સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ...
સુરત: સુરત (surat)ની વીર નર્મદ યુનિ. (vnsgu)ના કુલપતિ ડો.કે.એન.ચાવડા (vc chavda)ની વહીવટી પરિવર્તનની પદ્ધતિને લઇને દક્ષિણ ગુજરાતભરના આચાર્યો (principal) અને શિક્ષણવિદોમાં ગણગણાટ...
સુરત: ગુજરાત સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ (hotel restaurant)ના સંચાલકોને 11 જૂનથી 50 ટકા બેઠકો પર લોકોને બેસાડી ભોજન પીરસવાની છૂટ આપી હોવા છતાં સુરત...
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના...
રાજ્યમાં ફાયરસેફ્ટીના મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી નવા કેસની સંખ્યા ઘટીને 500ની અંદર નોંધાઈ છે. શુક્રવારે નવા કેસની સંખ્યાં 481...
ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ દ્વારા ધરણા-દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના...
એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના...
ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ...
નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ...
સુરત: શહેર (surat) કોરોના(corona)ની પ્રથમ અને બીજી લહેરમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવી શકે અને...
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચૂંટણી (ELECTION) હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના મોટા નેતા મુકુલ રોય (MUKUL...
શું COVID-19 નું મૂળ પ્રાકૃતિક (natural) હતું કે પછી તે લેબ (wuhan ins. of virology) માં બનાવવામાં આવ્યું હતું? આ વિશે વૈજ્ઞાનિકો (scientist)માં...
સુરત ( surat) શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો ( pick up tempo)...
રાજ્યમાં ફાયર સેફ્ટીના ( fire safety) મામલે હાઇકોર્ટમાં ( highcourt) સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી...
સુપ્રીમ કોર્ટે ( supreme court) શુક્રવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (aiims) દ્વારા લેવાનારી આઈએનઆઈ સીઈટી પરીક્ષા (cit exam) 16 જૂન...
navsari : સરકાર દ્વારા રિ-રસવેનો ( Re-survey) પ્રોજેક્ટ અમલમાં આવ્યો. એ બાદ રાજ્યના મોટા જિલ્લાઓ સામે નાના કહેવાતા એવા નવસારીમાં 10 હજાર...
હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ...
દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં...
ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો...
મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને....
સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર...
એક દિવસ એક સંત વિદેશ યાત્રાએ ગયા.ત્યાં મંદિરમાં તેમના પ્રવચન અને સત્સંગનો કાર્યક્રમ હતો.પ્રવચન બાદ બધા સંતે મળીને પોતાના મનની મૂંઝવણ રજૂ...
શું લાગે છે સાહેબ! અર્થતંત્ર પાછું દોડતું થઇ જશે? કે જી.ડી.પી. ખાડે જશે? કોરોના સંક્રમણ ઘટતાં જ શહેરી મધ્યમ વર્ગની ચર્ચામાં આ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( cm yogi aadityanath) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ( pm narendra modi) મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાન...
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે ગત માસના અંત ભાગમાં પોતાની સાતમી વર્ષગાંઠની નોંધ લીધી પણ મહામારીને કારણે ફેલાયેલી બીમારી અને મૃત્યુને કારણે તેની...
મેડિકલ જગતમાં સંશોધન ક્ષેત્રે અનેક પ્રગતિઓ થઇ. પ્રયોગશાળાઓમાં ઘણી બધી વસ્તુઓના આવિષ્કાર થયા. તેમા એક વસ્તુ એવી છે જે માત્ર અને માત્ર...
દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની સંસદમાં ખુબ મારપીટ થઈ. આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ ( virul) થઈ...
હાલ કેટલાક સપ્તાહો પહેલા અમેરિકાના પૂર્વીય ભાગના રાજ્યોમાં અચાનક પેટ્રોલ, ગેસ વગેરેનો પુરવઠો ખોરવાઇ ગયો અને ત્યાં ગેસ સ્ટેશનના નામે ઓળખાતા પેટ્રોલ...
આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું, સવાર સુધીમાં પાણી ઉતારવાની સંભાવના
સંતોષકારક કાર્યવાહી કરવામાં નહી આવે તો વીજ કર્મીઓની હડતાલ પર જવા ચીમકી
વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 1500 જેટલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ
ડીપ ડિપ્રેશન પાટણથી 10 કિમી દૂર કચ્છ- બનાસકાંઠા બોર્ડર પર સ્થિર, હજુ 48 કલાક ભારે
ગુજરાતમાં મેઘતાંડવ: છ જિલ્લાઓ લશ્કરના હવાલે, મોરબી વડોદરા જળબંબાકાર
ઓલપાડ કાંઠાની દરિયાઈ પટ્ટીનાં ચાર ગામમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મકાનોને ભારે નુકસાન
ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ત્રણ દિવસ તાંડવ કરતા ભારે ખાના ખરાબી સર્જાઈ
PM મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી, 2 મહિનામાં બીજી વખત યુક્રેન યુદ્ધની કરી ચર્ચા
કોલકાતા ડોક્ટર બળાત્કાર-હત્યા કેસને લઈને ભાજપે કર્યું બંગાળમાં બંધનું એલાન
મહિલાઓની જાતીય સતામણી મામલે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, મોહનલાલે રાજીનામું આપ્યું
આ અઠવાડિયે 8 IPO ખુલશે, જાણો ક્યાં રોકાણ કરવું, પ્રાઇસ બેન્ડ શું છે?
