વડોદરા: બાપોદની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતી વૃદ્ધા સાથે ચાંદીના વાસણો ચમકાવી આપવાની જૂની તરકીબ અપનાવીને બે ગઠિયા સોનાની 8 તોલાની 6 બંગડી અને...
વડોદરાં એમ.એસ.યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં અંતિમવર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. કેટલીક ફેકલ્ટીઓમાં પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. કોમર્સ ફેકલ્ટીના ટીવાયબીકોમના...
વડોદરા: દેશના સ્માર્ટ સિટી બનાવવાના ધ્યાન સાથે નેશનલ સ્માર્ટ સિટી મિશન આગળ વધી રહ્યું છે 100 સ્માર્ટ સિટીમાં 52 હજાર કરોડનો રોકાણ....
વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે સરિસૃપ વન્યજીવો પણ રહેણાંક વિસ્તારોમાં આવી ગયા...
સુરત: કોટન યાર્ન અને સિન્થેટીક યાર્ન પરનો જીએસટી (GST) દર જુદો જુદો હોવાથી સ્પિનર્સોએ SRTEPCના માધ્યથી કેન્દ્રના ટેક્સટાઇલ અને વાણિજ્ય મંત્રાલય (Ministry...
સુરત: શહેરની વીર નર્મદ યુનિ. (Vnsgu)માં કાયદાની ઉપરવટ ચાલી રહેલા વહીવટનો આજે વધુ એક દાખલો બહાર આવ્યો છે. વિપક્ષી સભ્ય ભાવેશ રબારી...
સુરત: દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાન (Vaccination campaign)ની શરૂઆત 21 જુનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો...
દહેરાદૂન:આયુર્વેદ (Ayurveda) વિરુદ્ધ એલોપથીની ચર્ચાએ એક નવો વળાંક લઈ લીધો છે. હવે ઉત્તરાખંડ (Uttrakhand) સરકારે આયુર્વેદિક ડૉક્ટરો (Doctors) ને કટોકટીમાં દર્દીઓ માટે...
સુરત સહિત રાજયના 14 આદિવાસી જિલ્લાઓમાં વનબંધુ ખેડૂતોને રાજય સરકાર દ્વારા 31 કરોડના ખર્ચે ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે આપવાનો...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સમાંતર નારણપુરા,...
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલને સાવ અળગા રાખવામાં આવ્યા હાત. જેના પગલે ભાજપમાં...
રાજયમાં આગામી સપ્તાહે વરસાદની સંભાવના નહીંવત જોવા મળી રહી છે. સેટેલાઈટની મદદ વડે હવામાન વિભાગના નિષ્ણાંતોએ સરકારને આ જાણકારી આપી છે. રાજયમાં...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં નવા 135 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ અમદાવાદ મનપા, આણંદ...
સુરત: ઓલપાડના (Olpad) અટોદરા પાટિયા નજીક ગત તા.10મી જૂનના રોજ રોડ ઉપર દોડતી બે ફોર વ્હીલ કારના ચાલકો વચ્ચે કાર ઓવરટેક (Car...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાનાં 8 પોલીસ (Police) સ્ટેશનમાં હાલની કામગીરી અને વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડાએ 43 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડ...
આપણામાંના ઘણા ઓનલાઇન શોપિંગ (Online shopping) સાઇટ્સ પર જઈએ છીએ અને જો આપણી પાસે ફાજલ ક્ષણોમાં મોબાઈલ ફોન હોય તો વિંડો શોપિંગ...
લોક જનશક્તિ પાર્ટી (LJP)માં વિરામ બાદ ચિરાગ પાસવાન (Chirag paswan) પ્રથમ વખત ભાજપ (BJP)ના વલણ પર ખુલ્લેઆમ બોલ્યા છે. ચિરાગ પાસવાને કહ્યું છે...
સુરત: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ જામ્યું છે. પરંતુ હવે ત્યાં...
કોરોના વાયરસ (Corona virus)ની ધીમી પડી રહેલી બીજી લહેર (Second wave) વચ્ચે સરકારે રસીકરણ (Vaccination)ની ગતિ વધારવાની જાહેરાત કરી હતી. હવે રસીકરણની ગતિ...
નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, મુલતાન સુલતાન વીરેન્દ્ર સેહવાગ, ઓલરાઉન્ડર સુરેશ રૈના … આ એવા ક્રિકેટરો (Cricketer) ના નામ છે જેમણે...
સુરત: (Surat) ગયા વર્ષે સુમુલ ડેરીના (sumul Dairy) ચૂંટણી વખતે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રિજનલ...
ગાંધીનગર : ડીગ્રી એન્જિનિયરિંગ (Engineering), ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી (Degree diploma pharmacy) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટ...
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી (Actress) અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ (TMC MP) નુસરત જહાં (Nushrat jaha)ની મુશ્કેલી વધી શકે છે. ભાજપ સાંસદ (BJP MP)...
સુરત: (Surat) રવિવારે મોડી રાત્રે શહેરના ભેસ્તાન વિસ્તારમાં જીઆવ રોડ પર મનપા (Municipal Corporation) દ્વારા નિર્મિત આવાસમાં નિદ્રાધીન ખાંડે પરિવાર પર સીલિંગના...
