સુરત: (Surat) શહેરમાં શુક્રવારે ઇદે-મિલાદુન્નબીનાં (Eid-e-Miladunnabi) પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઝાંપાબજારથી શરૂ થઈ આ જુલૂસ બડેખા ચકલા હઝરત ખ્વાજા દાના...
નવી દિલ્હી: ટ્રેનમાં યુવતીની છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લખનઉ સ્ટેશનથી મુઝફ્ફરપૂર સ્ટેશન સુધી 550 કી.મી. સુધી ટ્રેનમાં યુવતી સાથે...
સુરત: (Surat) સુરતના જાણીતા બિલ્ડર (Builder) તેમજ અટલ સવેરા ન્યૂઝ પેપરના માલિક એવા નરેશ અગ્રવાલે (Naresh Agrawal) આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબી...
નવી દિલ્હી: મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) એટલે કે નારી શક્તિ વંદન એક્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) તરફથી મંજૂરી...
પારડી: (Pardi) ઘરે લગ્ન (Marriage) પ્રસંગે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ (Alcohol) ભરીને લઈ જતી મહિલાને પોલીસે પારડી હાઇવે પરથી ઝડપી પાડી હતી....
સુરત: ડીંડોલીમાં (Dindoli) રાત્રે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં રાત્રે દારૂના (Alcohol) નશામાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે...
સુરત: સુરતના પાંડેસરામાં પિયુષ પોઈન્ટ નજીક આવેલી શિવનગર સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે સામાન્ય લોકો ઘણા લાંબા સમયથી હરાજીનો સામનો...
પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટમાં (Blast) 52 લોકોના મોત થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જે ઇદેમિલાદના (Eid-e-Milad) જુલૂસ દરમ્યાન...
સુરત : રશિયાથી (RASHIYA) આયાત(IMPORT) કરવામાં આવતા રફ હીરા (RAW DIAMOND) ઉપર પ્રતિબંધ મુકાય તે પહેલા G-7 નું પ્રતિનિધિ મંડળ સુરત આવ્યું...
નવી દિલ્હી: એશિયન ગેમ્સના (Asian Games) છઠ્ઠા દિવસે શુક્રવારે એટલે કે 29 સપ્ટેમ્બરે ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલા અને પુરૂષ...
સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી (Dindoli), ખરવાસા, ચલથાણ જેવા વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાંથી અર્ધ વિસર્જીત રઝળતી શ્રી ગણેશજીની...
સુરત: (Surat) સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે પોલીસ અને પાલિકા (Corporation) તંત્રને...
નવી દિલ્હી: અબજો ડોલરની લોન લીધા પછી પણ પાકિસ્તાનની જનતાને ભૂખમરાથી બચાવવી મુશ્કેલ બની ગઈ છે. આથી પાકિસ્તાને ફરી એકવાર તેના મિત્રો...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધીએ (Menka Gandhi) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર ઘણા ગંભીર આરોપો...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના આઈસીડીએસ દ્વારા પોષણ અભિયાન યોજના અંતર્ગત પોષણ માસ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સંતરામપુર અને કડાણા...
વડોદરા: શહેરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં સ્થાપિત નાની મોટી 10 હજારથી વધુ પ્રતિમાઓનું શહેરમાં 6 સ્થળોએ...
અત્યારે જમાનો ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ ફૂડ, મેક્સિકન-કોરિયન ફૂડનો આવી ગયો છે. ખાસ કરીને યંગસ્ટર્સ આ અવનવા ફૂડનો સ્વાદ લે છે. પણ આ...
હાલની બહુમતીના જોરે રચાયેલી સરકારે એલ.પી.જી. ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા. 200નો ઘટાડો કરીને પ્રજા પ્રત્યે હમદર્દી દર્શાવી છે. જો કે છેલ્લા ઘણા...
સચીનમાં 1 વર્ષ, 9 માસની માસૂમ બાળાને વેફર્સ ચોકલેટ આપવાના બહાને કપલેથા ગામે રહેતા, ઇસ્માઈલ ઉર્ફે સલિમ હજાત લઇ ગયો હતો. અને...
સુરત : AAP દ્વારા સુરતની મનપા સંચાલિત શાળાઓને ગ્રાન્ટના નાણાં આપવામાં આવ્યા હતા, જેનો હિસાબ લાંબા સમયથી માંગવા છતાં ન મળતા આમ...
દાઉદી વોહરા સમાજ વેપારી સમાજ તરીકે જાણીતો છે દાઉદી વોહરા સમાજ તેમની એકતા શિસ્ત ભાઈચારો શાંતિ અને વતનપ્રેમ માટે જાણીતો છે. સમાજના...
અમારા અંગત મત પ્રમાણે અમે નવ અર્થાત્ 9ના અંકને શુકનવંતો ગણીએ છીએ. ‘ગુજરાતમિત્ર’ની સ્થાપના 1863ની સાલમાં થઇ હતી. 1863ના ચાર અંકો જેવા...
