આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી...
કીડનીના દર્દથી પિતાની વેદનાથી વાકેફ એવા સુરતી મોઢ વણિક સમાજના અથક સેવાધારી નિલેશભાઇ માંડલેવાલા સાહેબે જીવન માનવસેવા માટે સમર્પિત કરી દીધું છે....
આપણા મહાન દેશ ભારતમાં, કુદરતી સ્રોતો, આપણને કેમ ઓછાં પડે છે? પાણી, વીજળી, અનાજ વગેરેની આપણને કેમ અછત વર્તાય છે? પહેરવાનાં કપડાં,...
હમણાં ગુજરાત સરકારે કોરોનાને કારણે ગુજરાત રાજ્યમાં જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં તેમાં થોડી છૂટછાટોની જાહેરાત કરી છે, જેથી પ્રજા થોડી ઘણી...
પોતાના મત ક્ષેત્ર વારાણસી (Varanasi) પહોંચેલા પીએમ મોદી (PM Modi)એ ગુરુવારે 1500 કરોડના પ્રોજેક્ટ્સ (Projects) નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે પોતાના...
સુરત જેવા આધુનિક સગવડો ધરાવતા શહેરોમાં 2/3 ઈંચ વરસાદ એકધારો પડે એટલે રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણીનો ભરાવો થાય છે.જેના કારણે લોકોને અને...
સંદેહ અને વિશ્વાસ વચ્ચે કાયમી દુશ્મનાવટ.આમ તો સંદેહ અને વિશ્વાસ જુદા જુદા ગામમાં રહે, કારણ જ્યાં સંદેહ હોય ત્યાં વિશ્વાસ શક્ય નથી...
અન્નનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં ઘણું છે, જેનું પ્રતિબિંબ આપણી ભાષાના વિવિધ રૂઢિપ્રયોગ અને કહેવતોમાં જોઈ શકાય છે. અન્નને લગતી તમામ કહેવતોમાં અન્નનું...
૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થશે અને તે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવશે એવું સાર્વત્રિક અનુમાન હતું અને એવું અનુમાન કરનારાઓમાં...
દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ કોરોના વિશ્વનો પીછો છોડતો નથી. એકપણ દિવસ એવો ગયો નથી કે વિશ્વમાં...
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ (test series) શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) માટે માઠા સમાચારો આવ્યા છે. ભારતીય...
નડિયાદ: નડિયાદ શહેરને કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ તેની સફાઇ પરત્વે તંત્રની બેદરકારી જોખમી સાબિત થઇ શકે છે. નિયમિત રીતે...
જમ્મુ: બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ જમ્મુ-કાશ્મીરના આર્નીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બૉર્ડર (IBC) નજીક ઊડતી વસ્તુ (flying object) જોવા મળતા તેના પર ગોળીબાર...
નડિયાદ: ઠાસરા પોલીસે બાતમીના આધારે ખડગોધરાથી વિદેશી દારૂ લઇને જૂનાગઢ તરફ જઇ રહેલી બે કારને ઝડપી લઇ, જૂનાગઢના ત્રણ શખ્સોની અટક કરી...
સંતરામપુર: સંતરામપુર તાલુકામાં ગત તા.13મી રોજ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ચીંચાણી તલાવ ફળીયામાં રહેતી યુવતી સુરેખાબેન ગુલાબ કટારા (ઊ.વ.24)ની...
ગોધરા: મોરવા હડફ ના કેલોદ ગામ ની ગ્રામ પંચાયત કચેરી 3 વર્ષથી જર્જરિત હાલતમા છે. કચેરીના છતમાથી અવાર નવાર પોપડા પણ ખરી ...
વડોદરા: ખોડિયારનગર પાસે જવેલર્સની દુકાનમાં માલિકની આંખમાં મરચાનો પાવડર નાખીને ત્રણ સેકન્ડમાં ત્રણ સોનાની ચેન લૂંટીને બાઈક પર લૂંટારૂઓ નાસી છૂટતા સનસનાટી...
વડોદરા: રાજયના િશક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઓછું થતાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે મુજબ આજથી શાળા...
દાહોદ: ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવહનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે બુધવારે...
સુરત: રિંગ રોડ સ્થિત કાપડ માર્કેટ (Textile market)માં 140 જેટલી કાપડ માર્કેટોની 65 હજારથી વધુ દુકાનોમાં પાણીનું કનેક્શન (Water connection) નહીં હોવા...
