સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો...
વસ્તી નિયંત્રણ (Population control) અંગે ઉત્તર પ્રદેશ સરકાર (UP Govt)ની નવી નીતિ (Policy)ની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર (Cnetral govt)તેના પર કાયદો લાવવાની...
બ્રિટિશ અબજપતિ સર રિચાર્ડ બ્રેન્સને ( richard brense) વિશ્વની પ્રથમ ખાનગી અવકાશયાત્રા ( Leisure travel) સફળ રીતે કરી બતાવીને એક ઇતિહાસ સર્જી...
સંપત્તિનો સંગ્રહ અને સંપત્તિને વધારતા રહેવું એ આપણા જીવનની સૌથી મોટી ગતિવિધિઓમાંથી એક છે. આપણો મોટાભાગનો સમય અને પ્રયાસો આ ગતિવિધિમાં જ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામે સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે 66 લાખ ચોરસ ફુટમાં 2600...
સુરત: (Surat) સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની છ મુખ્ય રથયાત્રાઓ (Rathyatra) અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud...
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....
we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી...
માતા, પિતા, પછી જો કોઈ મીઠો, મધુરો સંબંધ હોય તો તે મૈત્રી છે. કાકા-કાકી, મામા-મામી, ભાઈ-બહેન વગેરે સંબંધો સગાઈના સંબંધો છે. તે...
ઉત્સવપ્રિય રાષ્ટ્રના વર્ષ દરમ્યાન યોજાતા અનેક ધાર્મિક, રાષ્ટ્રીય અને લોક ઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા મહોત્સવ માત્ર દેશમાં જ નહિ વિશ્વ વિખ્યાત અને લોકપ્રિય...
મનની ચંચળતાને ટાળવાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ આપણને સંયમના પાઠ દૃઢાવી રહ્યા છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી કેટલા સમય ટકે?...
પોતાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી, પરિણામે નાનીનાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી મનથી...
લોકમાન્ય ગંગાધર તિલક એક આદર્શ પિતા પણ હતા. તેમનાં સંતાનોમાં કોઇ દુર્ગુણો ન પ્રવેશે તેની એ ખૂબ કાળજી રાખતા હતા. એક દિવસ...
SURAT : સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે. સુરત મેટ્રોના પ્રથમ ફેઈઝ કે જે સરથાણા-ડ્રીમ સિટી છે. જેમાં...
‘સત્યમ વદ’, ‘ધર્મ ચર’ જેવી આજ્ઞાઓ ઋષિઓએ આપેલી છે તેને સ્વસ્થ જીવન સાથે સંબંધ છે. માણસ જાણ્યે અજાણ્યે ખોટું કામ કરે કે...
સુરતના પ્રત્યેક તંત્રના વડાએ ‘નગરચર્યા’કરવા જેવી છે! તેમાં સ્વચ્છતા તંત્રે ખાસ ધ્યાન આપવાની આવશ્યક્તા છે. ‘ડોર ટુ ડોર’કચરો લેવા ગાડી આવે જ...
માનવજાતનો ઉપકારક જીવ સાપને જોતાં જ આપણને બીક લાગે છે, પણ નવાઈની વાત એ છે કે 95% જેટલા સાપ ઝેરી હોતા જ...
જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ગંગાનગર ગામમાં કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં નિયમિત પૂજા, આરતી તથા જ્યજ્યકાર...
સુરત: વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસીડી ડ્યૂટી ( duty) લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે સુરતના વણાટ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી...
27/6ના રોજ પાકિસ્તાન સ્થિત કોઇક આતંકી સંગઠને પાકિસ્તાન બોર્ડરથી 14 કિ.મી. દૂર જમ્મુમાં આવેલા ભારતીય એરફોર્સ મથક ઉપર ડ્રોન વિમાન દ્વારા આતંકી...
એક વખત રવીન્દ્રનાથ ટાગોર યુરોપના પ્રવાસે ગયા હતા. ત્યાં એમને કોઈકે પૂછ્યું કે તમારે ત્યાં ગાંધીની બહુ બોલબાલા છે? આ ત્યારની વાત...
દેશ અને દુનિયાની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વધતી જતી વસ્તી છે. જો આજ પ્રકારે વસ્તી વધતી જશે તો...
surat : શહેરમાં છ જેટલા ખાનગી રેલવે કાઉન્ટર શહેરમાં રેલવેની ટાઉટગીરી કરનારને જ સોંપી દેવાયા છે. કાગળ પર ખાનગી રેલવે ટિકીટ ઘરમાં...
રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન પોલીસના જવાનો ખડેપગે રહી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવ્યું ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી...
નડિયાદ: નડિયાદ તથા આણંદ શહેરમાં મોડી સાંજે ૬.30 વાગ્યાના અરસામાં શરૂ થયેલ વરસાદ સતત ૨ કલાક ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે...
વડોદરા: બરોડા ડેરીએ અમૂલ ગોલ્ડ દૂધના લિટરે 4 રૂપિયાનો ભાવ વધારો કરતા ભાવ વધારાના વિરોધ. દૂધ વિનાની ચા બનાવતા પોલીસે 25...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો છે. જોકે આપ પાર્ટી (Aam Admi Party) દ્વારા અનોખી રીતે સોમવારે ભાવ વધારાનો વિરોધ કરાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાડી વેચવાની છે એ પ્રકારના બેનરો સાથે વિરોધ નોંધાવી સરકાર વિરૂદ્ધો મોરચો ખોલવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરી શકતી ન હોવાથી તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં નિષ્ફળ થઇ રહ્યા હોવાનો આપના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કર્યો હતો. સાથે જ બાઈક (Bike) અને કાર (Car) પર ગાડી વેચવાની છે બેનર લગાવવામાં આવ્યા હતાં.

દેશભરમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલ પણ છેલ્લા લાંબા સમયથી ભારે મોંઘુ થયું છે. રોજ કમાવીને ખાવાની સ્થિતિ પેટ્રોલના ભાવ વધારાને કારણે ખુબજ દયનીય બની છે. સોને પાર પહોંચી રહેલા પેટ્રોલના ભાવને કારણે અનેક ચીજ વસ્તુઓ પર અસર થઈ રહી છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાવ વધારાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. હવે સુરતમાં આમ આદમી પાર્ટીએ પણ વિરોધમાં ઝંપલાવ્યું છે.

આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. કાર અને બાઈક વેચવાની જાહેરત કરતાં બેનરો લગાડી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરનાં અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા, વરાછા વગેરે વિસ્તારોમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે હવે લોકોને કાર અને બાઈક વેચવાનો વારો આવ્યો છે તેવો સંદેશ વહેતો કરાયો હતો. ગાડીમાં પેટ્રોલ ભરાવા કરતા તેને વેચી દેવી પોષાસે તેવા લખાણ સાથેના બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલોમાં ફી વધારાને લઇને પણ રોષ વ્યક્ત કરાયો હતો. કોરોનાને કારણે લોકોની આવક ઉપર માઠી અસર થઇ છે. એવામાં બાળકોની સ્કૂલ ફી ભરી શકાય તેવી કેટલાક પરિવારોની સ્થિતિ ન હોવા છતાં પણ શાળાના સંચાલકો દ્વારા ઘટાડો કર્યા વગર ફી વસુલવામાં આવી રહી છે. જેને લઈને પણ બાઈક અને કાર વેચવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવાયું હતું.