કાબુલ એરપોર્ટ (kabul airport) પર આતંકવાદી હુમલા (terrorist attack) બાદ સ્થિતિ ફરી પાછી પહેલા જેવી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લગભગ...
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવાર પ્રિય સુરતીઓએ હવે કાન્હાજીની ભક્તિને પણ આધુનિકતા સાથે જોડી દીધી છે. તેઓ પોતે તો...
કહેવાય છે ને જીંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે, બસ તમારામાં જીવવાનો જોમ હોવો જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે 40...
તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો તે પછી વિદેશી નાગરિકોની જેમ હજારો અફઘાન નાગરિકો પણ પોતાનો દેશ છોડવા ઉતાવળા...
હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેકસ કરીને પૈસા કમાવાનું પ્રલોભન આપીને લાખો રૂપિયા પડાવતા હરામખોરો, પરિણીત મહિલાના શરીર પર લવલેટર અગર શાયરી લખેલી ચબરખી...
દરેક માનવીમાં ક્રોધ કુદરતી આવેગ છે. ક્રોધ ક્યારે, કોના ઉપર, શા માટે કરવો જોઈએ તેની સમજણ હોવી ખૂબ જરૂરી. વ્યવહારમાં શેઠ નોકર...
અફઘાનિસ્તાનના સમાચાર જોતાં કે વાંચતાં અફઘાનિસ્તાનથી કલકત્તા આવેલ પઠાણ રહેમત – કાબુલીવાલા અને બંગાળી બાળકી મિનિ વચ્ચેની સંવેદના જગાડતી દોસ્તીવાળી નોબેલ વિજેતા...
આપણે ત્યાં કહેવત છે કે ચડતા સૂરજને બધા પૂજે. બધાને જ વિજય પસંદ છે. હાર કોઈને પસંદ નથી. હમણાં વિજેતા ખેલાડીનું ભાવભીનું...
આજે કન્યા કેળવણી ખૂબ વ્યાપક બની છે. અદ્યતન વિષયો કન્યાઓ માટે પણ ઉપલબ્ધ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યંત વિકાસ પામી છે અને આજથી...
એક કુંભાર માટીની ચિલમ બનાવતો હતો અને પોતે પણ ચિલમમાં તમાકુ સળગાવીને ફૂંકતો હતો.એક દિવસ કુંભાર એક તીર્થમાં દર્શન કરવા ગયો ત્યાં...
તાજેતરનાં વર્ષોના આપણા દેશ ભારતના મધ્યમ વર્ગની વૃદ્ધિ કઇ રીતે અટકી ગઇ છે તે વિશે મેં બે અઠવાડિયાં પહેલાં લખ્યું હતું. આપણા...
વિદ્વાનોની વ્યાખ્યામાં ન પડીએ તો આપણને સમજાયેલો સંસ્કૃતિનો સાદો અર્થ એટલો છે કે ‘સંસ્કૃતિ એટલે માનવકલ્યાણનાં મૂળભૂત મૂલ્યોવાળી વિચારધારા જે માનવીના સહજ...
ડીસેમ્બર ૨૦૧૯માં ચીનમાં એક ભેદી રોગચાળો શરૂ થયો હોવાના સમાચારો બહાર આવવા માંડ્યા, આ રોગચાળો એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો હોવાનું સાબિત...
હાલોલ: ગુજરાત રાજ્યના ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને તેના પ્રચાર માટે સુરતના બે, અમદાવાદના એક, અને મુંબઈના એક આમ કુલ ચાર...
શહેરા: શહેરામા આરોગ્ય વિભાગ દ્વારા નગર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં અને રોગચાળો વકરે નહીં તે માટે દવાનો છંટકાવ કરવા સહિતની કામગીરી...
સંતરામપુર : સંતરામપુરમાં સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), સીપીઆઈ (એમ) દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરી પહોંચી મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત કે...
મલેકપુર : મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચતા મહિલાઓ દ્વારા મહાદેવને રિજવામાં આવ્યા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મહીલાઓ દ્વારા આજરોજ મહાદેવને રીઝવવા માટે મહિલાઓએ...
નડિયાદ: કાપડના પાર્સલ ભરીને સૂરતથી અંબાલા જવા માટે નીકળેલા કન્ટેઇનરનું સીલ તોડીને ભાલેજથી કપડવંજની વચ્ચે કોઇ અજાણ્યા તસ્કરો રૂ. ૪ લાખની કિંમતની...
વડોદરા : કોરોના કાળમાં પણ પાલિકામાં અધિકારીઓ – નેતાઓ દ્વારા ગેરવહિવટ આચરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. મુખ્યમંત્રી કોવિડ 19 ના...
બાજવાગામ માંથી પસાર થતો રેલ્વે ઓવરબ્રીજ છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ કામગીરી ચાલે છે. 18 મહિનામાં આ બ્રિજ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટરનો કરાર...
ભરૂચ : જંબુસર તાલુકાના સીગામમાં ભવ્યરાજ નામના ફાર્મ હાઉસમાં એકાંતમાં આવેલી ઓરડીમાં ડ્રગ્સના ૩ જણા ગેરકાયદે માદક પદાર્થ સાથે ભરૂચ એસઓજી પોલીસે...
