ન્યારા બેનરજીએ ફિલ્મોમાં કામ કરવું છે અને તેલુગુ, હિન્દી, કન્નડ ફિલ્મોમાં કરે પણ છે પણ તે સમજી ગઈ છે કે ફિલ્મોમાં હીરોઈન...
ગણદેવી : સેંકડો વર્ષો અગાઉ આપણા પૂર્વજોએ પોતાના અનુભવ અને આગવી કોઠાસૂઝ થકી પગથિયાંવાળા કુવા એટલે કે વાવ(step-well)નું નિર્માણ કર્યું હતું. જે...
બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ટેલિવિઝન ડાન્સ શોના જજ ટેરેન્સ લુઈસ ‘મેહરબાન’ ગીતમાં એક અલગ જ અવતારમાં જોવા મળ્યા હતા અને આ ગીતને...
બારડોલી (Bardoli): : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કેળાંના (Banana) ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચતાં કેળાંની ખેતી કરનારા ખેડૂતોમાં (Farmers) આનંદની લાગણી જોવા...
મુંબઈ: ગાંધીનગર ખાતે નિર્માણ પામેલા ગિફ્ટ સિટીમાં આવતીકાલે તા. 29 જુલાઈના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનું પહેલું ઈન્ટરનેશનલ બુલિયન ટ્રેડિંગ એક્સચેન્જ...
સુરત (Surat): બરવાળા લઠ્ઠાકાંડનો (LaththaKand) રેલો સુરત આવી પહોંચ્યો છે. બરવાળામાં ઝેરી દેશી દારૂ (Deshi Daru) પીધા બાદ સુરતની ખાનગી બસના ક્લીનરને...
મલ્લિકા શેરાવત સારી એકટ્રેસ હોય કે ન હોય, તેને જોવા પ્રેક્ષકો તૈયાર તો હોય છે. તેણે જીદપૂર્વક પોતાને ટકાવી પણ રાખી છે...
કિચ્ચા સુદીપ શું અલ્લુ અર્જૂન, જૂનિયર એન.ટી.આર યા યશ કે પૂરવાર થશે. હવે સાઉથના કોઇ પણ સ્ટારની ફિલ્મ રજૂ થાય ત્યારે હિન્દી...
હવે અભિનેત્રીઓ ડિમાંડ કરતી થઇ છે. હીરો કેન્દ્રી ફિલ્મોમાં તેમનું સ્થાન રોમાન્સ પ્લસ થોડા દૃશ્યો પૂરતું હોય છે. હવે એવું આજની અભિનેત્રી...
જાહાન્વી કપૂરની ગયા વર્ષે ત્રણ ફિલ્મો રજૂ થયેલી પણ એક ‘રુહી’ સિવાય તે લોકોને આકર્ષી શકી નહોતી પણ જે ફિલ્મ રજૂ થઇ...
હાલોલ: હાલોલમાં પંથકમાં દશામાં ના દશ દિવસીય વ્રતના પાવન પર્વનેને લઈને શ્રધ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પોત...
લીમડી: ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં આવેલા રામજી મંદિર નજીક આવેલા લાઈટના થાંભલાના કરંટથી થી એક ભેંસ નું મોત નીપજ્યું છે લીમડી ગામ...
આણંદ: આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વરસે વરસાદની હેલી જોવા મળી રહી છે, જુલાઇ મહિનામાં છેલ્લા પખવાડિયાથી સતત વરસાદ ચાલુ છે....
આણંદ : આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સોજિત્રા પંથકમાં પેટ્રોલીંગ દરમિયાન રોકેલી ગાડીમાંથી પ્રતિબંધીત એમડીએમએ પાર્ટી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ સંદર્ભે...
નડિયાદ, તા.૨૭ ડાકોરમાં ભણતાં રાધનપુરના એક યુવકે ભોજનાલયમાં કામ કરતી યુવતિ સાથે પરિચય કેળવી તેણીને સિવણ ક્લાસમાં એડમિશન અપાવવાના બહાને નડિયાદ લઈ...
