ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું....
surat : છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ( man darvaja ) ટેનામેન્ટના રહીશો આવાસો છોડી રહ્યા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંનાં 320...
એક તરફ કોરોના તો બીજી તરફ રમત-ગમતનો દોર ચાલી રહ્યો છે, ત્યારે કોપા અમેરિકા (Copa America) 2021ની ફાઇનલમાં બ્રાઝિલ (Brasil)ને હરાવીને મેસ્સી...
ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ( TWITTER) વચ્ચે ચાલી રહેલી ઝગડો હવે સમાપ્ત થશે. ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો (...
જાપાનમાં હાલ ટોક્યો ઓલમ્પિક યોજાવા જઈ રહી છે ત્યારે ટોક્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાતા હવે ચિંતા ઉભી થઇ છે,હાલ જાપાનની રાજધાની...
પેસિફિક મહાસાગર (Pacific ocean)માં સંશોધન કાર્ય કરી રહેલા એક સંશોધક જૂથને ગ્લાસ ઓકટોપસ (Glass octopus) તરીકે ઓળખાતો એક દુર્લભ પ્રકારનો ઓકટોપસ જોવા...
જમ્મુ: એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર ((Jammu Kashmir) હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત (National anthem) માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો...
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ હિલ સ્ટેશનો (Hill station) તથા અન્ય પર્યટન સ્થળોએ કોવિડ (Covid-19) અનુરૂપ વર્તણૂકની સરેઆમ થઇ...
સુરત શહેર (Bridge city Surat)માં તાપી નદી (Holi river tapi) પરનો વધુ એક પાલ-ઉમરા બ્રિજ (Pal-umra bridge)નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM...
સુરત જિલ્લામાં બિલાડીના ટોપની જેમ બાયો ડીઝલના પંપો હાલમાં ધમધમી રહ્યા છે. જેમાં કામરેજના ઈનચાર્જ મામલતદાર એન.સી.ભાવસાર દ્રારા બાયો ડીઝલના પંપ ચલાવતા...
બારડોલી પાલિકામાં ગેરકાયદે બાંધકામ બાદ મોટા પાયે કચરા કૌભાંડ થયાની શંકા બારડોલી નગરપાલિકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર મામલે હવે શાસકોએ પણ અધિકારીઓ...
સાયણની ડ્રેનેજ ખાડી પૂરી માર્કેટ બનાવવા સામે કાર્યવાહી કરવા બાબતે સોસાયટીના રહીશોએ ભેગા મળી ઠરાવ કર્યો હતો. ગત 8 તારીખે સુરત કલેક્ટરને...
કોરોના સંક્રમણ ઓછું થતાં ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે 2021ની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200થી વધુ પ્રિ-લિટીગેશનના કેસ નિકાલ...
ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ નવા આકાર સાથે તૈયાર થઇ જતા આગામી અષાઢી બીજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે...
ભરૂચના ભોલાવમાં આવેલી પ્રાર્થના વિદ્યાલય દ્વારા 12 જેટલાં વૃક્ષોને વગર પરવાનગીએ કાપી નાંખવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ વૃક્ષો નચીકેત એકેડમીના કેમ્પસનાં...
માંડવીના પુના ગામના પાટિયા નજીક બાઈકસવાર ત્રણ યુવાનો બે કાર સાથે રોંગ સાઈડે ભટકાતાં શરીર તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર...
તિલકવાડાના માંગુ ગામે રહેતા 70 વર્ષના ખેડૂત શના નાના બારિયા પાસેથી ગામના એક શખ્સે તેના સંબંધીને રૂપિયા અપાવ્યા હતા. કોરોનામાં ધંધો ઠપ્પ...
સુરત: મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે ખાતે મહારાષ્ટ્ર સંગઠીત ગુન્હેગારી નિયંત્રણ અધિનીયમ (મકોકા)ના ગુનામાં ચાર વર્ષથી વોન્ડેટ (Wanted) શીવાને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime...
સુરત: સુરત (SURAT) અને ઉધના (UDHNA) રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન (WORLD CLASS RAILWAY STATION)ની અટકેલી કામગીરીને આગળ વધારવા માટે આજરોજ...
વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી (World no one) ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી (Ashleigh barty)એ શનિવારે ઇતિહાસ (Make history) રચ્યો હતો. તેણે ફાઈનલ (Final)માં ચેક રિપબ્લિકની...
ગાંધીનગર: (Gandhinagar) બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત (Gujarat) તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમિયાન ભારે...
આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi police) આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ (biggest drugs syndicate) જાહેર કરી છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે...
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર...
વાપી: (Vapi) વલસાડ (Valsad) જિલ્લાના ધરતીપુત્રો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે મેઘરાજાની (Rain) પુન: પધરામણી શુક્રવારે રાતથી થઈ ગઈ છે....
નવી દિલ્હી : ભારતે વિઝા ધોરણો (Indian visa policy)નું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષ માટે ન્યુઝીલેન્ડ (new zealand)ના પ્રખ્યાત યુટ્યુબર (Famous you tuber)...
દમણ, સેલવાસ: (Daman) સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાને જોતા પ્રદેશનાં હરવા ફરવાના સ્થળોની સાથે સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્ષ, જીમ, સ્વિમિંગ...