વડોદરા: કોરોના નબળો પડ્યા બાદ વડોદરા શહેરમાં હવે ધીમે ધીમે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માથું ઊંચકી રહ્યા છે.જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા...
વડોદરા: શહેર નજીક કોયલી ગામે આવેલી અવધ વિહાર સોસાયટીના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ ,મંત્રી અને ખજાનચીએ ભેગા મળી સોસાયટીના મેઇન્ટેનન્સના રૂપિયામાંથી ભેગા થયેલા...
વડોદરા: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે આરોપીના...
કોરોનાવાયરસનું બીજું મોજું હજી પુરું થયું નથી તેવું ભારપૂર્વક જણાવતા કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે રોગચાળા વ્યવસ્થાપનની બાબતમાં સપ્ટેમ્બર અને ઓકટોબરના...
એવાય.૧૨ જે ડેલ્ટાનો સબ-લીનિઇજ છે અને ઇઝરાયેલમાં નવા કેસો સર્જી રહ્યો છે તે દેશના ઘણા રાજ્યોમાં દેખાઇ રહ્યો છે પરંતુ તેની સંખ્યાની...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનની કામગીરીઓને લગતા નિયમો હળવા બનાવ્યા છે અને ડ્રોન ઓપરેટ કરવા માટે ભરવા પડતા જરૂરી ફોર્મ્સની સંખ્યા ઘટાડીને...
કેરળમાં કોરોના વાયરસના કેસોનો વધારો ગુરુવારે સતત બીજા દિવસે 30,000થી વધુ દૈનિક કેસો નોંધાવાની સાથે ચાલુ રહ્યો હતો. જ્યારે, વિપક્ષ અને જાહેર...
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના સી.એમ. વિજય રૂપાણીને પત્ર લખીને ગુજરાતમાં હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે પગલા ભરવા...
સુરત શહેરમાં પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર વચ્ચે જીપીસીબીની વધુ એક લાપરવાહી બહાર આવી છે.શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સ્થિત બ્રહ્માણી શેરી ખાતે આવેલા...
‘ચોર આવ્યા છે ચોર’: ખોટી અફવા ફેલાવતા તત્વોથી દૂર રહેવા પોલીસની અપીલ
સંતરામપુરની બેન્ક ઓફ બરોડાનો ઓફિસર લોન મંજૂર કરવા ૨૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
આખરે યુનાઈટેડ વેના પગ તળે રેલો આવ્યો, ચેરિટી કમિશનરનું હિસાબો સાથે હાજર થવા ફરમાન
વિશ્વામિત્રી નદીમાં કચરો નાંખનારા સામે પાલિકાની લાલ આંખ
નસવાડીના યુવાનને આપેલા 9 લાખના ચેક રિટર્ન થતાં વડોદરાના પાથેવ ગ્રુપના માલિકને એક વર્ષની કેદ
વડોદરા મહાપાલિકાએ જ લીમડાનું મહાકાય વૃક્ષ કાપી નાખ્યું
LVP ગરબામાંથી અમેરિકન નાગરિક બાળકીને બાઉન્સરે હાથ પકડીને બહાર કાઢી મૂકી
ગેંગ રેપના આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર
ડભોઇ: હીરાભાગોળ કિલ્લો, ગઢભવાની મંદિર, તળાવના વિકાસ માટે જિલ્લા કલેકટરે નિરીક્ષણ કર્યું
ડભોઇ ની તરસાણા ચોકડી પાસે આવેલા ચમારકુંડની દુર્ગંધથી નગરજનો ત્રાહીમામ
આમ ભણશે ગુજરાત? નસવાડીની શાળાના શૌચાલય ના દરવાજા તૂટેલા, બાળાઓ જાય કયાં?
ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે અને ભાડે રહેતા લોકોની તપાસ શરૂ
માંગરોળ ગેંગરેપ કેસના એક આરોપીનું મોત, પોલીસ કસ્ટડીમાં શ્વાસ રૂંધાયો અને સિવિલમાં દમ તોડ્યો
ટેનિસમાં વધુ એક યુગનો અંત, 23 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રાફેલ નડાલે નિવૃત્તિ જાહેર કરી
રતન ટાટાના નિધનથી અભિનેત્રીનું તૂટી ગયું દિલ, બંને વચ્ચે હતો ખાસ સંબંધ
હરિયાણામાં હાર બાદ રાહુલ ગાંધી પોતાના જ નેતાઓ પર ભડક્યાં, કહી દીધું કંઈક આવું…
પારસી વિધિથી નહીં થાય રતન ટાટાના અંતિમ સંસ્કાર, જાણો પારસીઓ કેમ ગીધ સામે મુકે છે મૃતદેહ…
જેતલપુર રોડ અંબિકા મિલની ચાલી પાસે ગટર ઉભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન
સુરતમાં ટીઆરબી જવાન અને ટેમ્પો ચાલક વચ્ચે છુટ્ટા હાથની મારામારી, વીડિયો વાયરલ થયો
વડોદરા: ડ્રાય ફૂટ સહિતની દુકાનોમાં ખોરાક શાખાનું ચેકીંગ
ભારતમાં બનશે બે ન્યુક્લિયર સબમરીન, કેન્દ્ર સરકારે આટલા કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
દશેરાના બે દિવસ પહેલાં સુરતનું આરોગ્ય તંત્ર ફાફડા-જલેબી ચેક કરવા નીકળ્યું, લોકો ઝાપટી જશે પછી..