આણંદ : પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમે મંગળવારની મોડી સાંજે ધર્મજ ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડાની કાર્યવાહીથી હૃદયરોગના હુમલાથી બુટલેગરનું મોત નિપજ્યું...
ગાંધીનગર: બુધવારે તા. 27મી જુલાઈના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા સરકારની નવી “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી....
ભારત અને ચીન વચ્ચે સરહદ પર હંમેશા તંગદિલીનું વાતાવરણ હોય છે, પણ તેની પરવા કર્યા વિના ભારતમાં ચીનના માલની આયાત સતત વધી...
તા. ૨૧ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં નવસારીના મહેશ નાયકનું ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગેનું ચર્ચાપત્ર પ્રગટ થયું એ...
કેજરીવાલની ગુજરાતમાં સત્તા મળે તો ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત પછી કોઇક વ્યકિતએ તેનું ગણિત સમજાવ્યું છે, જે આ પ્રમાણે છે....
દાઊદી વોહરા સમાજના મિસરી કેલેન્ડર પ્રમાણે આ વરસે શુક્રવારે નવા વરસ 1444 ની શરૂઆત થશે. દાઊદી વોહરા સમાજમાં નવા વરસની પૂર્વ રાતનું...
જેની અપેક્ષા હતી એવા દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા. દરેક પક્ષના પ્રતિનિધિઓએ એમના ભવ્ય વિજયના વધામણાં લીધા છે. ઈતિહાસ રચનાર...
સદગત રામદેવ સાહુ (ઉ.વ. ૭૫) છેલ્લાં ૨૫ વર્ષથી બિહારમાં એક મુસ્લિમ પરિવાર સાથે રહેતા હતા અને પોતાનું નિયત દરજીનું કામકાજ કરતા હતા....
અમદાવાદ(Ahmedabad): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર...
ગાંધીનગર (Gandhinagar):સોમવારે બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડનો પહેલો કેસ સામે આવ્યો હતો. વીતેલા ત્રણ દિવસ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થઈ...
એક દિવસ દાદાજીએ પોતાનાં બધાં પૌત્ર અને પૌત્રીઓને કહ્યું, ‘જીવનમાં જે કરો તે વિચારીને કરો …જે બોલો તે એક એક શબ્દ પર...
વિવિધ રંગો આપણી આંખો પર જ નહીં, માનસ પર પણ અસર કરે છે. વિવિધ જાહેરખબરો કે લોગો (પ્રતીકચિહ્નો)માં ચોક્કસ રંગ વાપરવામાં આ...
સુરત: સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે અંડરગ્રાઉન્ડ ટનલ (Under Ground Tunnel) બનાવવા માટેના કોન્ટ્રાક્ટર (Contractor) જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના બે ટનલ બોરિંગ...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા(Congress Leader) અધિર રંજન ચૌધરી(Adhir Ranjan Chaudhary)એ રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) પર અભદ્ર ટિપ્પણી(Rude comment) કરી છે. તેઓએ રાષ્ટ્રપતિ...
આ વસ્તી મહિમાનો યુગ છે. ઉપભોગ કરનારાઓની સંખ્યા જેટલી વધુ એટલો ધંધો બહોળો. એમાં પણ ૧૯૯૦ પછી બે ચીજ ધંધામાં ઉમેરાઈ. એક...
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ન્યારા બેનરજીએ ફિલ્મોમાં કામ કરવું છે અને તેલુગુ, હિન્દી, કન્નડ ફિલ્મોમાં કરે પણ છે પણ તે સમજી ગઈ છે કે ફિલ્મોમાં હીરોઈન તરીકે ફિલ્મો ન મળે તો લોકોની નજરે ચડી શકાતું નથી. આવા સંજોગોમાં તે ટી.વી. સિરીયલોમાં કામ કરવા તૈયાર રહે છે. ઓગસ્ટ મહિનાના પહેલાં અઠવાડિયામાં તે ‘પિશાચિની’ નામની ટી.વી. સિરીયલમાં રાની અને પિશાચિની’ની મુખ્ય ભૂમિકામાં આવશે. પોતાના ન્યારા બેનરજીના બદલે ન્યારા તરીકે ઓળખાવવા તત્પર ન્યારા તેના સેકસી લુક માટે જાણીતી છે. જોકે ન્યારાનું નામ આમ તો મધુરીમાં હતું પણ પછી ન્યારા થઈ ગઈ છે.