જમ્મુ-કાશ્મીર (J & K)ના અનંતનાગ (Anantnag) જિલ્લાના કવારીગામ વિસ્તારમાં સુરક્ષાદળો (Indian army) સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી (Terrorist)ઓ માર્યા ગયા છે. પોલીસ (Police) અને...
ઉત્તર પ્રદેશ (UP)માં 476 ક્ષેત્ર પંચાયત પ્રમુખ (Block pramukh)ની જગ્યાઓ માટે મતદાન (Election) કર્યા બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે બપોરે ત્રણ...
મોસ્કો: રશિયા (Russia)ના એક અગ્રણી આરોગ્ય નિષ્ણાત (Health expert) અને અધિકારીએ લોકોને જણાવ્યું છે કે કોવિડ-19 સામેની રસી લીધા પછી ત્રણ દિવસ...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ રવિવારે ઉત્તર પ્રદેશની નવી જનસંખ્યા નીતિ (New Population Policy)ના મુસદ્દાનું વિમોચન કર્યું. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશની વધતી જનસંખ્યા વિકાસ (Development)ના માર્ગમાં સૌથી મોટી અડચણ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જે નવી જનસંખ્યા નીતિ લઈને આવી છે તેની સાથે સમાજના દરેક વર્ગે જોડાવું પડશે. યોગીએ લોકોને અપીલ કરી કે જનસંખ્યા નિયંત્રણ માટે જાગૃતતા જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેનાથી સમાજમાં ખુશાલી આવશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જનસંખ્યા નિયંત્રણ પર છેલ્લા ચાર દશકથી ચર્ચા થઈ રહી હતી. દેશની ગરીબીનું એક મુખ્ય કારણ વસ્તી પણ છે. તેમણે કહ્યું કે જે પણ જનસંખ્યા નીતિ સરકાર લઈને આવી છે તેમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બે બાળકોની વચ્ચે અંતર ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, બે બાળકોના જન્મમાં અંતર ન હોવાના કારણે કુપોષણનો ખતરો પણ વધી જાય છે.
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે ‘વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાઓનું મૂળ છે. સમુન્નત સમાજની સ્થાપના માટે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ ‘વિશ્વ જનસંખ્યા દિવસ’ પર વધતી જતી જનસંખ્યા સાથે વધતી જતી સમસ્યાઓ પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાનું પ્રણ લે.

વિકાસમાં વિઘ્ન બને છે વધતી જતી જનસંખ્યા
સીએમ યોગીએ કહ્યું કે ગત 4 દાયકાથી જનસંખ્યા નિયંત્રણ પર ચર્ચા થઇ રહી છે. વધતી જતી જનસંખ્યા ક્યાંક ને ક્યાંક વિકાસમાં વિઘ્ન છે. વધુ જનસંખ્યાથી ગરીબી પણ વધે છે. જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરતાં મને ખુશી થઇ રહી છે. આ નીતિમાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું કે મને વિશ્વાસ છે કે જનસંખ્યા નીતિના ડ્રાફ્ટને આગળ તમામ વિભાગોને સમન્વય અને સહયોગથી લાગૂ કરવામાં આવશે.
દરેક વર્ગ સુધી પહોંચી રહ્યો છે લાભ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2014 માં કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર બન્યા બદ દરેક વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છે. અમે પણ તેના પર કામ કરી રહ્યા છીએ.
વધતી જતી જનસંખ્યા અસમાનતાનું મૂળ કારણ
સીએમ યોગી આદિત્યાનાથે ટ્વીટ કરીને કહ્યું કે ‘વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાનોનું મૂળ છે. સમુન્ન્ત સમાજની સ્થાપના માટે જનસંખ્યા નિયંત્રણ પ્રાથમિક શરત છે. આવો આ ‘વિશ્વ જનસંખ્યા દિવસ’ પર વધતી જતી જનસંખ્યાથી વધતી જતી સમસ્યાઓના પ્રત્યે સ્વયં અને સમાજને જાગૃત કરવાનું પ્રણ લઇએ.

લગ્નના સંબંધમાં કાયદો લાવવાની સાથે સાથે આસામ સરકાર સ્વદેશી આસ્થા અને સંસ્કૃતિ વિભાગ પણ બનાવશે. જેનું ફોકસ તે વિસ્તારોમાં હશે, જ્યાં મુસ્લિમ અપ્રવાસીઓની વસ્તી ઝડપથી વધી રહી છે. હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે આ વિભાગ થકી તમામ આસ્થાઓમાં વિશ્વાસ રાખતા લોકોને ફાયદો થશે.
તેઓએ કહ્યું- અમારી આદિવાસી જનતાની પોતાની ભાષા અને માન્યતાઓ છે. પરંતુ, અત્યાર સુધીની સરકારમાં તેમની સંસ્કૃતિને બચાવવા માટે ફાયનાન્સિયલ મદદ નથી કરાઈ. અમે તેમની સંસ્કૃતિને બચાવવા માટે તેઓને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે તે અંતર્ગત બોડો, ટી ટ્રાઈબ, મોરન, મોટોક, રાભા અને મિશન સમુદાયની ઓળખ કરી છે.