વડોદરા: આમ તો માનવ શરીરની રચના એ ભગવાન નો વિષય છે પરંતુ ધરતી પર દેવદૂત જેવા તબીબો જેમને પ્લાસ્ટિક સર્જન તરીકે ઓળખવામાં...
વડોદરા: અમદાવાદથી અંકલેશ્વર અને મુન્દ્રાથી મહેસાણાના હાઈવે પર ટ્રકચાલકોને તિક્ષ્ણ છરાથી બાનમાં લઈને લાખોની લૂંટ ચલાવતી કુખ્યાત સિંધિ ગેંગના ત્રિપૂટીને પીસીબીના સ્ટાફે...
હાલોલ: યાત્રાધામ પાવાગઢ ડુંગરપર આવેલ રોપ વે ની ટિકિટનાં દરોમાં મંગળવારના રોજ થી તોતિંગ વધારો કરાતા પાવાગઢ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોની યાત્રા...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં રસી મુકાવા આવેલા લોકોને ફોગટનો ફેરો પડ્યો હતો. શહેરમાં બુધવારે મમતા દિવસ નિમિત્તે રસીકરણ બંધ રાખવામાં આવ્યું...
હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ (England tour) પર ગયેલા 23 ભારતીય ક્રિકેટરો (Team India)માંથી એક કોવિડ -19 પોઝિટિવ (Covid positive) હોવાનું જાણવા મળ્યું છે...
વડોદરા: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય નવગ્રહોમાં રાજા જે સૂર્ય એ આત્મા, તેજ, ઊર્જા, શક્તિ,આરોગ્ય, આત્મવિશ્વાસનાે કારક અને જીવનની અનેક મહત્વ પૂર્ણ વસ્તુઓના કારક...
સુરત: દુનિયાના તમામ દેશોને હંફાવી રહેલા કોરોના (Corona)ની ચપેટમાંથી અનેક દેશો બહાર આવી ગયા છે અને વેપાર ઉદ્યોગ (Industry)માં પણ સારો માહોલ...
અજગરી ટ્રાફિકજમણા ભરડાને લઈ 4 વર્ષ પહેલાં જ મુંબઈ-દિલ્હી અને અમદાવાદની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઇવે નં.48 પર નર્મદા નદી ઉપરથી પસાર થવું...
સુરતમાં જેલમાંથી છૂટેલા બુટલેગરે ફટાકડા ફોડી કાઢેલા સરઘસની સ્યાહી હજુ સુકાઇ નથી. ત્યારે વ્યારામાં પણ બુટલેગરનો ટોળા વચ્ચે કેક કાપતો વાયરલ થયેલા...
વાલોડ તાલુકાના અંબાચ ગામે પાંચ વર્ષિય કદાવર દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ દીપડાએ સાત જેટલાં મરઘાઓનું મારણ કર્યું...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી દેશે. આ યુવાનો ક્યાં તો કોલેજના ભણતા વિદ્યાર્થીઓ હોય છે અથવા તો ત્રીસથી ચાલીસ વર્ષના યુવાનો હોય છે. પહેલાં કરતાં આજનું આપણું જીવનધોરણ ઘણું ઊંચું છે. શિક્ષણની સાથે આર્થિક રીતે પણ લોકોની સ્થિતિ સારી છે. તો પણ યુવાનો આવા ચારિત્ર્યહીન કેમ બને છે? આપણા દેશમાં નશાબંધીનો કાયદો છે. તો પણ યુવાનોને કોઈ જ ડર નથી. માટે કોઈક તો ખામી છે.
જો આપણું યુવાધન પોતાની શક્તિ આમ જ વેડફી દેશે તો કુટુંબ, સમાજ કે દેશનો વિકાસ કઈ રીતે થશે? ચરસનું વ્યસન કોલેજના વિદ્યાર્થીઓમાં વધુ છે. શરાબ પીતા યુવાનોના ઘરના માણસો અજાણ હોઈ શકે ખરા? આના માટે કુટુંબના માણસો, શિક્ષકો, સમાજ અને કાયદા વ્યવસ્થા જવાબદાર હોય તેવું લાગતું નથી. વ્યસની યુવાનો પોતાની બુદ્ધિ અને શક્તિનો દુરુપયોગ કરે છે અને સમાજને હાનિ પહોંચાડે છે. આ બાબતમાં શિક્ષણ સંસ્થાઓએ, સમાજે અને કાયદાકીય વ્યવસ્થાએ નક્કર પગલાં ભરવાં જોઈએ. સુરત – રુબેન બી. શાહ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.