સુરત: (Surat) કોરોનાકાળમાંથી ધીમે ધીમે બહાર રહેલા સુરત મનપાના (Corporation) તંત્રવાહકોએ હવે લોકોની સુવિધા માટેનાં કામોમાં વેગ આવે તેવાં આયોજનો ઝડપભેર હાથ...
નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે (Central Government) કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને...
તિરુવનંતપુરમ: દેશના પ્રથમ કોરોના દર્દી (First covid patient)ને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે. દેશનો પહેલો કોવિડ પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. મેડિકલની...
નવી દિલ્હી: (Delhi) દેશમાં કોરોના (Corona)રોગચાળાની બીજી તરંગ (Second wave)ની ગતિ અટકતી જણાય છે. ત્યારે કોરોનની ત્રીજી તરંગ (Third wave)ના ડર વચ્ચે ઘણા...
લેહ : ભારત (India) અને ચીન (China) વચ્ચે એલઓસી (LAC) પર ચાલી રહેલા તનાવ વચ્ચે બનેલા એક નવા ઘટનાક્રમમાં ચીની સૈનિકો (Chinese...
ખેરગામ તાલુકાનાં કેટલાંય ગામો આજે શિક્ષણ પ્રત્યે જાગૃત થયાં છે. એવું જ એક ગામ છે કાકડવેરી. સરકારની વસતી ગણતરી પ્રમાણે કુલ જન...
બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ...
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian cricket) અને 1983 ની વિશ્વ વિજેતા ટીમ (World cup winner team India)નો ભાગ એવા યશપાલ શર્મા (Yashpal...
બ્રાઝિલની સરકારે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન ખરીદવા માટે જે સોદો કર્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપની તપાસ બ્રાઝિલમાં ચાલી રહી છે. ૨૦૨૦...
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોનાએ 2020 ના માર્ચ મહિનાથી શરૂઆત કરેલી અને અનેકને રોગના ભોગ બનાવ્યા હતા. કોરોના એટલો ક્રૂર બન્યો કે રોજ...
આઇ.આઇ.ટી. સહિત દેશની આઠ સંસ્થાઓએ સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળમાંથી 16 જેટલા પાણીનાં નમૂનાઓ લીધા તેમાંથી 5 જેટલા નમૂના પોઝીટિવ એટલે...
દરેક માનવીની ઇચ્છાઓનો કોઇ અંત નથી. જન્મથી મૃત્યુ સુધી દરેક ક્ષેત્રમાં પ્રવેશેલા મોટા ભાગના માનવી, તેના ક્ષેત્રમાં સફળ થવા ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા...
૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ...
અભિનયકળાના યુગનો મહાન સિતારો દિલીપકુમારનું નિધન અદાકારીઓના આશિકી માટે આંચકા સમાન છે. ફળના એક નાના વેપારીનો દીકરો મામૂલી કેન્ટીનના મેનેજરમાંથી અભિનયનો બેતાજ...
એક શેઠજી હતા. સર્વ સુખ સંપન્ન હતા.શેઠાણી ભગવાનના પરમ ભક્ત હતા આમ તો શેઠ પણ ભક્તિ કરતા પણ જેવું તેમની સાથે કૈંક...
અક્ષરથી અક્ષર મળે તો એનાથી જ શબ્દ બને, એ બધા જ છે. પણ અઢી અક્ષરના અમુક શબ્દોની અડફટમાં આવ્યા તો, ક્યાં તો...
કેન્દ્રિય મંત્રીમંડળમાં થયેલા નવા ફેરફાર મુજબ શ્રી રમેશ પોખરીયાલના સ્થાને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આવ્યા છે. છેલ્લાં વર્ષોમાં કદાચ સૌથી વધુ બદલાવ શિક્ષણ...
માણસ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ઘણુ જિજ્ઞાસુ પ્રાણી હોવાનું કહેવાય છે અને તે જ્યાં રહે છે તે પૃથ્વી પરના મહાકાય અને હિંસક...
આણંદ: દેશમાં ગાંજાની હેરાફેરી વધી છે.યુવાનોમાં સિગરેટ ની જેમ ગાંજાનો શોખ વળગ્યો છે.નશાના આ વ્યાપારમાં ટેરર ફંડીગની ગતિવિધિ વધી હોઈ આણંદ સહિત...
નડિયાદ: નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ એક બંધ કોમ્પ્લેક્ષમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોઈ આ વિસ્તારમાં રહેતાં રહીશો ત્રાહિમામ...
સાવલી: સાવલી ખાતે જાવલાં રોડ પર આવેલ શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે અષાઢી બીજ રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં ધારાસભ્ય...
શહેરા: શહેરા નગરમા પસાર થતા ધમધમતા હાઇવે માર્ગ ને અડીને આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસે રાત્રિ દરમિયાન ઉભા રહેલા બે ડમ્પર વાહનો માથી ...
વડોદરા: કોરોના મહામારીને પગલે અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રાને શરતી મંજૂરી મળતા કારફ્યુ વચ્ચે સુમસામ રસ્તાઓ પર ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને...
સુરત : ડોમિનિકન (Dominican) દેશના વિઝા (Visa) અપાવવાના બહાને અસંખ્ય લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર મોટા વરાછાના યુવકને એટીએસ (ATS)...
વડોદરા: આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી.માણસ ભૂલી જાય પણ કુદરત કદી પણ ભૂલથી નથી.ત્યારે આજે સવારથી જ મેઘરાજા...
વડોદરા: મકરપુરા જીઆઈડીસીમાં આવેલી મૂન લાઈટ ઈલેક્ટ્રીક્સ નામની કંપનીમાં આઠ મહિના પૂર્વે થયેલ કોપરની ચોરીનો ભેદ ઉકેલવામાં માંજલપુર પોલીસ મથકની સર્વેલન્સની ટિમને...