ન્યારાની અટક ભલે બેનરજી હોય પણ તે મુંબઈમાં જ જન્મી છે અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી કથક શીખી હતી. એકવાર તે ગીતનું રેકોર્ડિંગ કરાવી રહી હતી ત્યારે જી.વી. ઐયર નામના જાણીતા દિગ્દર્શકે તેમને જોઈ અને ‘કાદંબરી’ નામની ટી.વી. સિરીયલમાં અભિનય માટે તૈયાર કરી. એજ દિગ્દર્શક ‘રામાયણ’ આધારીત ફિલ્મની તૈયારીમાં હતા જેમાં તેને સીતાની ભૂમિકા માટે તૈયાર રહેવા કહ્યું પણ ઐય્યરનું નિધન થતાં ન્યારાનું સીતા થવું રહી ગયું. પછી પ્રિયદર્શને તેને તક આપી અને ત્રણ ભાષાની ફિલ્મોમાં કામ કરતી થઈ ગઈ. તેણે અભિનયની કારકિર્દી ધારી જ નહોતી અને એમાં જ તે ગોઠવાય ગઈ. તેની હિન્દી ફિલ્મોમાં ‘કમાલ ધમાલ માલામાલ’, ‘ઈશ્કને ક્રેઝી કિયા રે’ અને ‘અઝહર’ છે. પણ ટી.વી. સિરીયલોમાં ‘શશશ… ફીર કોઈ હૈ’, ‘જબાન સંભાલ કે’, ‘સ્કાયફાયર’, ‘દિવ્ય દૃષ્ટિ’, ‘એક્સક્યુઝ મી મેડમ’, ‘રક્ષાબંધન : રસલ અપને ભાઈ કી ઢાલ’ છે. ‘એક્સક્યુસ થી મેડમમાં તેણે મીઠુ મેડમની ભૂમિકા ભજવેલી અને ‘રક્ષાબંધન…’ માં નેગેટિવ ભૂમિકા કરેલી. હવે ફરી પિશાચિની તરીકે મુખ્ય ભૂમિકા કરશે.
જેમ ‘નાગીન’ ખૂબ ચાલી હતી તેમ કદાચ ‘પિશાચિની’ પણ ચાલશે કારણકે તેમાં સુપરનેચરલ ડ્રામા છે જેમાં રાની પિશાચિની બની જાય છે. કલર્સ ટી.વી. ચેનલ પર રજૂ થનારી આ સિરીયલમાં જિયા શંકર, હર્ષ રાજપૂતની પણ દમદાર ભૂમિકા છે. એટલે કે ‘નાગિન-6’ સામે ‘પિશાચિની’ ટકરાશે. જો કે ન્યારા બેનરજી કહે છે કે અમારું કામ તો અભિનયનું છે અને ‘નાગીન’માં તો વારંવાર નાગીન બદલાતી રહી છે એટલે અત્યારે કશું કહેવાનો અર્થ નથી. અમે પુરી મહેનત કરી છે. ‘દિવ્ય દૃષ્ટિ’ના કારણે આ પ્રકારની સિરીયલમાં ઓળખ બની છે એટલે પ્રેક્ષકો જોશે. ભૂત, પ્રેત અને પિશાચમાં ભારતીયોને રસ હોય છે. ‘દિવ્ય દૃષ્ટિમાં ન્યારા બેનરજી પિશાચિની (સંગીતા ઘોષ) સામે લડતી હતી હવે તે સ્વયં એજ બની ગઈ છે. આ સિરીયલના 100 એપિસોડ અત્યારે નક્કી થયા છે. જો તે લોકપ્રિય બનશે તો આગળ વધારાશે.