ઉધનામાં રેલ દુર્ઘટનાઃ ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા
તાપી નદી ઉભરાઈ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ઉત્તરાખંડના ૐ પર્વત પરથી ‘ૐ’ અને ‘બરફ’ ગાયબ થયા?, જાણો શું છે મામલો
મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર ચોથી વખત નેતૃત્વ કરશે
‘નબન્ના માર્ચ’ રોકવા કોલકાતા પોલીસનો વિદ્યાર્થી સંગઠનો પર લાઠીચાર્જ
મહારાષ્ટ્ર: ગયાવર્ષે PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી, બે વિરુદ્ધ FIR નોંધાઇ
તારાપુર, આણંદ, ખંભાત અને બોરસદ તાલુકાઓમાં ૧૨ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
બાજવા સ્ટેશન પર પાણી ભરાતા આ ટ્રેન રદ
વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના મહીકાંઠાના 49 ગામોમાં પણ પૂરનો ભય
કડાણામાં જળસપાટી વધતાં આણંદ જિલ્લાના 26 ગામમાં પુરનો ભય
વડોદરા શહેર – જિલ્લા ની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર
બોરસદ તાલુકામાં છેલ્લા બે કલાક દરમિયાન ૦૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે આણંદ, તારાપુર અને ખંભાતમાં ૦૬ ઈંચ
પાણીમાં ફસ્યા છો, ઘરમાં પાણી ઘૂસ્યા? આ નંબર પર કોલ કરો
માંજલપુરના અવધૂત ફાટક પાસે મહાકાય ઝાડ પડ્યું, વાઘોડિયા રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા
ઉકાઇ ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાયુ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
વડોદરામાં 4.5 ઇંચ વરસાદ, હજુ ભારે વરસાદની આગાહી
વડોદરા : નટરાજ સર્કલથી પંડયા બ્રિજ 25 ઓગસ્ટથી 31ઓક્ટોબર સુધી વન-વે
વડોદરા ઢોર શાખા ગાયો નું દાન કરે છે કે પશુઓને કતલ ખાને મોકલવામાં આવે છે?
વડોદરા શહેરને નવા 16 સીએસ મળ્યા
સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ મોદી (nirav modi)ના યુનિટોમાંથી ઇડી અને સીબીઆઇને રિકવરીની જે અપેક્ષા હતી. તેના પ્રમાણમાં ખુબ ઓછા હીરા અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી મળી શકી છે. ભારત સરકારે નીરવમોદીને લંડનથી પરત લાવવા માટે બ્રિટિશ કોર્ટમાં પ્રત્યાપર્ણ માટે ડોક્યુમેન્ટ રજૂ કરતા પહેલા નીરવ મોદી અને મેહૂલ ચોકસીની કંપનીઓમાં પડેલા માલનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું.
દિલ્હી ઇડી દ્વારા જ્વેલરી સંગઠનના સુરતમાં રહેતા એક હોદ્દેદાર પાસે સચિનમાં આવેલા સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં નીરવ મોદીની બે કંપનીઓનું સીલ ખોલાવી ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રા.લિ અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા.લિ તથા બેલ્જિયમ સ્ક્વેરમાં આવેલી ત્રીજી કંપનીમાં પડેલા માલનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. નીરવ મોદીની કંપનીના મેનેજરોએ સુરતમાં તેની કંપનીઓ પાસે 230 કરોડનો માલ પડ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ વેલ્યુઅરે 500 હીરાજડિત વીંટી, સ્ટડેડ જ્વેલરી અને ડાયમંડનું વેલ્યુએશન કરતા બધું મળીને માત્ર 20 કરોડનો માલ હોવાનો રિપોર્ટ તૈયાર કરીને આપતા ઇડીના અધિકારી ચોંકી ઉઠ્યા હતા. વેલ્યુઅરનો રિપોર્ટ ઇડી અને સીબીઆઇએ નાણામંત્રાલય અને આરબીઆઇને મોકલ્યો હતો. જે માલ મળ્યો હતો તેમાં મોટા ભાગનો માલ સીવીડી ડાયમંડ અને સીવીડી-નેચરલ ડાયમંડ મિક્સ, સ્ટડેડ જ્વેલરીનો હતો.
સચિન સેઝમાંથી નીરવ મોદીનો જે માલ સીઝ કરાયો તેમાં 70 ટકા માલ સીવીડી ડાયમંડ હતા
સુરતના વેલ્યુઅરે સતત બે દિવસ સુધી એકે-એક વસ્તુની નોંધ કરી હતી. ઇડીની ટીમને બીજા દિવસે જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમાં નોંધવામાં આવ્યું હતું કે 230 કરોડનો દર્શાવવામાં આવેલો માલ 20 કરોડનો છે. અને તેમાં પણ 70 ટકા સીવીડી ડાયમંડ છે. સ્ટડેડ જ્વેલરી અને નેચરલ ડાયમંડનો માલ માત્ર 30 ટકા છે.
શું હતી મોડસ ઓપરેન્ડી?
સચિન સેઝથી નીરવમોદીની આ બન્ને કંપનીઓ 70 ટકા જેટલો માલ એક્સપોર્ટ કરતી હતી. સેઝમાં તપાસ દરમિયાન એજન્સીઓને ચોંકાવનારી માહિતી મળી હતી તે પ્રમાણે નીરવ મોદી ઉંચી કિમતના પર્લ (મોતી) ઇમ્પોર્ટ કરી લોકલ માર્કેટમાં વેચી દેતા હતા અને હલ્કી ગુણવત્તાના પર્લ અને જ્વેલરી એક્સપોર્ટ કરતા હતા. સમગ્ર મામલો ઓવરવેલ્યુએશનનો હોવાથી જે માલ જપ્ત થયો તે પણ ખુબ ઓછી કિંમતનો હતો.