રતન ટાટાનો સુરત સાથે હતો ખાસ સંબંધ, હીરા ઉદ્યોગપતિને જણાવી હતી આ ઈચ્છા
આ રીતે કરવામાં આવશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, અહનવેતિ વાંચવામાં આવશે
અને કાળી કલુટી ભાનુરેખા ગ્લેમરસ રેખા બની ગઈ
આલિયા ભટ્ટ, છે જિગર, છે વટ્ટ
હવે ‘રાજ’ કુમાર તો રાવનું જ
નવરાત્રિમાં સાતમના દિવસે ‘ગોરબાઈ માતાના મંદિરની ‘કોરડાના પ્રસાદ ‘ની ધાર્મિક પરંપરા
વરસાદી પાણીની યોગ્ય જાળવણી
ગુનાઓનું પ્રમાણ ઘટાડવું છે?
કાબુલ એરપોર્ટ (kabul airport) પર આતંકવાદી હુમલા (terrorist attack) બાદ સ્થિતિ ફરી પાછી પહેલા જેવી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લગભગ 16 કલાક બાદ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે અને લોકોને અફઘાનિસ્તાન (Afghanistan)થી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગુરુવારે થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 103 લોકોના મોત (death) થયા છે. જેમાં 90 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકો સામેલ છે. સાથે જ 28 તાલિબાન (Taliban) પણ માર્યા ગયાના અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, હુમલામાં માર્યા ગયેલા 90 અફઘાનમાં 28 તાલિબાન પણ હતા. આ તમામ તાલિબાનીઓ એરપોર્ટની બહાર સુરક્ષામાં ઉભા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં ઘાયલોની સંખ્યા 1300 ને પાર કરી ગઈ છે.
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે બે આત્મઘાતી બોમ્બ ધડાકા (bomb blast) બાદ અમેરિકા (america)એ શુક્રવારે નવું એલર્ટ (alert) જારી કર્યું છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આતંકવાદીઓ કાર બોમ્બ સાથે બીજો વિસ્ફોટ કરી શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપનીના જણાવ્યા અનુસાર, કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પર બોમ્બથી વિસ્ફોટ થઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી બાદ અમેરિકાએ કાબુલમાં તેના સૈનિકો અને નાગરિકોને એલર્ટ કર્યા છે.
હુમલો કરનાર આતંકવાદીની ઓળખ
બોમ્બ સાથે કાબુલ એરપોર્ટ પર હુમલો કરનાર આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, જે આતંકવાદીએ આ હુમલો કર્યો હતો, અબ્દુલ રહેમાન અલ-લોગરી ISIS- હક્કાની આતંકવાદી સંગઠનનો સભ્ય હતો.
અમારી પાસે IS-તાલિબાન લિંકના પુરાવા છે: સાલેહ
કાબુલમાં બે આત્મઘાતી વિસ્ફોટોના એક દિવસ બાદ અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહનું નિવેદન આવ્યું. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે તાલિબાન અને હક્કાની નેટવર્કનું મૂળ IS જેવું આતંકવાદી સંગઠન છે. તાલિબાન ભલે IS સાથે ગઠબંધનને નકારતો રહે, પરંતુ અમારી પાસે તેના માટે તમામ પુરાવા છે. તાલિબાન આઇએસઆઇએસ સાથેના સંબંધોને તે જ રીતે નકારી રહ્યું છે જે રીતે પાકિસ્તાન ક્વેટા શૂરા પર કરી રહ્યું છે.
30 ઓગસ્ટની સાંજ સુધી અમેરિકન ધ્વજ ફરકાવવામાં આવશે
કાબુલ બોમ્બ ધડાકામાં 12 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 18 થી વધુ ઘાયલ થયા છે. વ્હાઈટ હાઉસ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આ શહીદોના સન્માનમાં 30 ઓગસ્ટની સાંજ સુધી અમેરિકન ધ્વજ ફરકાવવામાં આવશે.
બિડેને કહ્યું – અમે માફ નહીં કરીએ
કાબુલ બ્લાસ્ટ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન આવ્યું છે એમણે કહ્યું- અમે માફ નહીં કરીએ. અમે ભૂલીશું નહીં. અમે તમને (આતંકવાદીઓ) શોધીશું અને તેનો હિસાબ લઈશું. બિડેને કહ્યું કે અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથીબહાર કાઢી, અમે અમારા સાથીઓને અહીંથી હટાવીશું બાદમાં અમારું મિશન ચાલુ રહેશે.