રાજ્યમાં શનિવારે 36 કેસ નોંધાયા હતા. જે રવિવારે ઘટાડા સાથે નવા 22 કેસ નોંધાયા છે. એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.આરોગ્ય વિભાગનાં સત્તાવાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૨માં યોજાનારી “વાઇબ્રન્ટ સમિટ” માં મહત્તમ રોકાણના એમ.ઓ.યુ થાય તેવી લાગણી અમદાવાદ શહેરમાં આયોજિત NAREDCO (Nationl Real Estate...
સુરત: માવઠાના લીધે વરસાદ (Rain) અને વાદળછાયા વાતાવરણ બાદ હવે રાજ્યમાં આકરી ઠંડી (Cold) પડે તેવી આગાહી હવામાન ખાતા (Weather Department) દ્વારા...
સુરત: (Surat) વરાછા (Varacha) ત્રીકમનગરમાં રહેતા ઓસ્વાલ પરિવાર (Oswal Family) અમદાવાદ લગ્ન (Marriage) પ્રસંગમાં હાજરી આપવા ગયો છે. ત્યારે તેમના ઘરે તસ્કરો...
નવી દિલ્હી: (Delhi) સરકારે કૃષિ કાયદા (Agricultural laws) રદ કરવાની જાહેરાત કરી હોવા છતાં સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)નું આંદોલન હાલમાં ચાલુ રહેશે....
અમરાવતી: આંધ્રપ્રદેશમાં (Andhrapradesh) પેન્ના નદીના પૂરના (River Flood) કારણે મોટા પ્રમાણમાં વિનાશ (Destruction) સર્જાયો છે. અહી રવિવારે રાજ્યને દક્ષિણ અને પૂર્વથી જોડતી...
સુરત: (surat) વરાછા વિસ્તારમાં (Varacha Area) હિરાના કારખાનામાં (Diamond Factory) નોકરી કરતી યુવતીને છેલ્લા પંદર દિવસથી રોડછાપ રોમિયો (Ramero) પીછો કરી પરેશાન...
સુરત: (Surat) સરથાણા ખાતે રાયઝોન પ્લાઝામાં આવેલા સુખરામ જ્વેલર્સમાં (Sukharam Jewelers) લૂંટ (Loot) તથા ખંડણીના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરનાર આરોપીઓને...
સુરત: (Surat) પૂણાગામ ખાતે રહેતા બિલ્ડરે (Builder) સણીયા હેમાદ ગામમાં રહેતી 40 વર્ષીય ત્યક્તા સાથે પ્રેમ સંબંધ (Love affair) બાંધી લગ્નની (Marriage)...
જયપુર: (Jaipur) ત્રણ વર્ષ બાદ રવિવારે ગેહલોત કેબિનેટનું વિસ્તરણ (Expansion of the cabinet) કરવામાં આવ્યું હતું. રાજભવનમાં બપોરે 4 કલાકથી શરૂ થયેલા...
ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) આવતી કાલથી ધોરણ 1થી 5ની સ્કૂલો (Schools) શરૂ થશે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રવિવારે એક પ્રેસ...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 8 કેસ સાથે નવા 36...
કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી...
ભાજપમાં સત્તાપરિવર્તન બાદ ભાજપના કેટલાયે નેતાઓને હજુયે કળ વળી નથી. જેના પગલે ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે...
કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરના મામલે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે યુ ટર્ન લઈ લીધો છે. પાટીલે આજે રાજકોટમાં કહ્યું...
કોંગ્રેસ (Congress) હાઇકમાન્ડ રાજસ્થાન સરકારમાં (Rajasthan Government) મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) આજે સાંજે પાંચ વાગે...
સુરત: (Surat) સુરત મનપાનું મુખ્યાલય છેલ્લા ઘણા વરસોથી કોટ વિસ્તારના સાંકડા રસ્તા પર કાર્યરત મનપાના મુખ્યાલયમાં (Corporation Office) જુદા જુદા વિભાગોના સમાવેશ...
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસમથકના (Police Station) પીઆઈ (PI) એચ.કે.હુમ્બલે દુમાલા વાઘપુરાના રહીશને માર મારી ધમકી (Threat) આપી હોવાના આક્ષેપ સાથે...
મુંબઈ: બોલિવૂડ એક્ટર (Bollywood Actor) શાહરૂખ ખાનનો (Shah rukh Khan Son) પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Aryan Khan Cruise Drugs case)...
બારડોલી: (Bardoli) પોંકનું (Ponk) વેચાણ શરૂ થઇ ગયું છે ત્યારે બારડોલીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને (Rain) કારણે જુવારના પાકને નુકસાન...
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) આજે ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢની (Pithoragadh) મુલાકાત પર છે. રાજનાથ સિંહે પિથોરાગઢમાં શહીદ સન્માન સમારોહની શરૂઆત કરી...
સુરત: દિવાળીના (Diwali) દિવસે આખોય દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે નવસારીના (Navsari) પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની લાડકી દીકરીનો...
સુરત: (Surat) શહેરના જાણીતા એડ્વોકેટ (Advocate) શ્રેયસ દેસાઇની ઓફિસની મુલાકાતે આવેલા ઇક્વિટી માર્કેટના (Equity market) એક્સપર્ટ (Expert) અને કે.આર.ચોક્સી સિક્યોરિટી (K R...
સુરત: (Surat) શહેરમાં થોડા સમયથી લોકો તથા વેપારીઓને (Traders) ખોટી ઓળખ આપી છુટા પૈસા અપવાના બહાને તેમના પૈસા (Money) લઈ નાસી જઈ...
કરતારપુર (Kartarpur Sahib) સાહિબમાં નમાજ અદા કરવા પાકિસ્તાન (Pakistan) પહોંચેલા પંજાબ (Punjab) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh sidhdhu) ફરી...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં (Hospital) બે જોડિયા બાળકીના (Twins Baby) જન્મ બાદ ઓછું વજન હોવાથી નવી સિવિલમાં રીફર કરાઈ હતી....
નવસારી: (Navsari) નવસારીમાં ગઈકાલે ધોળે દિવસે સિંધી કેમ્પ વિસ્તારમાં ૨૦ મહિલાઓએ (Women) ભેગી થઈ એકને પતાવી દીધો હતો. જેથી પોલીસે હાલ તમામ...
નવી દિલ્હી : (Delhi) કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા આજે નવી દિલ્હી ખાતે દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની (Top 10 Clean City)...
હાલોલ : શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડી ના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના...
રાજકોટ: ગુજરાતનાં ભાજપ (Gujarat BJP) પ્રમુખ સી.આર.પાટીલના (CR Patil) આગમન થયાની સાથે જ ભાજપનાં નેતાઓ વચ્ચે ચાલી રહેલો વિખવાદ નજરે ચડયો છે....
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.