ભારતની દેશી કોરોના રસી (India’s own vaccine) કોવેક્સિન (Covaxin)ને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબક્કાના અજમાયશ (third faze trial) ડેટામાં, તે...
ઉત્તર પ્રદેશ (UP)ની રાજધાની (POLITICS) લખનૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી (CM YOGI) આદિત્યનાથ સાડા ચાર વર્ષમાં પહેલીવાર...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો (Electric Vehicle) મોટી સંખ્યામાં વપરાશ થાય અને ઇંધણની બચત તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે રાજ્ય...
શ્રીનગર: (Shrinagar) જમ્મુ અને કાશ્મીર (Jammu kashmir) મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 જૂનના રોજ થનારી પ્રાદેશિક પક્ષોની સર્વદલીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સના...
રાજવી સર સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. જેમાંનું આપણું કમાટીબાગ ઍ ઍક અનોખું આભુષણ છે. કમાટીબાગમાં ઘણી બધી...
કોસંબા એ દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ કેન્દ્રને લાગીને પૂર્વમાં એવું કોઈ બીજું આવી સુવિધાવાળું નગર ૨૦ કિ.મી....
ઓડિટ-PRO કોલ્ડ વોર મુદ્દે GAD તપાસના આદેશ: “કોઈપણ ગેરવ્યવસ્થા સહન નહીં થાય”ની કમિશ્નરની ખાતરી બાદ કર્મીઓ ફરજ પર પરત
વડોદરા મહાનગર પાલિકા ની કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક વિખવાદે ગુરુવારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રાહિત વ્યક્તિઓની કનડગત અને ત્રાસથી હેરાન પરેશાન થયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક વિરોધ દર્શાવતા માસ સીએલ પર ઉતરી ગયા હતા. આ અણધાર્યા પગલાને કારણે શુક્રવારે મહાનગર પાલિકાની કચેરીઓ સુમસામ જણાઈ હતી, મોટાભાગની ઓફિસોમાં વહીવટી કામકાજ રોકાઈ ગયું હતું અને કચેરીઓમાં અંધારપટ છવાયો હતો.
કર્મચારીઓએ માસ સીએલ માટે આપેલા આવેદનમાં ખાસ કરીને ઓડિટ વિભાગ અને પીઆરઓ શાખા વચ્ચેના આંતરિક મતભેદોનો ઉલ્લેખ થતાં મામલો વધુ વણસ્યો હતો. આ વિવાદમાં પીઆરઓ વિભાગના જીગ્નેશ ગોહિલનું નામ પણ સામે આવતા બંને વિભાગો વચ્ચેનો કોલ્ડ વોર જાહેરમાં આવ્યો હતો.
કર્મચારીઓની અરજીમાં પીઆરઓ વિભાગ સાથેના મતભેદો સપાટી પર આયા હતા, વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સર્જાતા મતભેદો વહીવટમાં વિક્ષેપ પેદા કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.
શનિવારે કમિશ્નરની તાત્કાલિક દખલગીરી અને તપાસના આદેશ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. કમિશ્નરની ખાતરી બાદ અધિકારીઓએ પોતપોતાની ફરજ પર હાજરી આપી દીધી છે, જેથી વહીવટી કામગીરી ફરી સામાન્ય બની હતી અને તણાવપૂર્ણ વાતાવરણમાં થોડું શાંત બન્યું હતું. જોકે, જીએડી તપાસના અંતે કયા તથ્યો સામે આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

વહીવટી કામગીરી પર અસર ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ શનિવારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમણે સમગ્ર ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ તાત્કાલિક પગલાં લીધા હતા.કમિશ્નરે સ્પષ્ટતા કરી:
”કોઈપણ પ્રકારની ગેરવ્યવસ્થા સહન નહીં થાય. તમામ વિભાગો વચ્ચે સુમેળ રહે તે માટે જરૂરી પગલાં લેવાશે. અમે ખાતરી આપીએ છીએ કે આ સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં લાવવામાં આવશે.”
તેમણે સમગ્ર મામલાની ગૂવરમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવાના આદેશો પણ આપ્યા હતા.

– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન:
ઓડિટ અને પીઆરઓ શાખા વચ્ચે ચાલી રહેલા અણબનાવ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ”બંને વિભાગો મહાનગર પાલિકાની મહત્વની કડી છે. અમે આંતરિક મતભેદો ઉકેલવા માટે વહીવટી સ્તરે ચર્ચા કરીશું. હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ વિખવાદના કારણે મહાનગર પાલિકાના કામકાજ પર કોઈ અસર ન પડે.”
:- પાલિકાના ચીફ ઓડિટર હરિકૃષ્ણ રાવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું ”અધિકારીઓએ આવેદનમાં ઓડિટ વિભાગનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી નવો વિવાદ શરૂ થયો છે. વહીવટી તંત્રના નિયમો અને પારદર્શિતા જાળવવાની અમારી ફરજ છે અને અમે તે નિભાવતા રહીશું. આંતરિક મતભેદો દૂર કરવા માટે અમે વહીવટી સ્તરે સંપૂર્ણ સહયોગ આપીશું.”
