ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટરમાં (Covid Care Center) જવું...
‘સીટીપલ્સ’માંની રજુઆત ખરે જ આનંદદાયક છે. સુરતની સુમુલ ડેરીના દૂધવાળી તથા જીવરાજની મરમર પત્તીમાંથી બનતી સોનેરી કલરની ‘ચા’ સાથે ‘ગુજરાતમિત્ર’ વાંચવાની, સુરતના...
૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની...
આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી....
જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો...
મહાભારતના યુદ્ધ પછીનો પ્રસંગ છે…૧૮ દિવસ સુધી પિત્રાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રના મેળામાં ધમાસાણ યુદ્ધ થયું….લોહિયાળ જંગ થયો…બને પક્ષે ઘણી...
વાઈફોને ઉલ્લુ બનાવવી એ ડાબા હાથનો ખેલ નથી. એ લાગણીશીલ છે, સહનશીલ છે, સંવેદનશીલ છે, આધારશીલ છે, પણ સૈયો સીધો ચાલે ત્યાં...
માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ...
આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો...
સોમવારે મેિડકલ કોલેજ ન્યુ ટિચિંગ બ્લોક ખાતે 18 થી 44 વર્ષની વયવાળા રસીકરણ્નો પ્રારંભ થયો હતો. તેમાં સવારથી લોકોએ રસી મુકાવવા માટે...
વડોદરા : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર માં આવેલા વડોદરા મહાનગરપાલિકા ના વ્હીકલપુલ શાખાની મુખ્ય કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી...
વડોદરા: વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ...
વડોદરા: 20 વર્ષ થી શિક્ષણ સાથે સંકળાયેલા રાધિકા સોની વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકાના બોરિયાદ ગામે પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા શિક્ષક છે. પ્રજ્ઞા...
સમગ્ર દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે તેમાં પણ સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે હવે મ્યુકરમાઈકોસિસની સારવાર...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે હવે તેની સારવાર માટે ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઈન્જેકશનની અછત વર્તાઈ રહી છે. ડાયાબીટીસની સાથે...
નવી દિલ્હી, મદુરાઇ : મદુરાઇ (Madurai)માં સ્પાઇસજેટ એરલાઇન (spice jet airlines)નું એક વિમાન (flight) એક લગ્નની પાર્ટી (marriage function) માટે ભાડે રાખવામાં...
રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા હતા ને 45 દર્દીના મોત થયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9621 થયો...
વૉશિંગ્ટન: દુનિયાભરમાં રોગચાળો (PANDEMIC) સર્જનાર કોરોનાવાયરસ (CORONA VIRUS) કુદરતી રીતે સર્જાયો છે કે ચીનની લેબોરેટરી (CHINA LABORATORY)માંથી લીક થયો છે તે વિશે...
સુરત: શહેરના પાલનપુર પાટીયા ખાતે રહેતા ટ્રાવેલ્સ સંચાલકે બેંક પાસેથી હરાજીમાં લક્ઝરી બસ ખરીદી હતી. આ બસ વાયરિંગ કરવા મુકી ત્યારબાદ ચોરી...
સુરત: કોરોના વાઇરસ (corona virus)ની જેમ હવે સતત શિક્ષણને લગતાં રાજ્ય સરકાર (state govt)ના નિર્ણયો પણ સમજની બહાર (out of understanding) છે....
નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે લાડો સરાય અને ગુરુગ્રામ પર એક સાથે દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસની વિશેષ સેલ ટીમોએ તપાસના સંદર્ભમાં...
સુરત: (Surat) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં ધોરણ-11ની સમસ્યા સર્જાઈ છે....
ગાંધીનગર: (Gandhinagar) ૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન (Vaccine) આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી...
નવી દિલ્હી : બે વારના ઓલિમ્પિક્સ મેડલ જીતનાર (OLYMPIC MEDAL WINNER) ઇન્ટરનેશનલ રેસલર સુશીલ કુમાર (SUSHIL KUMAR) છેલ્લા 18 દિવસથી માત્ર દિલ્હી...
સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારામાં 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ ગત બે દિવસથી અનલોક થતાં ધીમે ધીમે પ્રવાસીઓનો (Tourists) પગરવ ધબકતો થયો છે....
નવી દિલ્હી : કોરોના રોગચાળા (CORONA EPIDEMIC) સામે ચાલી રહેલા સંઘર્ષમાં દેશના આરોગ્યના પાયારૂપ માળખાને મજબૂત કરવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ...
હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7 વાયદા, મહિલાઓને દર મહિને 2000, ગરીબોને જમીન
બોલો, સુરતમાં અધિકારીની કચેરી બહાર કોર્પોરેટર ધરણાં પર બેઠાં!, કારણ જાણવા જેવું..
ગંભીરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલાં પ્લેઈંગ-11 અંગે આપ્યું મોટું અપડેટ, આ બે ખેલાડી નહીં રમે
પુતિને પરમાણુ યુદ્ધની તૈયારી કરી? NATO ની સીમા પર રેડિયોએક્ટિવ સ્પાઈકની હાજરી મળી
સુરતમાં દિવાળી પહેલાં કાપડનું ઉત્પાદન બંધ થયું, જાણો શું છે મામલો…
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઃ કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા, આંતકીઓના ગઢમાં ભારે વોટિંગ
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ પર હુમલોઃ માથાભારે શખ્સે હેડ કોન્સ્ટેબલને ચાકુ માર્યું
પેજર બ્લાસ્ટથી લેબનોન હચમચી ગયુંઃ ઈરાનના રાજદૂતે એક આંખ ગુમાવી, લેબનીઝ સાંસદના પુત્રનું મોત થયું
કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે તે ડિંડોલીના પીઆઈને પૂછો.., કોર્ટે આટલા લાખનો દંડ ફટકાર્યો
વડોદરા : ગણેશ વિસર્જન બાદ તંત્ર કામે લાગ્યું , કુત્રિમ તળાવો ખાતે સાફસફાઈ શરૂ
આતિશી માર્લેના ઘણો સંઘર્ષ કરીને દિલ્હીનાં મુખ્ય મંત્રીની ગાદી સુધી પહોંચ્યાં છે
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં ચાલતી સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ: ‘મળવા જેવા માણસ’
બોમ્બના ઉપયોગ પછી જ યુધ્ધ સમાપ્ત થશે?
દાકતરી વ્યવસાયના મુત્સદ્દીઓ
હું ખાતો નથી પણ ખર્ચો બહુ કરાવું છું
ચાલો કૂવો ખોદીએ
કેજરીવાલનો જુગાર ‘આપ’ને લાભ આપાવશે કે નુકસાન?
આમ તો શિક્ષણની રહીસહી ગુણવત્તા પણ મરી જશે
હત્યાના ઉપરા છાપરી પ્રયાસો ટ્રમ્પને ચૂંટણીમાં લાભ કરાવશે?
આવતીકાલથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત,અમાસે સર્વ પિતૃ શ્રાધ્ધ સાથે પૂર્ણ..
ચરોતરના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં કોમી છમકલું
હજીરા ખાતે માનવમહેરામણ ઉમટી પડ્યું, વિસર્જન માટે ગણેશ આયોજકોએ મોડી રાત સુધી લાઈન લગાવી
વડોદરા : દુબઈથી પરત આવેલા ભેજાબાજની એલઓસીના આધારે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
કલાદર્શન પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠીયા ફરાર
ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
વલસાડ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક 2000થી વધુ ગણેશ પ્રતિમાઓનું મોડી રાત સુધી વિસર્જન
ખંભાતમાં કાર ટક્કરે બાઇક સવાર માસુમ બાળકનું મોત
નડિયાદ નગરપાલિકાનુ કચરો ખાલી કરવાનુ વાહન જ ખાડામાં ફસાયું
બારડોલીમાં બાપ્પાને ભારે હૈયે વિદાય, માટીની ત્રણ ફૂટ સુધીની મૂર્તિઓ મીંઢોળા નદીમાં વિસર્જિત કરાઈ
વડોદરા : મારા કાકા કોર્પોરેટર છે પોલીસ પણ કઈ કરી શકવાની નથી તેમ કહી મહિલાને મારી નાખવાની ધમકી
ગાંધીનગર: (Gandhinagar) ધો.10 બોર્ડનાં વિદ્યાર્થીઓની ફી પરત કરાશે. દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓ (10th Class Students) માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજ્યના 3.50 લાખ વિદ્યાર્થીઓની ફી પરત કરવામાં આવશે. આ વર્ષે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી તેઓની ફી પરત (Fee refund) કરવાનો સરકારે (Gujarat Government) નિર્ણય લીધો છે. જોકે સરકારના આ નિર્ણયને કારણે સરકારને કુલ 6.47 કરોડ રુપિયાની ફી પરત કરવી પડશે. બીજી તરફ વાલીઓને ફી પરત મળતા રાહત મળશે. જોકે આ વર્ષે વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શક્યા ન હોવાથી પ્રાઈવેટ સ્કૂલનાં સંચાલકો પાસેથી પણ વાલીઓની અપેક્ષા છે કે તેઓ સંપૂર્ણ અથવા આંશિક ફી માફી આપે. દરમ્યાન ધોરણ 10નાં વિદ્યાર્થીઓની ફીસ પરત કરવાનો સરકારનો આ નિર્ણય પ્રાઈવેટ સ્કૂલ સંચાલકો માટે અનુસરણીય કહી શકાય.
બીજી તરફ માસ પ્રમોશનથી ધો.10ના એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે. બીજી તરફ ધોરણ 1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. તેથી નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાયમરી અને હાઈસ્કૂલોમાં વર્ગોની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. નવા વર્ગ વધારા માટે 1લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.
ધો.10માં માસ પ્રમોશન આપવાથી ધોરણ.11માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે 2 હજાર જેટલા વર્ગો અને 3000થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે એવું માનવામાં આવી રહ્યું છે. 6 લાખની વ્યવસ્થાની સામે 9 લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ તેમને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય એવી પણ પરિસ્થિતિ થશે અને એને કારણે ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય તેવી શક્યતા છે.
કોરોનાને કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા નથી. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ વધુ યોગ્ય રીતે સંપૂર્ણ સમજ સાથે અભ્યાસ કરી શકાયો ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લઈ પહેલાથી જ મુંઝવણમાં મુકાયા હતા. પરંતુ હવે ફક્ત 12માં ધોરણને બાદ કરતા બધા જ વર્ગોમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાતા નવા વર્ગો શરૂ કરવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.