ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દલિતોના પગ ધોઇ તેમને ત્યાં ભોજન લીધું. આ વિષે ખૂબ જ યોગ્ય સમજ આપતી અને રાજનેતાઓ પર આડકતરી...
સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ માં થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેમની યાદશકિત અદ્ભુત હતી. તેમનું મૂળ નામ...
સુરત: (Surat) મોરા ભાગળ ખાતે પિયરમાં રહેવા આવેલી મહિલાનો પતિ, સાસુ અને દિયર તેના ચાર વર્ષના પુત્રને લઈ જવા આવ્યા હતા. પુત્રને...
તાજેતરમાં દેશના સાત ટેક્ષટાઇલ પાર્ક પૈકી એમ સૂરતને મળવાની શક્યતા જાણી સુરતીઓને અત્યંત પ્રસન્નતા થાય એ સ્વાભાવિક છે. આમ જુઓ તો વાપીથી...
કેટલીક વ્યકિત અદભુત ખુમારી (અભિમાન નહીં) ધરાવતી હોય છે, જેમકે સુપ્રસિદ્ધ સદાબહાર મહાન અભિનેતા દેવાનંદ (દેવસાહેબ) એમના એક નવા પિકચર માટે પસંદગી...
પતંગ અને પતંગિયાની રાશી એક જ, પણ બંનેની સરખામણી એકબીજા સાથે નહિ કરાય. ક્યાં ઓબામા ને ક્યાં ઓસામા બિન લાદેન..? સરખામણી કરવામાં ...
ભરૂચ: વાલિયા (Valiya) તાલુકાના કોંઢ (Kondh) ગામે કઠિતપણે ગોચરની જમીનમાં વિધર્મી (Heretical) તાંત્રિકે કોઈપણ પરમિશન વગર હિંદુ દેવી-દેવતાનાં મંદિર બનાવતાં રવિવારે વીએચપી...
કોરોનાએ ફરીથી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે. રોજિંદુ જીવન તેનાથી પ્રભાવિત થયું છે અને શિક્ષણ પાછું ઓનલાઇનના પનારે પડયું છે. જો ધારણા પ્રમાણે...
આ મહિનાના અને વર્ષના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગથી ૧૨ વ્યક્તિઓનાં મોતના અહેવાલની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાડોશી દેશ પાકિસ્તાનના...
સંઘ પ્રદેશ દમણમાં જો પર્યટકોને કોઈ જગ્યા આકર્ષિત કરતી હોય તો એ છે, મરવડ પંચાયત ક્ષેત્રમાં આવેલું ગામ દેવકા. આમ તો, સમગ્ર...
નવી દિલ્હી: (New Delhi) દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની (Corona) બેકાબૂ ગતિને રોકવા માટે સરકારે કડકાઈ વધારી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ના...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોનાના (Corona) કેસો વધી જતાં હવે રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Ministry) દ્વારા સોમવારે ઉતરાયણના (Uttarayan) તહેવારના મામલે નવી...
દેલાડ: સાયણમાં (Sayan) લુહારનું કામ કરતા બે ભાઈઓ ઘર બંધ કરી મોટા ભાઈને ત્યાં ચા પીવા ગયા અને તેમનાં ઘરમાં આકસ્મિક (accidentally)...
નવી દિલ્હી : 9 લાખ કરતાં વધુ આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મીઓ અને કોમોર્બીડવાળા (Comorbid) 60 વર્ષ અને તેનાથી ઉપરના લોકોને સોમવારે તેમની...
મુંબઇ(Mumbai) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2022ની સિઝન માટે નવી સમાવાયેલી અમદાવાદ (Ahmedabad) અને લખનઉની (Lucknow) ટીમ હવે ટૂંકમાં જ ઓક્શન પુલમાં...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના (Corona) વેક્સિનનો પ્રિકોશન ડોઝ...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં કોરોનાની (Corona) ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ, તેવો આદેશ પોલીસને (Police) અપાયો છે. અલબત્ત પોલીસે માનવીય અભિગમ રાખીને આ ગાઈડલાઈનનું પાલન...
ચંદીગઢ(Chandigarh): અભિનેતા અને લોકોમાં હંમેશાં મદદગાર તરીકે જાણીતા સોનુ સૂદની (SonuSood) બહેન માલવિકા સૂદ (Malvika Sood) સોમવારે (Monday) વિધિવત કોંગ્રેસમાં (Congress) જોડાઈ...
અનાવલ(Anawal): મહુવા (Mahuva) વિધાનસભાના ધારાસભ્ય મોહન ઢોડિયાને (Mohan Dhodia) આવેલું સપનું (Dream) હકીકત (Reality) બન્યું હોવાની વાતે સમગ્ર પંથકની વાતે કુતૂહલ સર્જાયું...
