મુંબઈ: (Mumbai) ‘સુફિયાના ઇશ્ક મેરા’માં અભિનય કરનાર પીઢ અભિનેતા (Actor) સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Sidhhant Suryavanshi) નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જિમમાં...
વડોદરા : એક બાજુ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે બીજી બાજુ તુલસી વિવાહ બાદ એક પછી એક લગ્નનની (Marriage) લગ્નસરા...
અમદાવાદ: હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Assembly elections Gujarat) તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરવાના...
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન England and Pakistan) વચ્ચે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાનારી T20 વર્લ્ડ કપ ફાઈનલ (T20 World Cup final)...
મુંબઈ: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસના ભાગરૂપ એએમ ઈન્ડીયા પ્રા. લિમિટેડે, મહારાષ્ટ્રના ડાઉનસ્ટ્રીમ સ્ટીલ ઉત્પાદક ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સ લિ. હસ્તગત કરવાની કામગીરી...
નવી દિલ્હી: (New Delhi) જ્ઞાનવાપી (Gyanvapi) મામલામાં દાખલ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે...
મુંબઈ: ટીવી (TV) જગતમાં વધુ એક એક્ટરનું (Actor) મોત (Death) થયું હોવાનું સામે આવ્યું છે. કસૌટી ઝિંદગી કીના એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું...
સુરત: સારોલી વિસ્તારમાં આવેલી આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાસે ગુરૂવારે એક યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે...
રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, કોરિયન ક્ષેત્રમાં પણ તનાવ ખૂબ વધી ગયો છે એવા સમયે ચીની પ્રમુખ ઝી...
જયારે કોઈ એક બોકસીંગની મેચ હોય છે અને બોક્સર મેચ માટે રીંગમાં પ્રવેશે છે ત્યારે બે પરિસ્થિતિ તેની પર અસર કરે છે.પહેલી...
ભારતીય જનતા પક્ષ સામાજિક મુદ્દાઓ પર રૂઢિચુસ્ત હોવાથી માંડી પ્રગતિશીલ બનવા સુધીની અસાધારણ પધ્ધતિએ આટલાં વર્ષોમાં ગયો છે. પોતાના સંવર્ધનાત્મક દાયકામાં ભારતીય...
બે ગુજરાતીઓ દેશની ધુરા સંભાળે છે એવા આનંદમાં રહેતાં ગુજરાતનાં લોકોએ કદી શાંતિથી વિચાર્યું છે કે ગુજરાતના રાજકારણમાં ગુજરાતીઓનું પ્રભુત્વ કેટલું? આમ...
નવી દિલ્હી: આ સપ્તાહનો શુક્રવાર ભારતીય શેર બજાર (Stock Market) માટે તેજી (Gain) લઈને આવ્યો હતો. મજબૂત ગ્લોબલ સંકેતોની વચ્ચે આજે ભારતીય...
સુરત: શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં ભાઠાગામની ગ્રીન સિટીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો થયો છે. સસરા, સાળાએ જબરદસ્તી ઘરમાં ઘુસી જઈ કોન્ટ્રાક્ટર...
હાલમાં જ થોડા દિવસ પહેલાં સુરતની P.F. કચેરીમાં જવાનું થયું. નવેમ્બર માસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં વયસ્ક પેન્શનધારકો પોતાની હયાતી અંગેની...
તાજેતરમાં ‘ટુ ધ પોઇન્ટ’ (સમકિત શાહ) ‘ગુજરાતમિત્ર’માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ 1935માં પુનર્જન્મના કેસના અભ્યાસ માટે સંસદસભ્યો, રાષ્ટ્રીય નેતાઓ અને મીડિયાના પંદર...
૩૦મી ઓકટોબરે બેસતા વર્ષના દિવસે જ મોરબીનો ૧૪૩ વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અત્યાર સુધીમાં ૧૪૧ માણસો...
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાબતે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પુલના મરામતમાં જો નવા સળિયા વાપરવાની જોગવાઇ ટેન્ડરમાં હોવા છતાં જૂના...
કહે છે કે કોઈપણ વ્યક્તિ માટે જરૂરી છે રોટી, કપડા અને મકાન. તેમાં પણ મહાનગરોમાં એવું છે કે રોટલો મળે પરંતુ ઓટલો...
નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન (India Ex Prime Minister) રાજીવ ગાંધીની (Rajiv Gandhi) હત્યા (Murder) કેસના 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરી સુપ્રીમ...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેનના (Ukraine) ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધની (War) અસર સમગ્ર વિશ્વ પર પડી છે. આ યુદ્ધના...
સુરત: સુરતમાં (Surat) રજવાડી ઠાઠમાઠ સાથે ભાજપના (BJP) ઉમેદવારોએ (Candidate) આજે સુરતની જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કતારગામ વિધાનસભા...
કેટલાક કામ કરવા કે શીખવા માટે લોકોને વર્ષો નીકળી જાય છે અને તેમ છતા તેઓ નથી કરી શકતા ત્યારે એનાથી ઊલટું કેટલાક...
હું ખોટો નહિ હોઉં તો, હર્ષ સંઘવીને ગુજરાત વિધાનસભાની સહુ પ્રથમ વાર ચૂંટણી લડવાની ટિકિટ મળી તેમાં છાંયડાવાળા ભરતભાઈ શાહનાં પત્ની રાગિણીબહેનનો...
કૉલ સેન્ટરનો ઉલ્લેખ થતાંજ આપણી નજર સમક્ષ એવા યુવા યુવક-યુવતીઓના ચેહરા તરી આવે છે જે કાને હેડ ફોન લગાવેલા, અનોખા અંદાજમાં, અને...
જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે આ એક સનાતન સત્ય છે જેને નકારી નથી શકાતું. દરેક ધર્મમાં અંતિમ સંસ્કારની વિધિ...
સુરત: હાલારી અને ગોલવાડીયાના વિવાદને કારણે આખરે સુરતમાં પાટીદારોના વર્ચસ્વવાળી મનાતી પાંચ બેઠકો પર ભાજપે વધારે જોખમ લેવાનું મુનાસીબ માન્યું નથી. ભાજપે...
સુરત: ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધા બાદ મોડી રાત્રે કોંગ્રેસ પણ પોતાના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે આ...
વડોદરા: વિધાનસભા વિસ્તારના બહુ ચર્ચિત રાજેન્દ્ર ત્રિવેદી સૌથી પહેલા વિધાનસભામા અધ્યક્ષ હતા ત્યાર બાદ તેમને મહેસુલ અને કાયદા મંત્રી તરીકે નિમણૂક થઈ...
બેંગલુરુ: ભારતને (India) આજે પાંચમી વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી (11...
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
મુંબઈ: (Mumbai) ‘સુફિયાના ઇશ્ક મેરા’માં અભિનય કરનાર પીઢ અભિનેતા (Actor) સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Sidhhant Suryavanshi) નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જિમમાં વર્કઆઉટ (Workout) દરમિયાન અભિનેતાની તબિયત અચાનક બગડી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ સ્ટારને વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોય અને તેનું મૃત્યુ થયું હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ સાથે આવું બન્યું છે.

