સુરત: (Surat) મ્યુકરમાઇકોસિસના રોગ માટે હવે રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત...
ઉમરગામ: (Umargam) ઉમરગામ પાસે મધદરિયે રાત્રે કોઈ બોટે (Boat) મદદ રેસ્ક્યું (Rescue) માટે સંકેત આપ્યાના લાઈટ ફાયરથી દોડધામ મચી જવા પામી હતી....
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ રોગ માથું ઉંચકી રહ્યો છે. હમણાં સુધી જિલ્લામાં કુલ 9 કેસો નોંધાઈ ચુક્યા છે.નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર...
રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં વેપારીઓને રાહત થાય તેવી જાહેરાત કરી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પરંતુ વેપાર ધંધા માટે...
સુરત: (Surat) સુરત પોલીસે ટ્રાફિક દંડને (Traffic Fine) લઈને નવી પહેલ કરી છે. હવે જો કોઈની પાસે રોકડા રુપિયા ન હોય તો...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મીઓ (Health workers) તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ...
કોરોના ( corona) સમયગાળામાં, દેશની તમામ કામગીરીને ખરાબ અસર થઈ છે. બીજી કોરોના તરંગને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન ( lockdown) અને...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા કોરોનાના એક દર્દી પાછળ 2.66 લાખ ખર્ચાયા છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન 2000 થી વધુ...
સુરત: (Surat) શહેરમાં વિતેલા એક વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. તો ઘણા લોકોનું મનોબળ હવે ખુટી પડ્યું...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના કેસ છેલ્લા પાંચથી સાત દિવસથી ઓછા આવી રહ્યા છે. જેના કારણે સુરતની સરકારી હોસ્પિટલોમાં કેસની સંખ્યા ઓછી...
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ( yogi aditynath) મોટી જાહેરાત કરી હતી કે કોવિડ ચેપને લીધે ફરજ પર મૃત્યુ પામેલા રાજ્ય કર્મચારીઓના...
સુરત: (Surat) ‘તાઉતે’ વાવાઝોડાને લીધે બે દિવસ બંધ રહ્યા બાદ સુરત એરપોર્ટ (Airport) બુધવારે ફરીથી શરૂ થઈ ગયું છે. બુધવારે સુરત એરપોર્ટ...
નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi_ ફરી એક વખત મુખ્યમંત્રી અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ (Senior administrative officers) સાથે...
તૌક્તે વાવાઝોડાના ( tauktea cyclone) કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમા ભારે તારાજી થઈ છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ( loses...
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ કોરોના સંકટ મુદ્દે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 54 જિલ્લાના મેજિસ્ટ્રેટ્સના સાથે બેઠક...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલ તાઉટે વાવાઝોડાને કારણે આણંદ જિલ્લા સહિત શહેર વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી. આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય...
surat : ઓલપાડ સહિતના આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની ( farmer) કામધેનુ ગણાતી સાયણ સુગર ( sayan sugar) માં બુધવારે સવારે એકાએક આગ ભભૂકી...
મોડાસા: મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર...
આ સરકાર છે સાહેબ, એક વર્ષ 500ની નોટ બદલીને રૂપિયા રૂપિયા કરી દીધા હતા. આ વર્ષે રસી રસી કરી નાખી, તેમનીપાસે ન...
કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ પરંતુ અત્યારની મમ્મીઓ ખરેખર મા કહેવાને લાયક છે કે નહીં? બાળકનો,...
પ્રજાએ દરેક વસ્તુને પછી સરકાર માટે હોય કે પોતાના જીવન માટે હોય દરેકનો વિચાર વિવેકબુધ્ધિથી જ કરવો જોઇએ. સુનીલ શાહનું ચર્ચાપત્ર યોગ્ય...
આજે 21-21 મી સદીમાં મધ્યમ વર્ગની મહિલાઓએ કાઠુ કાઢયું છે. ભણતર, કારકિર્દી, નોકરી ધંધામાન તેઓનું જમાપાસુ નોંધનિય છે. સંતાન ઉછેર, ગૃહ લક્ષમીની...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ શહેરમાં તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. ઠેરઠેર ઝાડ પડવાને પગલે રસ્તાનો ડીવાઈડર સહિતના...
કોરોના વાયરસ ( corona virus) હવામાં પણ ફેલાય છે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના આચાર્ય વૈજ્ઞાનિક...
surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી...
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ...
વડોદરા : શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં...
કોવિડની મહામારીની પ્રથમ લહેરને નાથી લીધી હોવાની સરકારી ઘોષણા પછી ત્રાટકેલી બીજી લહેરમાં જાણે કે અનેકોના નકાબ ચીરાઈ ગયા છે. સરકારમાં રહેલા...
વડોદરા : પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલીઓ કરી દેવાતાં નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો.જેના...
વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત...