અલીગઢ(Aligarh): છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં જોવાઈ રહેલું અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું સપનું ઉત્તરપ્રદેશની (Uttar Pradesh) યોગી આદિત્યનાથની (Yogi Adityanath) સરકાર સાકાર કરવા...
ન્યૂયોર્ક(New York): હાલના વર્ષોમાં ન્યૂયોર્કમાં સૌથી ખરાબ આગ (Fire) લાગવાના બનાવમાં 9 બાળકો (Children) સહિત 19 લોકોનાં મૃત્યુ (Dead) થયાં હતાં. 32...
મુંબઈ: બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ ગયા મહિને એક અનપેક્ષિત ધનકુબેરનું નામ સામે આવ્યું છે. આ શખ્સ પહેલાં મેકડૉનાલ્ડ્સનો બર્ગર-ફ્રિલપર અને સોફ્ટવેર ડેવલપર...
સુરત: (Surat) નવસારીની (Navsari) પૌંઆ મિલના માલિકે પાલ કોટનના (Pal Cotton) ડાંગર વેચાણ પેટેના 24 કરોડ, બરબોધન સેવા મંડળીના 5 કરોડ અને...
કહ્યું છે ને કે, દયા ધર્મનું મૂળ છે. દુનિયાના બધા ધર્મોએ દયા અને કરુણાને પ્રાથમિક મહત્વ આપ્યું છે. દયા અને કરુણા માનવધર્મનો...
સુરત : (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેરને (Third Wave) લીધે શહેરમાં ઉત્તરાયણ (Uttarayan) માટેના પતંગ (Kite), દોરીના વેપારનો માહોલ નહીં જામતા શહેરના...
દિપાવલીની પર્વ શૃંખલાઓ બાદ લગભગ અઢી માસ પછી એક મોટા ઉત્સવ તરીકે આવતુ પર્વ એટલે મકરસંક્રાતિ…. નાના -મોટા સૌને ગમતીલા આ ઉત્તરાયણનો...
નવી દિલ્હી: એરટેલ (Airtel) પોતાના ગ્રાહકો (Customere) માટે વિશેષ સુવિધાઓ લઈને આવી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) એરટેલના કેટલાક પસંદ કરેલા...
સ્વયંની આંતરખોજ એ અનુભૂતિનો વિષય છે. એને પ્રગટ થવાની તાલાવેલી છે. એ જગતના કોલાહલ વચ્ચે નહીં, કોઇ નિરવ શાંતિમાં પ્રગટ થશે. એ...
નવા વર્ષના ઉંબરેથી સૌને જય શ્રીકૃષ્ણ કરવા સાથે આજે ભગવાનનું સ્વરૂપ મનાતાં બાળકોની દુનિયાની વાત સાથે ગોષ્ઠિ કરીએ પણ એ પહેલાં મેં...
એક સમયે સુરતના સગરામપુરા વોર્ડમાંથી નગરસેવક તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે એવા ઍડવોકેટ મહેંદ્ર તામ્હણે શ્રમિક અને ઔદ્યોગિક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં
શું આમ ભણશે ગુજરાત ? વગર વરસાદે વડોદરાની સ્કૂલ પાણીમાં
યુનાઇટેડ વેના સંચાલકો પાદરાને પાકિસ્તાન સમજે છે?
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત
અનિલ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી આ મોટી જાહેરાત
જાતીય સતામણીના આરોપ બાદ સ્ત્રી 2ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી નેશનલ એવોર્ડ છીનવાયો
બિહારઃ સોન નદીમાં ન્હાવા જતાં 7 બાળકો ડૂબ્યા, 5 બાળકોના મૃતદેહ મળ્યા, 2 લાપતા
આજે શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાનુ પૂજન કરવું…
વડોદરા : નાગરવાળા માળી મહોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર..
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
વાઘોડિયા રોડ પર જામ થતાં નોકરિયાત અને વેપારીઓને હાલાકી
યુનાઇટેડ વે ઓફ બરોડાના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ ફાઉન્ડેશનમાં જાય છે
દિલ્હીની આપ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કેમ પકડી લીધા ભાજપના ધારાસભ્યના પગ?, જાણો શું છે મામલો
સુરતઃ ડ્રાઈવર અંકલે જ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યાં, ફોટા પાડ્યાં
લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્ત હેડ ક્વાર્ટર પર ઈઝરાયેલનો હુમલો, 250 લોકો માર્યા ગયા
વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..
હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરી, કપડાં ફાડ્યાં
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દલિતોના પગ ધોઇ તેમને ત્યાં ભોજન લીધું. આ વિષે ખૂબ જ યોગ્ય સમજ આપતી અને રાજનેતાઓ પર આડકતરી રીતે કટાક્ષ કરતી પોતાની કોલમ લાઇવ વાયરમાં તા. 15-12-‘21’ના રોજ ખૂબ જ સુંદર વિચાર રજૂ કર્યો છે. જે રાજનેતાઓ સાથે બધાંએ સમજવા જેવું છે. ભારતમાં જૂના જમાનાથી જ્ઞાતિ પ્રથા પ્રબળ ચાલતી આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. બ્રાહ્મણે પોતાને સર્વોચ્ચ ગણાવ્યા અને બધી જ્ઞાતિ કરતાં જ્ઞાની ગણાવ્યા. ક્ષત્રિય એટલે કે લડાયક જ્ઞાતિ જે શસ્ત્રો ચલાવવામાં નિપુણ, વૈશ્ય એટલે વ્યાપારી. જે પણ પોતાને બ્રાહ્મણથી બીજી કક્ષામાં મૂકતા હતાં. છેલ્લે રહ્યા તે ક્ષુદ્ર. ગામની સાફ સફાઇ કરે, સંડાસમાંથી મેલું ઉપાડે, ઉકરડે નાંખે તે ક્ષુદ્ર. આમાં બ્રાહ્મણ કોઇ પણ ત્રણ કક્ષામાંથી પોતાનો રોટીબેટી વ્યવહાર ન રાખે અને પોતે પૂજા-અર્ચન કરે એટલે ઇશ્વરની નજીક ગણાવી પોતાને ઉચ્ચ કક્ષામાં ગણાવે.
જેમ જેમ વૈજ્ઞાનિક વિકાસ થતો ગયો તેમ તેમ બ્રાહ્મણ સાથે બીજી જ્ઞાતિનાં પણ જ્ઞાન લેવા માંડયા, ઉચ્ચ કક્ષાનું ભણતર કરવા માંડયા અને ધીમે ધીમે કક્ષાઓ ભૂંસાવા માંડી. રોરી-બેટી વ્યવહાર ચારેચાર વર્ગમાં થઇ ગયો છે. રાજકારણીઓએ આ દલિતોનાં ઘરે જમવાનાં નાટક કરવા માંડયાં. જેથી તેઓને દલિતો મત આપે. શરૂઆત રાહુલ ગાંધીથી થઇ હતી. ચૂંટણીઓ વખતે તેણે આ દલિતોને ત્યાં ભોજન લેવાનું શરૂ કર્યું હતું. પગ ધોવાનો કાર્યક્રમ હાલમાં જ શરૂ થયો તેમાં ગુજરાતના મુખ્ય પ્રધાને શરૂઆત કરી. પરંતુ જે કરવાનું છે તે નથી.
ચૂંટણીલક્ષી રાજમત … કરતાં ખરેખર તો દરેક પક્ષનાં કાર્યકરોએ દેશનાં સાચા વિકાસ વિષે સમજ આપવી જોઇએ. ફકત ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યો કરવાં ન જોઇએ! ભારત દેશમાં શિક્ષણનો અભાવ એ એક બહુ મોટો દોષ છે. મહાત્મા ગાંધીજીની વિચારધારા પ્રમાણે ભારતનો એકે એક નાગરિક શિક્ષણ મેળવે અને જીવનલક્ષી કેળવણી મેળવે તે વાત જે પણ ગાંધીજીની વિચારધારા પ્રમાણે પોતાને ગણાવતો હતો તે કોંગ્રેસે પણ અમલમાં મૂકી નથી. ભાજપ જેમાંથી બન્યો છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નીતિ પણ અપનાવી શકયો નથી. સંઘમાં તમને એક પણ વ્યકિત જુદી જુદી જ્ઞાતિનો નજર આવશે નહીં. બધા સરખા જ દેખાશે. સંઘમાં ખાસ કાર્યક્રમ હોય છે, જેમાં સેવકો એકબીજાને ત્યાં જમવા જાય છે. તેમાં જ્ઞાતિવાદ નડતો જ નથી. સંઘના સ્વયંસેવકોને લાગતું જ નથી કે હું દલિતને ત્યાં જમવા ગયો કે મેં દલિતોને ભોજન માટે પોતાને ત્યાં બોલાવ્યાં. ભાજપે પણ બીજાની જેમ ચૂંટણીલક્ષી રાજમત બંધ કરી પોતાના મૂળ સંઘને આદર્શ ગણી કાર્યક્રમો યોજવા જોઇએ તો જ બીજા બધાં પક્ષો કરતાં જુદો પડશે અને લોકો માનની દ્રષ્ટિથી જોશે!
સુરત -ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.