પંજાબમાં (Punjab) રાજકારણ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar sinh) પાસેથી રાજીનામું લઈ લીધા...
તાઈવાન (Taiwan) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) મોટું નિવેદન આપ્યું છે. તેમણે...
ભાવનગર/સુરત : ઘોઘાથી હજીરા (Ghogha-Hazira) વચ્ચે ત્રણ માસના અંતરાલ બાદ રો-પેક્સ ફેરી (Ro-Pax Ferry) પુનઃ શરૂ થઈ હતી. જો કે, સેવા શરૂ...
સુરત: દેશભરમાં હવાના પ્રદૂષણનો (Air Pollution) મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ એક અહેવાલ મુજબ હવાના પ્રદૂષણને કારણે અનિયમિત...
સુરત : છેલ્લાં એક-દોઢ મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસની (Petrol, Diesel, CNG) કિંમતોમાં કમ્મરતોડ વધારો થયો છે. વાહનચાલકોની હાલત કફોડી બની...
સુરત : પર્યાવરણના કારણોસર ચીનની (China Government) સરકારે કોલસાની (Coal) ખાણોમાં ખનન કામ અટકાવી ઈન્ડોનેશિયાથી આવતો કોલસો ખરીદવાનું શરૂ કરતાં ભારત સહિત...
સુરત: સ્માર્ટ સિટીની યાદીમાં સમાવિષ્ટ થઇ ચૂકેલા સુરત શહેરમાં બાવા આદમના જમાનાથી ચાલતી આવતી અમુક સમસ્યાઓનો હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો...
સુરત: મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં ડ્રેનેજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં આખરે ત્રીજા પ્રયત્ને આવેલા ટેન્ડરોમાં પ્રાઈસ બીડ ખોલીને કોન્ટ્રાક્ટ આપવાનો તેમજ...
રાજકોટ: હવે રાજકોટમાં (Rajkot) પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર (Cricketer)...
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક 60 માળની (Mumbai Fire) ઈમારતમાં શુક્રવારે આગ લાગી હતી. લાલબાગ (Lalbaug Area) વિસ્તારમાં કરી રોડ પર આવેલા...
હવે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) અનન્યા પાંડેની (Ananya Pandey) મુશ્કેલીઓ વધતી જણાય છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન (Aryan...
ભારતમાં (India) 100 કરોડ રસીઓના (Vaccination) લક્ષ્યાંકને પૂર્ણ કરવાના પ્રસંગે પીએમ મોદીએ (PM Narendra Modi) આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ...
દિવાળીના આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી. ગૃહિણીઓ માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની મહારાણી દિવાળીને પોંખવાની તૈયારીઓ...
દિવાળી નજીક આવી રહી છે. દિવાળી હોય એટલે ઉજવણીમાં કોઈ કચાસ સુરતીઓ રાખતા નથી. અવનવી મીઠાઈઓ, નાસ્તાને કેમ ભૂલાય ? ત્યારે હાલ...
હાલ આપ સૌ કોઈ દિવાળીની સાફસફાઈમાં લાગી ગયા હશો. આખા વર્ષના તૂટેલા ફર્નિચર, ઓશિકા, ગાડલા, પસ્તી વગેરે ભેગી કરી ક્યાં તો ભંગારવાળાને...
પંજાબમાં મુખ્ય પ્રધાન તરીકે કેપ્ટન અમરિંદર સિંહને હટાવવામાં આવ્યા અને કઠપૂતળી જેવા ચરણજીત ચન્નીને બેસાડવામાં આવ્યા, તે પછી પણ તેની સમસ્યાઓનો અંત...
બાપુ- બ્રાહ્મણ પંડિતો જો સંતપુરુષ હોય અને લોકોમાં ઉપનિષદના જ્ઞાનનો પ્રસાર કરે તો તે સારું વિદ્વત્તા અને સાધુતાનો મેળ આજકલ ઓછો જોવામાં...