માણસ બનો, નાગરિક બનો
સબંધનો સેતુ
દુર્દશાગામી શિક્ષણ
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષવિરોધી અને સમાવેશી દેશો વચ્ચે રસાકસી અને વૈશ્વિક રાજકારણ અઘરો દાખલો
અંધશ્રદ્ધામાં કાળ ભરખી ગયો
બુટ-ચપ્પલ પહેરીને ગરબા રમતા ખેલૈયાઓ રોજ આસ્થાનું અપમાન કરે છે
ખૌમેનીની ઇસ્લામિક દેશોને એક થવાની અપીલની સુન્ની બહુમતી ધરાવતા દેશોને કોઇ અસર થવાની નથી
જાતને ચાર્જ કરો
દરેક દેશે પોતપોતાનાં હિતો અને વ્યાપારી સંબંધો લક્ષમાં રાખીને આગળ વધવું પડશે
મોટા ભાગના ગુનાઓના કિસ્સામાં ગુનેગારના સાથીદારો હોય છે
શરીર પર ખાદી અને માથે ગાંધોટોપી છે ને એટલે
બ્રીટીશ ન્યાયાધીશો યાદ આવે છે
આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય લુપ્ત થવાના આરે!
વિદેશનીતિમાં ખરેખર ડંકો વાગે છે
ઈરાનના તેલના કૂવાઓ પરનો હુમલો ભારત માટે મુસીબતો પેદા કરી શકે તેમ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં
શું આમ ભણશે ગુજરાત ? વગર વરસાદે વડોદરાની સ્કૂલ પાણીમાં
યુનાઇટેડ વેના સંચાલકો પાદરાને પાકિસ્તાન સમજે છે?
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત
અનિલ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી આ મોટી જાહેરાત
જાતીય સતામણીના આરોપ બાદ સ્ત્રી 2ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી નેશનલ એવોર્ડ છીનવાયો
બિહારઃ સોન નદીમાં ન્હાવા જતાં 7 બાળકો ડૂબ્યા, 5 બાળકોના મૃતદેહ મળ્યા, 2 લાપતા
આજે શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાનુ પૂજન કરવું…
વડોદરા : નાગરવાળા માળી મહોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર..
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
સુરત: (Surat) મ્યુકરમાઇકોસિસના રોગ માટે હવે રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકારે સુરતમાં 1 લાખ ઇન્જેકશન આપવાનું જણાવ્યું છે. આગામી દિવસોમાં આ ઇન્જેકશનનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેકશન મળી રહેશે.
કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસના રોગએ આતંક મચાવ્યો છે. માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ 150 થી વધુ કેસો છે, જ્યારે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજીત આંકડો જોવામાં આવે તો શહેરમાં 1500 થી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસો જોવા મળી રહ્યા છે. આ પૈકી કેટલાક દર્દીઓએ જીવ પણ ગુમાવ્યો છે. જેવી રીતે કોરોનામાં રેમેડીસીવીર એ સંજીવની સમાન જડીબુટ્ટી હતી તેવી જ રીતે હવે મ્યુકોરમાઇકોસિસ રોગમાં એમ્ફેટોરીસીન-બી ઇન્જેકશન સંજીવની સમાન બની છે. પરંતુ સુરતમાં આ ઇન્જેકશનની ખુબ જ અછત જોવા મળી રહી છે.
જ્યારથી સિવિલમાં મ્યુકરમાઇકોસિસના રોગો જોવા મળ્યા ત્યારથી સિવિલ તંત્રએ રાજ્ય સરકાર પાસે 2000 ઇન્જેકશનની માંગણી કરી હતી પરંતુ અત્યાર સુધીમાં અંદાજે 1000 જેટલા ઇન્જેકશનો આવ્યા છે. પંરતુ હાલમાં સુરતમાં મ્યુકોરમાઇકોસિસના કેસો પણ વધતા જાય છે જેને લઇને વધારે ઇન્જેકશનની માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સુરત શહેરમાં અંદાજીત 1 લાખ જેટલા ઇન્જેકશનો આવવાની શક્યતા છે. જેમાંથી 90 હજાર ઇન્જેકશન સુરત શહેર અને 10 હજાર ઇન્જેકશન ગ્રામ્ય વિસ્તાર માટે મોકલવામાં આવશે.
પ્રાઇવેટમાં દાખલ દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેકશન મળી શકશે
રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાઇકોસિસને લઇને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન મળતા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે નિર્ણય લઇને તમામ મહાનગરપાલિકા સંચાલીત હોસ્પિટલમાંથી ઇન્જેકશન ફાળવવા જણાવાયું છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાંથી મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશનો મળી રહેશે. આ માટે સ્મીમેર હોસ્પિટલમાં જ એક કમીટી તૈયાર કરીને તેઓ તમામ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ જરૂરી ઇન્જેકશન ફાળવશે. આ કમીટીમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હશે અને સ્મીમેરના ડોક્ટરી સ્ટાફની સાથે ઇન્જેકશન ફાળવવામાં આવશે.
ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી
મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગ ના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે.