યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો આ સંદેશ કહે છે –(શ્લોક – 40થી...
સુરત(Surat): સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરફાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં...
વાપી : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) ચારરસ્તા પરના ફલાય ઓવર બ્રિજ (Fly Over Bridge) ઉપર શનિવારે એક સાથે એક પાછળ એક 8...
માનસી ગંગા ગોવર્ધન ગામની મધ્યમાં છે. પરિક્રમા કરતી વખતે, તે જમણી બાજુએ પડે છે અને પૂંછરીના લોટાથી પાછા ફરતી વખતે, તે ડાબી...
ઘણા બધા વિદ્વાનોનું માનવું છે વેદ, વેદાંગ અને ઉપનિષદો એટલા બધા ગૂઢ અને રહસ્યોસભર છે કે જેને સમજવા માટે સામાન્ય માણસોની મતિ...
આપણે ભગવાનના પ્રશાસન અને નિયમનની વિશિષ્ટ શક્તિની વાત સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પોતાની સર્જન અને વિસર્જન શક્તિની વાત કરે છે. ભગવાનની...
હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા (Limodra) ગામની ભાગોળે માટી ખોદકામ કરાયેલા ઊંડા તળાવમાં (lake) આઠ વરસની બાળકી તેમજ દસ...
ક્રિકેટની રમતના નિર્ણાયકને આપણે અમ્પાયર કહીએ છીએ અને આ સંસારની રમતના અમ્પાયરને આપણે પ્રભુ કહીએ છીએ. ક્રિકેટના અને વિશ્વના અમ્પાયર વચ્ચે ભેદ...
એક મોટા શહેરમાં સેંકડો મજૂરોને રોજગારી આપતી કાપડની એક મિલ હતી. એક દિવસ તેના તમામ યંત્રો બંધ પડી ગયા. માલિકે જાણકાર ઈજનેરોને...
આપણી સામે પાપ અને પુણ્યની કલ્પના છે અને પોતાની સમજ પ્રમાણે માણસ જીવન વ્યતીત કર્યા કરે છે. કયારેક સ્વાર્થવશ માણસ અનિચ્છાથી પણ...
સુરત: (Surat) સુરતના સરથાણા ખાતે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરને (Builder) તેના ભાગીદારે હિસાબમાં લેવાના થતા રૂપિયા બાબતે ફોન ઉપર ધમકી (Threat)...
ભરૂચ: (Bharuch) જંબુસરના પીલુદ્રા ગામે ખેડૂત પરિવાર ઘરને તાળું મારી બહાર સૂતો હતો. ત્યારે તસ્કરો (Thief) ઘર ખોલી અંદરથી રોકડા અને સોના-ચાંદીના...
ગાંધીનગર: (Gandhinagar) શનિવારે કચ્છના આકાશમાં અચાનક ઊડતી ટ્રેન (Train) જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે લોકોએ ધાબે ચડીને આ નજારો જોયો...
ભરૂચ: (Bharuch) રવિવારે સવારે ભરૂચ જિલ્લાના ૭ તાલુકામાં મેઘરાજાનું (Monsoon) આગમન થયું હતું. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માત્ર ૬ કલાકમાં સૌથી વધુ સવા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે લકઝરી બસનાં (Bus) ચાલકે કાર તથા મોટરસાયકલને ટક્કર મારી...
ગાંધીનગર: રાજ્યમાં રીમઝીમ વરસાદનું (Rain) આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા...
છત્તીસગઢ: ડોકટરને (Doctor) પણ ભગવાનનું સ્થાન આપવામાં આવતું હોય છે કારણકે તે મનુષ્યનો જીવ બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ જો તે જ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બિનજરૂરી ખર્ચમાં (expenses) કાપ મૂકવા માટે ગંભીર બની છે. ખર્ચમાં કાપ મૂકવાની કવાયતને કારણે નાણા મંત્રાલયે (Ministry of Finance)...
નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે તેમની માતા હીરાબેનને (Hirabaa) તેમના 100માં જન્મદિવસ પર મળ્યા હતા અને તેમના...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (UP) અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો (Video) વાઇરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ સ્તબઘ થઈ જશો. એક દંપતી હોસ્પિટલથી...
ભારતીય-અમેરિકન મહિલા રાધા આયંગર પ્લમ્બને પેન્ટાગોનમાં મોટી જવાબદારી મળી છે. તે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને...
તમિલનાડુ: આમ તો સમગ્ર દેશમાં શિક્ષિત બેરોજગારીનું (Educated unemployment) પ્રમાણ ઊંચુ છે. મોટેભાગના યુવક-યુવતીઓએ યોગ્ય શિક્ષણ (Education) લીઘા પછી પણ બેરોજગારીનો સામનો...
વાંસદા: વાંસદાના (Vansada) ગંગપુર ગામે ખેડૂતો માટે સરકારી યોજનામાંથી (Yojana) બનાવવામાં આવેલા કોઢારના કામમાં કોન્ટ્રાકટરે (contractor) બેદરકારી રાખી છે, તેમજ અનેક લાભાર્થીઓના...
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં કાર્તે પરવાન ગુરુદ્વારામાં આતંકીઓએ શનિવારના રોજ હુમલો (Attack) કર્યો હતો. કર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી...
શ્રીલંકા: શ્રીલંકા (Srilanka) તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી (Economic Crisis) પસાર થઈ રહ્યું છે. ખાદ્ય કટોકટીથી લઈને ઈંધણની (Fuel) કટોકટીનું...
અમદાવાદ: મહિલાઓ (Women) મોટેભાગે જાહેરમાં ટોઈલેટ (Toilet) જવાનું પસંદ કરતી નથી. ઘણીબઘી સમસ્યાઓ તેઓને ટોઈલેટ અંગે સતાવતી હોય છે. આ માટે ગુજરાતના...
સુરત: પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા કેટલીક મહત્વની 5 ટ્રેનો એક મહિના માટે રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી...
પટના: પટના (Patna) એરપોર્ટ (Airport) પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં (Palne) આગ (Fire) લાગવાની માહિતી મળી આવી...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) દ્વારા જાહેર કરાવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રૂ. 920 કરોડથી વધુના ખર્ચે બનેલ આ ઈન્ટીગ્રેટેડ...
રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ યુરોપના દેશોને નડ્યું છે પણ ભારત માટે તે ફાયદાનો સોદો બની રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો...
ગુજરાતમાં પુરસોત્તમ રૂપાલાનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદનથી રાજકારણ (Politics) ગરમાયું છે. રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને આપેલા એક નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. હવે તેની જ્વાળા ગુજરાત સુધી પહોંચી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે. કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે. તેમણે કહ્યું કે રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇપણ સંજોગોમાં આવી કરતૂતો ચલાવી લેવામાં નહીં આવે.
બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કરે છે. દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું જે વિડીયો મારી પાસે છે. ગોહિલે કહ્યું કે ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું. અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો.
રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા અશોકસિંહ વાઘેલા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતા અશોકસિંહના મતે જો રાહુલે અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનિય છે. પરંતુ છતાંપણ રૂપાલાએ જે ટિપ્પણી બહેન દીકરીઓ વિશે કરી છે તેવી ટિપ્પણી રાહુલ ગાંઘીએ નથી કરી. રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી. તેમણે ફક્ત તે સમયના રાજા રજવાડા અંગે વાત કરી છે. તેમણે અસ્મિતા લાજે તેવી ટિપ્પણી કરી નથી.
જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક પ્રચારસભામાં સંબોધન કરતાં કહ્યું કે જ્યારે રાજા મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઇચ્છા થાય તે કરતાં. તેમને કોઇની જમીન જોઇતી તો લઇ લેતાં હતા. આ નિવેદનનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વિવાદ સર્જાયો છે. વીડિયો સાથે સંઘવીએ સંદેશ લખ્યો હતો કે કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હતું.