ફિલ્મોની અને ફિલ્મ અભિનેતાઓની સમાજ પર બહુ ઊંડી અસર છે. તેથી ફિલ્મ નિર્માતા અને કલાકારોની ફિલ્મ નિર્માણવેળા જવાબદારી વધે છે. ફિલ્મ એ...
શકિત ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. શાસ્ત્રોમાં નારીની મહત્તા હોવા છતાં સ્ત્રી સશકિતકરણની ઝુંબેશ અને ‘બેટી બચાવ – બેટી પઢાવ’ અભિયાન ચલાવવા છતાં...
પૃથ્વી પર માનવસમાજના ઉદ્ભવ પછી પ્રાદેશિકતા, સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરે પરિબળો દ્વારા ભિન્નતા સર્જાઇ, સભ્યતાને નામે માનવતા પર પ્રહારો થતા રહ્યા. રાજસત્તા,...
ઇન્કમટેક્ષમાં એડવાન્સ ટેક્ષ કાપવામાં આવે છે સંસ્થા તરફથી. બીજી તરફ એવો નિયમ છે કે 31મી માર્ચ સુધી નાણા રોકીને કર્મચરી ઇન્કમ ટેક્ષ...
જનસંખ્યાનો સિધ્ધાંત – પ્રિન્સીપલ ઓફ પોપ્યુલેશન જગત સમક્ષ રજુ કર્યો. માલ્થુએ દુનિયાનો અગાઉનો ઈતિહાસનો સંશોધન અને વિષ્લેશણ કરીને એ નતીજા પર આવ્યો...
‘‘જીવન બધાનું અઘરું હોય છે. કોઈને આર્થિક મુશ્કેલી તો કોઈને સ્વાસ્થ્યની સમસ્યા…કોઈના ઘરે ઝઘડા …તો કોઈને માનસિક આઘાત …બધા પોતાના જીવનમાં પોતાના...
૨૦૧૫માં ભારતના ભૂખનો વૈશ્વિક આંક – ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં ૫૫ મો ક્રમ હતો. ૨૦૨૦ માં તે વધુ ૩૦ સ્થાન નીચે જઇ ૯૪...
ડ્રગ્સ જેવા નશીલા પદાર્થો સાથે રાખવાના ગુન્હામાં શાહરૂખ ખાનના પુત્ર હજુ જેલમાં છે. કાશ્મીરમાં બિહાર-યુપીના મજૂરોની ત્રાસવાદીએ હત્યા કરી. મુંદ્રા પોર્ટ પર...
હવામાન પરિવર્તન અને તેને કારણે માણસ તથા અન્ય પ્રાણીઓ માટે આ પૃથ્વી પર ઉભી થઇ રહેલી સમસ્યાઓ એ આજે આખા વિશ્વ માટે...
વડોદરા : શહેરના વારસીયા સંજયનગર ખાતે 2016 17 માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે ચોપડા તોડીને 1800 પરિવારોને ઘરવિહોણા કરી નાખવામાં...
વડોદરા: વડોદરાની જાણીતી પારૂલ યુનિવર્સિટી અને તેને સંલગ્ન પારૂલ આરોગ્ય સેવામંડળ ટ્રસ્ટ દ્વારા યુનિવર્સિટી કે ટ્રસ્ટના કર્મચારીઓ ન હોય તેવા લોકોનાં પાનકાર્ડ,...
વડોદરા : દિવાળીના તહેવાર ટાણે શહેરમાં દારૂનો જથ્થો પૂરો પાડવા કન્ટેનરમાં સ્ટીલની આડમાં છુપાવી ઘુસાડવામાં આવતો વિદેશીદારૂનો જથ્થો શહેર ક્રાઇમ બ્રાન્ચ...
