૧૯૯૫ માં બોમ્બેનું નામ બદલી મુંબઇ રાખવામાં આવ્યું અને તેને પગલે ઇમારતો, શેરીઓ, બગીચાઓ, રેલવે સ્ટેશનોનાં નામ બદલવાનો શહેરમાં પવન ફૂંકાયો. આમ...
સુરત : યુએઈના દુબઈમાં (Dubai) રમાયેલી વલ્ડકપ ટી-20ની (T-20 World Cup) સેમિફાઈનલમાં (Semi Final) ઓસ્ટ્રેલિયાએ (Australia) મોટો સ્કોર ચેઈઝ કરી પાકિસ્તાનને (Pakistan)...
ઘણાં વર્ષો સુધી મને પાકિસ્તાનની મુલાકાત લઈ તેનો અભ્યાસ કરવાની અને તેનાં અખબારો માટે લખવાની તક મળી હતી. મારો ખાસ રસ બાંગ્લા...
ક્રિપ્ટોકરન્સી એ આજકાલ નાણા બજારના જાણકારો અને રોકાણકારોમાં ખૂબ ચર્ચાતો શબ્દ છે, જ્યારે દુનિયાના ઘણા બધા લોકો આ ક્રિપ્ટોકરન્સી શું છે, તે...
આણંદ : આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા રીઢા ગુનેગારને આણંદ સર્વેલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. આ તસ્કર...
દાહોદ : દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જમીન સંબંધી મામલે અદાવત રાખી ૬ જેટલા ઈસમોએ કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો...
કાલોલ : કારતક સુદ સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. આ વર્ષે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે ગુરુવારે...
દાહોદ : દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાં હોવાનું...
વડોદરા : રાજકોટ (Rajkot) મેયરે મુખ્ય રસ્તા પર માસ, મટન, મચ્છી કે આમલેટની લારી ઉભી નહીં રાખવા આદેશ આપ્યો હતો. જેના પગલે...
વડોદરા : વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનો અભિયાન મેયર કેયુર રોકડિયા એ શરૂ કર્યું છે. ત્યારે રખડતા ઢોર પકડાયા બાદ ઢોર મલિક...
વડોદરા: શહેરના આજવારોડ સ્થિત આવ વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરની મહિલા સંચાલકે અગાઉના બાકી લેવાના પૈસા માંગતા ઉધાર વિમલ લેનાર યુવકે બોલાચાલી...
વડોદરા ધીગી ધરાના મહાન સંત પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી...
વડોદરા/સાવલી, : સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેબલ કંપનીમાંથી તસ્કરો મશીનમાં લગાવેલ કોપર રોડ કાપી 1100 કિલો અને પાંચ બોબીનમાં ભરેલા 187...
વડોદરા: વડોદરાની ગોત્રી નવનાથ નગરસોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના 12 વર્ષિય બાળક પર એક સાથે 3 સુતળી બોમ્બ ફેંકાતા બાળકને ઈજાઓ પહોંચી હતી....
: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈમ્પ્રૂવમેન્ટ ઈન ટેક્નિકલ એજ્યુકેશ”(મેરીટ) સ્કિમ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મેરીટ...
તાજેતરમાં કચ્છમાં દિવાળી પછીના સ્નેહ મિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તુલા કરાઈ હતી. જેમાં ડ્રેગન ફ્રૂટ હોવાની જાહેરત ખુદ ભાજપની નેતાગીરી દ્વારા...
દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું છે. જેના પગલે અમદાવાદ મનપા તંત્ર સર્તક બન્યું છે, અને અમદાવાદમાં બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવા...
રાજય સરકારમાં મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી વગર બારોબાર ખાતાઓના વડા કે વિભાગોમાં તથા બોર્ડ – કોર્પોરેશનોમાં આઉટ સોર્સિગથી કે પછી કોન્ટ્રાકટ આધારિત વર્ગ...
વ્યારા: (Vyara) મહારાષ્ટ્રનાં બુરહાનપુરથી જાનૈયાઓને લઈને પરત સુરત પુરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી બસ (Luxury Bus) સોનગઢમાં માંડલ ટોલનાકાનાં બુથ (Tolnaka booth)...
નવસારી: (Navsari) નવસારી આજે લઘુત્તમ તાપમાન (Temperature) વધુ અડધો ડિગ્રી ગગડીને 14 ડિગ્રી નોંધાતા ગુરૂવાર સિઝનનો સૌથી ઠંડો (Cold) દિવસ નોંધાયો હતો....
મુંબઈ: મહારાષ્ટ્રમાં (Maharashtra) ડ્રગ્સ, (Drugs) ભ્રષ્ટાચાર (Corruption) અને ગુનેગારોને (Criminals) રક્ષણ આપવાના મુદ્દે બે રાજકારણીઓ (Politicians) વચ્ચેની લડાઈ (War) અટકતી જણાતી નથી....
સુરત: (Surat) સચિનના જીઆઇડીસીમાં (Sachin GIDC) બનેલી બળાત્કારની (Rape) ઘટનામાં આજે એટલેકે 11 નવેમ્બરના રોજ ચુકાદો (Judgment) આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ...
છેલ્લાં છ દિવસથી ચેન્નાઈમાં (Chennai) ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે, જેના લીધે ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. દરમિયાન આજે હવામાન...
ચેન્નાઈ: બંગાળની ખાડી (Bangal Bay) પરનું દબાણ આજે (ગુરૂવારે) સાંજે ઉત્તર તમિલનાડુ (Tamilnadu) અને દક્ષિણ આંધ્રપ્રદેશ (Andhrapradesh) વચ્ચેના દરિયાકાંઠાને ઓળંગી જશે અને 45...
સુરત: (Surat) અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Parlepoint Flyover Bridge) નીચે તૈયાર કરાયેલા...
સુરત: (Surat) સુરત શહેરમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, પાંડેસરા, વરાછા અને કતારગામ બાદ હવે સલાબતપુરામાં પણ બળાત્કારની...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Tailor) આજે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું...
સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Natu Bhai Tailor) બુધવારે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં...
સુરત: ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ (Go First- Go Air)આજથી સુરત એરપોર્ટથી (Surat Airport) દિલ્હી (Delhi), કોલકાતા (Calcutta) અને બેંગ્લોરની (Bangalore )...
ટીમ ઈન્ડિયા ભલે T20 વર્લ્ડ કપ 2021ની (World Cup) સેમીફાઈનલમાં (Semi Final) ન પહોંચી શકી હોય, પરંતુ બુધવારે ઈંગ્લેન્ડ (England) અને ન્યુઝીલેન્ડ...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.