ભગવાન બુદ્ધ ભ્રમણ કરતા કરતા એક ગામથી બીજે ગામ જી રહ્યા હતા.રસ્તામાં એક નાનકડો બગીચો આવ્યો તેમાં આંબાનું ઝાડ હતું. ભગવાન બુદ્ધ...
રાજ્યોનાં પુનર્ગઠન પંચે ભારત સરકારને 1955ના સપ્ટેમ્બરમાં આપેલો હેવાલ સૌથી વધુ એ કારણસર યાદ રાખવો પડશે કે તેણે ભલામણ કરી હતી કે...
કોંગ્રેસ કારોબારીની ગઇ તા. 16મી ઓકટોબરે મળેલી બેઠકની એક માત્ર નક્કર ફળશ્રૂતિ એ છે કે પક્ષના પ્રથમ પરિવાર ગાંધી પરિવારે પોતાનો કક્કો...
જ્યાંથી ભાજપનો ખરો ઉદય થયો તેવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દાયકા કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. એક-બે વખત કોંગ્રેસને...
ભાજપના મોરચાની સરકારના રાજમાં ભારતમાં એક બાજુ અબજોપતિઓની સંપત્તિ વધી રહી છે તો બીજી બાજુ ભૂખમરો વધી રહ્યો છે. બ્લુમ્બર્ગના બિલિયનરી ઇન્ડેક્સના...
વડોદરા : શહેરના યુવાધનને ખોખલું કરી રહેલા માધક દ્રવ્યોનું વેચાણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે શહેરને નશામુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા...
વડોદરા : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સુતેલા 7 દિવસના નવજાત બાળકનું અપહરણ થઇ જતા પરિવારે વાઘોડિયા...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને (Ananya Pandey) શુક્રવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડા એજન્સીની ઑફિસમાં પહોંચવા...
વડોદરા : સલાઉદ્દીનના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના પણ સીટની ટીમે નિવેદન લેતા ચોકાવનારી હકીકત સપાટી પર આવી હતી. તદઉપરાંત અન્ય પરપ્રાંતિય...
વડોદરા: સનરાઈઝ કોમ્પલેક્સમાં ધમધમતા કૂટણખાનામાંથી ઝડપાયેલી લલનાઓ પૈકી એક તો માત્ર સાડા બાર વર્ષની જ સગીરા મળી આવતા સનસનાટી મચી ગઈ હતી....
50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું (Minu Mumtaz) 79 વર્ષની ઉંમરે આજે તા. 23મી ઓક્ટોબરના રોજ નિધન થયું છે. મીનુ મુમતાઝે...
વડોદરા: એમ એસ યુનિવર્સીટીની લો ફેકલ્ટીના વિધાર્થીઓની સમસ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થી સંગઠન દ્વારા યુનિ.ના સત્તાધીશોને આવેદનપત્ર આપીને તેને વહેલામાં...
વડોદરા: શહેરના રાવપુરા સ્થિત પિયરમાં રહેતી પરણિતાએ 4 મહિના પહેલા લવમેરેજ કર્યા બાદ પતિ અને સાસરિયાએ પોત પ્રકાશી દહેજ અંગે વિવિધ માંગણીઓ...
વડોદરા: શહેરના 2 વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલિસે દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ અને મોબાઈલ મળી રૂ. 13,450ની...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં દાખવવામાં આવતી બેદરકારીને કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર ૬...
લુણાવાડા : મહીસાગર જિલ્લામાં શુક્રવારે ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ લુણાવાડાના વીરણીયા પ્રાથમિક શાળા ખાતેથી કલેક્ટર મનીષકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો....
આણંદ : નદીમાં ગંગાજી તેવી જ રીતે બાર મહિનામાં કાર્તિક મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્તિક મહિના દરમિયાન વિવિધ ઉત્સવ કૃષ્ણલીલામાં...
દાહોદ, સીંગવડ : દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. હાંડી ગામે ખેતરોમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરતાં...
ગોધરા: મોરવા હડફ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પઆરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મોરવા હડફ સીએચસી ખાતે ટૂંક સમયમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો...
ગાંધીનગરમાં હવે સ્વર્ણિમ સંકુલમાં સીએમ કાર્યાલયમાં ઉદ્યોગો ગૃહો તેમજ બિલ્ડરોની ફાઈલો લઈને ફરતાં વચેટિયા દલાલોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. મહેસુલ વિભાગની જમીનોની...
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પકડ મજબુત બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વલસાડ, નવસારીમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા...
આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના...
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર...
સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર...
મુંબઇ : IPLની બે નવી ટીમો માટે 25 ઓક્ટોબરે યોજાનારી હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. IPLમાં સામેલ થનારી બે ટીમો...
