આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં...
વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની...
નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ...
કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ...
સીબીઆઈના (CBI) દરોડાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં અને દુનિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child Pornography) કૌભાંડ કેટલું વ્યાપક બની ગયું છે. આ...
હાલ થોડા દિવસ પર સોશ્યલ મીડિયામાં કોરોના કાળ દરમિયાન સુદર્શન ચૂર્ણ , કાઢા વગેરે દેશી અને આયુર્વેદિક ઉપાયોની સફળતા બાબતે વાતો વાંચવામાં...
આપણે ત્યા વરસોથી એક કહેવત છે કે માણસને બોલતા તો આવડી જાય છે પણ કયારે બોલવુ? સુ બોલવું? કેવી રીતે બોલવુ? ક્યા...
અલ્પવિકસિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય. દેશમાં 70 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરે છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર હોવા...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...
સુરત: (Surat) કોરોનાકાળ-લોકડાઉનમાં સરકારી અનાજ (Grain) સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ (Scam) ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં બોગસ યુઝર આઈડી મારફત...
નવસારી: (Navsari) પર્યાવરણ માટે સૌથી સુરક્ષિત ગણાતા ઈ-વાહનોમાં પણ અચાનક બ્લાસ્ટ થવાનો કિસ્સો સામે આવ્યો છે. ગેસથી ચાલતાં વાહનો અચાનક આગ (Fire)...
રાજ્યમાં ફાયરસેફ્ટી એકટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ સોગંદનામામાં જણાવ્યું છે કે રાજ્યમાં...
સુરત: (Surat) શહેરના મોટા વરાછા (Varacha) ખાતે ગઈકાલે સાંજે કહેવાતી વિધવા પ્રેમીકાની પૌત્રીને લઈને કુતરાઓને જમવાનું આપવા માટે મોપેડ ઉપર જઈ રહેલા...
સુરત : સુરતમાં શોખીનોની પ્યાસ બુઝાવવા માટે બૂટલેગરો અવનવાં ગતકડાં કરીને દમણ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી દારૂની ખેપ મારતા હોય છે. ઘણીવખત તો...
સુરત: (Surat) સુરત મનપાનું (Corporation) મુખ્યાલય છેક 1852થી મુગલસરાય સ્થિત ઐતિહાસિક ઇમારતમાં ચાલે છે. જો કે છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા...
પાકિસ્તાનની (Pakistan) જેલમાં (Jail) કેદ 20 ભારતીય માછીમારોને (Fisherman) પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ગુજરાતના (Gujarat) હતા....
વલસાડ, ધરમપુર: (Valsad) વલસાડ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું હવામાન થયા બાદ જિલ્લાના ધરમપુર, કપરાડાના કેટલાક વિસ્તારોમાં...
કોરોનામાં (Corona) મૃત્યુ (Death) પામેલાના પરિવારજનોને (Families) રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકાર (Government) દ્વારા નક્કી કરાયું છે, જેના ભાગરૂપે કોરોના સહાયના...
વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનું (Crypto Currency) ચલણ વધી રહ્યું છે. યુરોપીયન દેશોમાં ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી દેવામાં આવી છે. ટેસ્લા કારના નિર્માતા એલન મસ્ક...
સાપુતારા: (Saputara) શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગિરિમથક સાપુતારાનાં કુદરતી સૌંદર્યનાં આસ્વાદને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી...
ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી 37 કુટુંબના 100 લોકોને મુસ્લિમ ધર્મ (Muslim religion) અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો...
હાલના સમયમાં ભારતમાં (India) ક્રિપ્ટોકરન્સીની (Crypto Currency) કાયદેસરતા અને નિયમન પર ભારે ચર્ચા થઈ રહી છે. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર કરવા મામલે સરકાર...
વડોદરા : રાજકોટના મેયર શરૂ કરેલા વેજ નોનવેજ ને અભિયાન બાદ વડોદરાએ તે અભિયાન ફોલો કર્યું હતું. મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી...
નવી દિલ્હી: (New Delhi) મુંબઈ હાઈકોર્ટ (Mumbai Highcourt) દ્વારા એક રેપ (Rape) કેસમાં ‘સ્કીન ટૂ સ્કીન કોન્ટેક્ટ’ (Skin To Skin Contact) વાળો...
સુરત: (Surat) સુરત, ભીંડ અને જયપુરથી માદક પદાર્થોની હેરાફેરી ઈ-કોમર્સ (E-Commerce) કંપની એમેઝોન (Amazon) થકી થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા પછી...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.