કહેવત છે કે જયોતિષના રાંડે નહીં અને ડૉક્ટરના મરે નહીં પરંતુ આ કહેવત ખોટી એટલા માટે પડે છે કે જયોતિષ એક શાસ્ત્ર...
ગાંધીનગર : આખરે 6 દિવસ બાદ ગુજરાત (Gujarat) સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home minister Harsh sanghvi) જાહેરમાં હેડ ક્લાર્ક (Head clerk exam...
એક સમય હતો જયારે કાશ્મીરમાં તિરંગા લહેરાવાથી લોકો પણ ડરતા હતા અને કદાચ સરકાર પણ. પણ આ વખતે કાશ્મીરમાં દરેક સરકારી ઇમારત...
તાજેતરમાં ટી.વી. પત્રકાર વિનોદ દુઆના દુ:ખદ અવસાનથી ટી.વી. પત્રકારિતાના એક અનોખા પ્રકરણનો અંત આવ્યો છે. એમણે જીવનભર ખુમારીથી પત્રકારત્વ કર્યું. એવી ખુમારી...
પંખીઓનો કલરવ સવારને જગાડે છે. વસુંધરાને મહેકાવવા રોજ સવારે પારિજાત ખરે છે. ફૂલો ઝાકળથી પોતાનો ચહેરો સુંદર બનાવે છે. ઝાકળભીનાં ફૂલો આંખોને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (Bipin Rawat) અને તેમનાં વીરાંગના પત્ની મધુલિકાનું હેલિકોપ્ટર (Helicopter) તૂટી પડતાં અપઘાતી અવસાન થયું અને...
રાજકારણમાં મુખ્ય બે જ પક્ષ છે એક શાસક પક્ષ અને એક વિરોધ પક્ષ. વિરોધ પક્ષ હંમેશા શાસન કરતા પક્ષને સત્તા પરથી ઉખેડી...
મહાન સંત કબીરજી જ્યાં રહેતા હતા ત્યાં તેમના ચાહનારાઓ અને શિષ્યો હતા તેમ વિરોધીઓ અને દ્વેષીઓ પણ હતા.આ વિરોધીઓનું એક જ કામ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ ફૂટ્યું છે. શુક્રવારે રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 10 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન...
ભારતના રાજકીય ફલક પર કોંગ્રેસ પોતે માને છે તેના કરતાં પણ તેનું વજૂદ વધારે ઘસાઈ રહ્યું છે. આપણે શાસિત રાજ્યોની સંખ્યા અને...
નવસારી : (Navsar) નવસારીમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાથી તેના પાડોશીઓ પરેશાન છે. અવારનવાર કોઈકના કોઈક મુદ્દે આ...
નાગ પ્રદેશમાં સૈન્ય દ્વારા ૧૪ ભારતીયોને મારી નાંખવાની ઘટનાએ સશસ્ત્ર દળોની વિશિષ્ટ સત્તાના કાયદા – આફસ્પાને પાછો ખેંચી લેવાની માંગને ફરી સતેજ...
દુનિયાભરમાં બે વર્ષથી ચાલી રહેલો કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો માંડ ધીમો પડી રહ્યો હતો, ત્યાં કોરોનાવાયરસના નવા અને ખૂબ ચેપી કહેવાતા વેરિઅન્ટ ઓમિક્રોને...
આણંદ : બોરસદના નાપા તળપદ ગામે પખવાડિયા પહેલા ત્રાટકેલા તસ્કરોએ ખાનગી બેંકના એટીએમને નિશાન બનાવી તેમાંથી રૂ.3.18 લાખની રોકડની ચોરી કરી હતી....
નડિયાદ:મુંબઇના જોગેશ્વરીમાં રહેતા અને જોધપુર જઇ રહેલા વ્યક્તિના હાથમાંથી મોબાઇલ ચોરીને નડિયાદ રેલ્વે સ્ટેશને એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ મામલે...
