાં ફરજિયાત કરાયેલ હોલમાર્કિંગ પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત વડોદરા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જ્વેલરી બજારો બંધ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસીપલ કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય સાથે સંકલનની બેઠક મળી હતી જેમાં ગ્રીન બેલ્ટ કૌંભાંડમાં ધારાસભ્યોનું વલણ...
વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા...
વડોદરા : આગામી ગણેશોત્સવમાં ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવાની પરવાનગીની માંગણી સાથે જનતા રાજ સંસ્થાના ઉપક્રમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી...
વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી, કિસાન રેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદરા યાર્ડથી આદર્શ નગર દિલ્હી...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
ભારતને વધુ એક ઝટકો! ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન પર હવે ચીન કરશે મોટું રોકાણ
ઓમાન નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી રોક
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
અમેરિકાની નવી શરત સામે ઈરાનનો સ્પષ્ટ ઈનકાર! ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડને લઈને વધ્યો વિવાદ’
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
દિલ્હી બળાત્કાર-હત્યા: આરોપી નપુંસક હતો, દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હત્યા કરી
વેનેઝુએલા બાદ જાપાન, અમેરિકા અને ભારતમાં એક જ દિવસે ભૂકંપના આંચકા, શું પૃથ્વી કોઈ મોટા જોખમનો સંકેત આપી રહી છે?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
ચાર કેબિનેટ પ્રધાન અને વિવિધ કોંગ્રેસી ધારાસભ્યએ મંગળવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમનામાં વિશ્વાસ નથી અને 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કરેલા વચનો તેમણે પૂરા કર્યા નથી.
ચાર પ્રધાનો તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, સુખબિન્દર સિંહ સરકારીયા, સુખજિન્દર સિંહ રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની અને અંદાજે 2 ડઝન જેટલા ધારાસભ્યો મંગળવારે બાજવાના નિવાસ સ્થાને મળ્યા હતા.
બાજવાએ કહ્યું હતું તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માટે સમય માગશે અને રાજ્યમાં રાજકીય સ્થિતિ અંગે તેમને માહિતી આપશે.તેમણે કહ્યું હતું કે આક્રામક પગલાં લેવાની જરૂર છે અને જો મુખ્યમંત્રીને બદલવાની જરૂર હોય તો તે પણ કરવું જોઈએ.
રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ બનાવથી પંજાબ કોંગ્રેસમાં કટોકટી વધુ ઘેરી બનશે એવી અપેક્ષા છે.
બેઠક બાદ પત્રકારોને સંબોધતા ચન્નીએ કહ્યું હતું મંગળવારે વિવિધ ધારાસભ્યો અને પ્રધાનો અહીં ભેગા થયા હતા અને અધૂરા વચનો, વર્ષ 2015મા એક ધાર્મિક ગ્રંથની અપવિત્રતાના કેસમાં ન્યાય કરવામાં મોડું થવું અને માદક દ્રવ્યોના રેકેટમાં સામેલ મોટા માથાઓની ધરપકડ ન થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે બાજવા, સરકારિયા, રંધાવા અને પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગટ સિંહ પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે.
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના બે સલાહકારોની કાશ્મીર અને પાકિસ્તાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિવાદીત ટીપ્પણી કરવા બદલ ટીકા થઈ રહી છે.