એક ખેડૂત ભગવાનનો પરમ ભક્ત. સવાર સાંજ ગામના મંદિરે દર્શન કરવા જાય.આખો દિવસ ભગવાનનાં ભજન ગાય અને કામ કરતો રહે.ન ભગવાન પાસે...
મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જુદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધને 14 એન્કરનાં નામ જાહેર કર્યાં છે, જેમના કાર્યક્રમોનો તેમના પ્રવક્તા બહિષ્કાર કરશે. જ્યારે યાદી બહાર પાડવામાં આવી ત્યારે કોઈ...
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે, આ બંને દેશો એક સમયે એક જ હતા. આખો કોરિયન દ્વિપકલ્પ...
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર દુનિયાની રાજનીતિમાં મોદી સરકારના ચાણક્ય બની ગયા છે. ભારતીયો તેમને પસંદ કરે છે. તેમની સાદગી હોય કે...
સુરત: (Surat) સુરતમાં ગણેશ વિસર્જનની (Ganesh Visarjan) પ્રક્રિયા મોડી રાત સુધી ચાલતી રહી હતી. એક તરફ શહેરમાં નાની મૂર્તિઓનું ખૂબજ સરળતાથી વિસર્જન...
નવી દિલ્હી: (New Delhi) ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપ 2023 (World Cup 2023) માટે ભારતે પોતાની 15 સભ્યોની અંતિમ ટીમની (Team) જાહેરાત...
સુરત: (Surat) લિંબાયત ખાતે સૌથી સંવેદનશીલ વિસ્તારમાં ગુરુવારે શ્રીજીની વિસર્જન યાત્રા (Visarjan Yatra) આશરે 12 વાગે શરૂ થઈ બપોરે સંપન્ન થઈ હતી....
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: (Surat) શહેરમાં શુક્રવારે ઇદે-મિલાદુન્નબીનાં (Eid-e-Miladunnabi) પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઝાંપાબજારથી શરૂ થઈ આ જુલૂસ બડેખા ચકલા હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિકળેલ આ જુલૂસમાં લગભગ એક લાખથી વધુ મુસ્લિમ (Muslim) બિરાદરો શામેલ થયા હતા. જુલૂસ દરમ્યાન ભાગળ ખાતે અસરની તેમજ ભાગળ ખાતે મગરિબની નમાઝ પઢવામાં આવી હતી. જાહેર માર્ગ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ પઢાતા માહોલ ભક્તિમય બન્યું હતું.

સુરત શહેરમાં ગુરુવાર 28 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન તેમજ ઇદ-એ-મિલાદનો પર્વ એક સાથે ઉજવાયો હતો. જોકે ગુરુવારે ઇદ-એ-મિલાદનું જુલૂસ કાઢવામાં આવ્યું ન હતું. એકજ દિવસે બંને પ્રસંગ હોવાથી રાજમાર્ગ પર બંને જુલૂસ એક સાથે શક્ય ન હોવાથી સુરતની સિરાતુન્નબી કમિટી, મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓએ ઇદે-મિલાદુન્નબીનું જુલૂસ બીજા દિવસે કાઢવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે મુસ્લિમ સમાજે વર્ષો જુની પરંપરાને કાયમ રાખી જુલૂસ કાઢ્યું હતું.
શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી જુલૂસ સ્વરૂપે મુસ્લિમ બિરાદરો ઝાંપાબજાર ખાતે પહોંચ્યા હતા. અહીં ઝાંપાબજાર ઇસ્તેગબાલ કમિટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ અવસરે સુરતના મેયર દક્ષેશ મેવાણી, પોલીસ કમિશનર અજય તોમર, પૂર્વ મેયર કદીર પીરઝાદા, ધારાસભ્ય અરવિંદ રાણા, સિરાતુન્નબી કમિટીના પ્રમુખ સૈયદ સિરાજ શાહબુદ્દીન તેમજ અન્ય સામાજીક અગ્રણીઓએ સાંજે 4.30 કલાકે જુલૂસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઝાંપા બજાર ટાવર થઈ જુલૂસ નાત શરીફ અને દુરૂદ શરીફ પઢતા પઢતા ભાગળ ચાર રસ્તા ખાતે પહોંચ્યું હતું જ્યાં સમાજ સેવી સંસ્થાઓ દ્વારા જુલૂસનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જુલૂસ ચૌટાપુલ થઈ ભાગાતળાવ ખાતે પહોંચ્યું હતું જ્યાં મગરીબની નમાઝ પઢવામાં આવી હતી. અહીંથી જુલૂસ ચોક સ્થિત કમાલગલી થઈ બડેખાં ચકલા ખાતે હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. જુલૂસમાં લગભગ એક લાખ લોકો જોડાયા હતા.