સુરત: (Surat) શહેરમાં સતત વધતા ટ્રાફિકના (Traffic) લીધે શહેર પોલીસ (Police) અને મનપા (SMC) દ્વારા અનેક ઠેકાણે ડિવાઈડર (Divider) બંધ કરી દેવાયા...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે એક મકાનમાં રાત્રીના સમયે આવેલ ચાર અજાણ્યા ચોર લુંટારૂઓ દ્વારા મકાનની દિવાલમાં બાકોરૂં પાડી...
બ્રિટન : કોરોના (Corona)ની મહામારીની સંભવિત ત્રીજી લહેર આવી ગઈ છે અને સાથે જ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant )...
વડોદરા: એક ફોન કોલના સહારે શી ટીમ વૃદ્ધના વ્હારેના સૂત્ર સાથે સમા પોલીસ મથકની શી ટીમ દ્વારા શહેરમાં કોરોના કાળથી ફસાયેલા અને...
દાહોદ : દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં એક યુરિયા ખાતર ના ગોડાઉનમાંથી ખાતરના જથ્થાની ચોરી કરવા આઇસર ટેમ્પા સાથે આવેલા બે ચોર...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્માર્ટ સિટી બોર્ડ ની 25 મી બોર્ડ ઓફ ડાયરેકટર બેઠક મળી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમય...
વડોદરા,: શહેરની મોટાભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફાયર વિભાગની લોલમલોલ જોવા મળી રહી છે.શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભુવન હાજરીની સંખ્યામાં...
નવી દિલ્હી: ભૂટાન (Bhutan) સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (highest civilian honor) નાગદાગ પેલજી ખોર્લો એનાયત કરવાનો નિર્ણય...
હાલોલ/ગોધરા : પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ લાગવાની ઘટના બનવા...
ભરૂચ: મહિના પહેલા આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી ૩૭ કુટુંબના મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો....
વડોદરા: શહેરના પરિવાર ચાર રસ્તા નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ કેબલની...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનુંપેપર લીક થવાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પેપર લીક...
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના વિવિધ મોરચા જેવા કે યુવા મોરચા, લઘુમતી મોરચા, મહિલા મોરચા, અનુસુચિત જનજાતિ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, કિસાન...
રાજયમાં હજુયે આગામી ચાર દિવસ દરમ્યાન અતિ કાતિલ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વ્રારા ચેતવણી અપાઈ છે. જેના પગલે સૌરાષ્ટ્ર , કચ્છ તથા...
આણંદમાં યોજાયેલી નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ ખેતી વિશય પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની,...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે
વડોદરા: રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આગામી દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક થયા બાદ તુરંત જ વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના 15 મ્યુનિસિપલ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને નવનિર્મિત સાત મહાનગરપાલિકાઓમાં કાયમી અને અનુભવી કમિશનરોની નિમણૂંક કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં નવઘોષિત મનપાઓમાં ઇન્ચાર્જ કમિશનરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ત્યાં પૂર્ણકાલીન આઈએએસ અધિકારીઓ મૂકવાની વિચારણા ચાલી રહી છે. વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે સરકાર આ વખતે નિયમોમાં પણ આંશિક ફેરફાર કરી રહી છે.
આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ વહીવટી મોરચે મજબૂત કિલ્લાબંધી કરવા ઈચ્છે છે. પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય અને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી અનુકૂળ અધિકારીઓની પસંદગી માટે યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વડોદરા જેવા મહાનગરોમાં પણ નવા પદાધિકારીઓના આગમન સાથે નવા કમિશનરની વરણી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોના કમિશનરોની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. રાજકોટના કમિશનરની બદલીની વાતોએ આજે જોર પકડ્યું હતું, જેની અસર વડોદરાના વહીવટી માળખા પર પણ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
:- પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે આખરી નિર્ણય
પદાધિકારીઓની પસંદગી માટે મળેલી સેન્સ પ્રક્રિયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. જેવી આ નામોની જાહેરાત થશે, તેની ગણતરીની કલાકોમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના ઓર્ડર છૂટા કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફેરબદલથી રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.