વડોદરા: જિલ્લા એસ.ઓ.જી પી.આઇ.એ એ દેસાઇનાં પત્ની ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસને દહેજના અટાલી ગામના અવાવરું મકાનમાંથી હાડકાં મળી આવ્યા છે. એફ.એસ.એલ.ના...
વડોદરા: પોલીસે પ્રજાની રક્ષક નહીં પણ ભક્ષક છે એવું સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે .શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાનના વેપારીને...
વડોદરા: દેશમાં વધી રહેલ દાળ, કઠોળના ભાવો નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે બીજી જુલાઈ,૨૦૨૧ ના જાહેરનામાથી દાળ, કઠોળ સંગ્રહ કરવા માટે...
હવામાનમાં પલટા (Climate change)ને લીધે પૃથ્વી પરનું હવામાન (Earth atmosphere) ઝડપથી બદલાઈ રહ્યું છે. જેના કારણે હિમનદી (Glacier)ઓ ઓગળી રહી છે અને ઘણા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: (Surat) કોરોનાકાળમાંથી ધીમે ધીમે બહાર રહેલા સુરત મનપાના (Corporation) તંત્રવાહકોએ હવે લોકોની સુવિધા માટેનાં કામોમાં વેગ આવે તેવાં આયોજનો ઝડપભેર હાથ ધર્યાં છે. સાથે સાથે શહેરના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાનાં (Primary Facilities) કામો ઝડપભેર હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત સચિન અને કનકપુર-કનસાડ નગરપાલિકા વિસ્તાર માટે 34 કરોડની પાણી યોજનાના ડીપીઆર તૈયાર કરાયાં છે. જો કે, હવે તેમાં પણ પાલી અને પારડી-કણદે બે ગામનો ઉમેરો કરી રિવાઇઝ ડીપીઆર બનાવવામાં આવી રહ્યાં છે. આ પ્લાન બની જતાં ઉધના ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારો એટલે કે સચિન-કનકપુર ઝોનમાં પાણીની સુવિધાનાં કામો હાથ ધરી શકાશે.

આ ઉપરાંત વરાછા ઝોન-બી(સરથાણા) અને લિંબાયત તેમજ રાંદેર ઝોનમાં સમાવિષ્ટ સણીયા-હેમાદ, પાસોદરા, કુંભારિયા, સારોલી, કુડસદ, કઠોદરા અને અસારમા ગામોનાં પાણી નેટવર્ક માટે 100 કરોડના ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારોમાં હજુ પાણી પૂરવઠા બોર્ડની જૂની વ્યવસ્થાથી જ પાણી મળી રહ્યું હોવાથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. દરમિયાન એવું પણ નક્કી કરાયું છે કે, સુડામાંથી જે ગામો સુરત મનપામાં આવ્યાં છે તે 15 ગામો સ્યાદલા, સેગવા, ગોથાણ, વસવારી, ઉમરા, અબ્રામા, ભાદા, વેલંજા, લસકાણા, કઠોર, ભરથાણા-કોસાડ, ભાટપોર, ઇચ્છાપોર, ભાઠા, વાલક અને ભેંસાણમાં સુડા દ્વારા પાણી નેટવર્ક બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
આથી હવે તે ગામોમાં સુડાના માધ્યમથી જ કામો કરી દેવાશે. થોડા દિવસો પહેલાં કઠોરમાં ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળતાં છ લોકોનાં મોત પણ થયાં હતાં. આથી હવે વહેલામાં વહેલી તકે આ વિસ્તારોમાં મનપાના પાણી નેટવર્ક બનાવી દેવામાં આવે તેવી તૈયારીઓ થઇ રહી છે.

આગામી સમયમાં સુરતને મળશે આ ત્રણ મહત્વના બ્રિજ
સુરત : એક સમયે માત્ર ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની આજે અનેક ક્ષેત્રે વૈશ્વિક ઓળખ બની ચૂકી છે. તેમાં પણ સુરત બ્રિજ સિટી તરીકે વધુ ખ્યાતિ પામી ચૂકયું છે. રવિવારે પાલ-ઉમરા બ્રિજ રૂપે 115 બ્રિજ ખુલ્લો મૂકાયો હતો, ત્યારે મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતની ટ્રાફિક સમસ્યાને કાબુમાં રાખવા માટે બ્રિજ મહત્વના પુરવાર થયા છે.
શહેરમાં વધુમાં વધુ બ્રિજનું આયોજન કરીને દુંરદેશીનો પરિચય મનપાના તંત્રવાહકો દ્વારા અપાયો છે. હાલમાં ચાલી રહેલા ત્રણ બ્રિજ પ્રોજેકટ પણ અતિ મહત્વના છે. જેમાં રિંગરોડ અને સહારા દરવાજા ખાતે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મહત્વના એવા સહારા દરવાજા જંકશન, મોટા વરાછા અને નાના વરાછા જંકશનને જોડતો તાપી નદી પરનો બ્રિજ અને ફલાય ઓવર બ્રિજ તેમજ વેડ-વરીયાવ બ્રિજ પણ ડીસેમ્બરમાં ખુલ્લા મુકી શકાય તે રીતે કામ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે, વેડ-વરીયાવ બ્રિજના કારણે વેડરોડ પરથી વરીયાવ જવા માટે લેવો પડતો સાત-આઠ કિ.મી.નો ચકરાવો ઘટી જશે તેમજ રાંદેર અને કતારગામ ઝોન વચ્ચે વધુ એક કનેક્ટિવિટી મળશે. જ્યારે મોટા વરાછા અને નાના વરાછા વચ્ચે પણ વધુ એક કનેક્ટિવિટી મળી જશે.