પારડી : પારડીની નામાંકિત નાડકર્ણી ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પૂર્ણિમા નાડકર્ણીનું કેન્સરની લાંબી માંદગી બાદ શુક્રવારે બપોરે 2 વાગ્યે ગોવામાં...
આજે ન્યૂયોર્કમાં (New york) ઉઘડતા બજારે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency crash) ક્રેશ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના બાઈનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ (Bainanc cryptocurrency exchange) ખૂલ્યું...
પાકિસ્તાનના (Pakistan) માજી કેપ્ટન વસીમ અકરમે (Wasim Akram) આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T-20 World Cup) સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ભારત (India) માટે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ભગવાન બુદ્ધ ભ્રમણ કરતા કરતા એક ગામથી બીજે ગામ જી રહ્યા હતા.રસ્તામાં એક નાનકડો બગીચો આવ્યો તેમાં આંબાનું ઝાડ હતું. ભગવાન બુદ્ધ થાક્યા હતા તેમણે આંબાના ઝાડ હેઠળ વિશ્રામ કરવાનું નક્કી કર્યું.આંબાના ઝાડ પાકીને નીચે પડેલી કેરીને તેમણે ખાધી અને પાણી પીને આંબાના ઝાડ નીચે તેની છાયામાં વિશ્રામ કરવા લાગ્યા. થોડીવારમાં એક યુવાનોનું ટોળું ત્યાં આવ્યું અને આંબાના ઝાડ પર લટકતી કેરીઓને જોઇને તેને તોડવા પથ્થર મારવા લાગ્યું.યુવાનોને ખબર ન હતી કે ભગવાન બુદ્ધ ઝાડની બીજી તરફ વિશ્રામ કરી રહ્યા છે.એક યુવાને ઝાડ પરથી કેરી તોડવા પથ્થર ફેંક્યો અને નિશાન ચૂક થતાં તે પથ્થર બરાબર ભગવાન બુદ્ધ ના કપાળ પર વાગ્યો અને તેમને લોહી નીકળવા લાગ્યું.

યુવક નીચે પડેલો પથ્થર લેવા ઝાડની બીજી તરફ ગયો ત્યારે તેનું ધ્યાન ગયું કે તેને ફેંકેલો પથ્થર નિશાન ચૂક થતાં બરાબર ભગવાન તથાગતના કપાળ પર વાગ્યો છે અને તેમની આંખોમાં આંસુ છે.આ જોઇને યુવાન ડરી ગયો.તેને પોતે અજાણતા પણ બહુ મોટી ભૂલ કરી નાખી તેનો પસ્તાવો થવા લાગ્યો.તે અપરાધભાવથી રડવા લાગ્યો અને ભગવાન બુદ્ધના ચરણ પકડી માંફી માંગતા બોલ્યો, ‘ભગવન મને ક્ષમા કરો મારાથી મોટી ભૂલ થઇ ગઈ કે પથ્થર ફેંકી તમને ઈજા પહોંચાડી.મને ક્ષમા કરો.પ્રભુ આપની આંખોમાં આંસુ છે બહુ દર્દ થી રહ્યું છે ?? હું હમણાં વૈદને બોલાવી આવું છું.’ ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વત્સ, તારી કોઈ ભૂલ જ નથી.આ તો અજાણતા અકસ્માતે મને પથ્થર વાગ્યો.અને મને બહુ પીડા નથી થતી તું માફી ન માંગ …’ યુવક બોલ્યો, ‘ભગવન, તમારી આંખોના આંસુ કહે છે કે તમને ઘણી પીડા થઇ રહી છે..’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘વત્સ મારી આંખોમાં આંસુ આ પથ્થરથી વાગેલી ઈજાની પીડાના નથી.તે જયારે આ આંબાના ઝાડને પથ્થરો માર્યા તો તેણે તમને મીઠા ફળ આપ્યા અને જ્યારે તમારો પથ્થર મને વાગ્યો તો હું તમને કઈ આપી શકતો નથી ઉલટો ભૂલ અને અપરાધનો અનુભવ કરાવું છું આ વિચારથી મારી આંખોમાં આંસુ આવી ગયા છે.આ વૃક્ષ સચ ઋષિ અને પરોપકારી છે જે પથ્થર મારનારને પણ મીઠા ફળ આપે છે.’આટલું બોલી ભગવાન બુદ્ધે આંબાના ઝાડને પ્રણામ કર્યા.અને બધાને ઉપદેશમાં સમજાવ્યું, ‘ઝાડ જેવા બનજો કોઈ આપણી સાથે ખરાબ કરે તેની સાથે સારું જ વર્તન કરજો.’ વધુ ને વધુ ઝાડ ઉગાડીએ અને તેના ગુણ ગ્રહણ કરી તેના જેવા બનીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.