Latest News

More Posts

ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં અમદાવાદના નિશાન વિદ્યાલયના મતદાન કેન્દ્ર પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ લોકશાહી ના આ ચુનાવ મહાપર્વ માં સૌ નાગરિકોને ઉમળકા ભેર મતદાન કરવા અપીલ પણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઇ શાહ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

To Top