વડોદરા : શહેરની મંગળબજાર સ્થિત ક્રિષ્ણા સ્ટોર અને મુન્સી માર્કેટમાં આવેલ માય ફેશન આર્ટ બેલ્ટ એન્ડ પર્સ નામની બે દુકાનમાં લીવાઇસ કંપનીના...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
પંજાબમાં (Punjab) રાજકારણ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar sinh) પાસેથી રાજીનામું લઈ લીધા બાદ હવે તેમના ISI કનેકશનનો મુદ્દો ઉછળ્યો છે. પાકિસ્તાનની (Pakistan) મહિલા પત્રકાર (Women journalist) સાથેના તેમના સંબંધોનો મામલો ઉછાળવામાં આવ્યો છે અને હવે પંજાબની કોંગ્રેસ (Congress) સરકાર દ્વારા કેપ્ટનના ISI કનેકશન વિશે તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે નવજોત સિંહ સિદ્ધુને (Navjot sinh sidhdhu) પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Pakistan PM Imran Khan) અને આર્મી ચીફ જનરલ બાજવાની (Pakistan Army Chief General Bajwa ) નજીક ગણાવ્યા હતા. હવે પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે ચન્ની સરકારે અમરિંદરસિંહને ઘેરવાની તૈયારી કરી છે. પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવાએ શુક્રવારે કહ્યું કે તેમની સરકાર અમરિંદરની કથિત મિત્ર આરૂસા આલમની (Aroosa Aalam) ISI સાથેની કડીઓની તપાસ કરશે. અરુસા પાકિસ્તાનની સંરક્ષણ પત્રકાર છે.
અરુસા આલમ અને ISI વચ્ચેની કડી અંગે મંત્રીએ કહ્યું કે તેમની સરકાર તેની તપાસ કરાવશે. કેપ્ટને આરુસા આલમની ISI સાથેની લિંક વિશે કહ્યું હતું કે, કેપ્ટને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ પંજાબમાં BSF તૈનાત કરવામાં આવ્યું હતું. અમે DGPને આ મામલાની તપાસ કરવા કહીશું.” તેમણે વધુમાં કહ્યું, “હવે કેપ્ટન કહી રહ્યા છે કે ISI તરફથી ધમકી છે. તેથી અમે મહિલાનું ISI સાથે જોડાણ તપાસીશું.

ચન્ની સરકારે એવા સમયે અમરિંદર પર પ્રશ્નો ઉઠાવ્યા છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સતત પંજાબની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને નવજોત સિંહ સિદ્ધુને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. અમરિંદરે કહ્યું છે કે સિદ્ધુના પાકિસ્તાન અને ISI સાથે ગાઢ સંબંધો છે. કેપ્ટને તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોભાલને પણ મળ્યા હતા.
કોંગ્રેસમાં પોતાને અપમાનિત ગણાવતા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ તેમની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. કેપ્ટને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાણની વાત પણ કરી છે. જોકે, તેમણે આ માટે ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માટે એક શરત મૂકી છે.

કોણ છે અરુસા આલમ?
પાકિસ્તાની રાજકારણી અક્લીમ અખ્તરની પુત્રી અરુસા આલમ પત્રકાર છે. અહેવાલો અનુસાર, કેપ્ટન પાકિસ્તાન ગયા હતા ત્યારે અમરિંદર સિંહ 2004 માં અરુસા આલમને મળ્યા હતા. આ પહેલીવાર નથી કે પાકિસ્તાનના રાજકારણમાં આરુસાનું નામ ઉછળ્યું હોય. હકીકતમાં, આ વર્ષે ઓગસ્ટમાં સિદ્ધુના તત્કાલીન સલાહકાર માલવિંદર સિંહ માલીએ અમરિંદર અને આરુસાની તસવીર શેર કરીને પ્રશ્નો ઉભા કર્યા હતા. માલીએ લખ્યું, હું વિચારતો હતો કે આ તમારો અંગત મુદ્દો છે, પરંતુ તમે નવજોત સિંહ સિદ્ધુના સલાહકારને કોંગ્રેસની રાજનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી દીધા છે. તેથી હું આ પોસ્ટ કરવા મજબૂર છું.