રાજુ શ્રીવાસ્તવ
‘ગજોધર ભૈયા’ના નામથી જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની પણ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિયત બગડી હતી. જે બાદ તેઓ લગભગ એક મહિના સુધી એમ્સમાં દાખલ હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાંથી તેમની તબિયત બગડવા લાગી હતી. લગભગ એક મહિના સુધી વેન્ટિલેટર પર મૃત્યુ સામે લડ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.

પુનીત રાજકુમાર
જાણીતા કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ ન બચ્યો અને 46 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અભિનેતાના અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો.

અબીર ગોસ્વામી
ટીવી અને ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવનાર અબીર ગોસ્વામીને જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. 2013માં 37 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અબીર ‘પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા’, ‘કુસુમ’ જેવા ટીવી શો અને ‘લક્ષ્ય’ અને ‘ખાકી’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુક્યો છે.

સિદ્ધાર્થ શુક્લ
બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જો કે સિદ્ધાર્થ વર્કઆઉટ કરી રહ્યો ન હતો. પરંતુ બધાને આશ્ચર્ય થયું કે પોતાની ફિટનેસ પર આટલું ધ્યાન આપનારા સિદ્ધાર્થ સાથે આવું કેવી રીતે થયું. સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

ઇંદર કુમાર
બોલિવૂડના ફેમસ એક્ટર ઈન્દર કુમારની ગણતરી ફિટ એક્ટર્સમાં થતી હતી. પરંતુ 2017માં તેને પણ હાર્ટ એટેક આવ્યો અને તેણે પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે સમયે તેમની ઉંમર 44 વર્ષની હતી.

પાછલા બે વર્ષમાં કોરોના દરમ્યાન બોલીવુડે અનેક મહાન અભિનેતાઓ અને બોલીવુડ ટેલીવુડના એક્ટર એક્ટ્રેસ ગુમાવ્યા છે. ત્યારે હવે ફિટનેસ માટે જીમ કરતા કલાકારોના મોત બાદ બોલીવુડમાં ફિટનેસ અને જીમને ખૂબ વધુ મહત્વ આપતા કલાકારોમાં ફફડાટ ફેલાયો છે.