ગાંધીનગર: ગુજરાતના (Gujarat) સિંગર વિજય સુવાળા (Vijay suvada) આજે બપોર પછી વિધિવત રીતે ભાજપમાં (BJP) જોડાયા હતા. બીજેપીમાં જોડાવવા પહેલા તેમણે નિવેદન...
દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી એરપોર્ટ (Airport) પાસે ડ્રોનથી (Drones) હુમલો (Attack) થયો હોવાની વિગતો સાંપડી છે. એરપોર્ટ નજીકના રસ્તા પર...
સુરત: (Surat) સુરત ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટ્સના એક ભાગ તરીકે વિશ્વનું સૌથી મોટું હીરા બુર્સ (Diamond burs) તૈયાર થઈ ગયું હોવાથી...
સુરત : નશામાં ક્યારેક માનવી ન કરવાનું કરી બેસતો હોય છે. સુરતમાં રોજગાર અર્થે આવીને વસેલા એક પરપ્રાંતીય યુવક સાથે એવું જ...
સુરત : (Surat)લિંબાયતમાં રહેતી એક યુવતીએ એક વર્ષ પહેલા ડાયમંડ કંપનીમાં (Diamond Company) સાથે કામ કરતી યુવતીની (Young Girl) સાથે થયેલા ઝઘડાનો...
નવી દિલ્હી: (New Delhi) પંજાબ (Punjab) વિધાનસભા (Assembly election) ચૂંટણીની તારીખ (Schedule) આખરે ચૂંટણીપંચ (Election Commission) દ્વારા બદલી નાંખવામાં આવી છે. હવે...
લાહોર: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાનને (PM Imran Khan) તેમના જ દેશના લોકોએ ઈન્ટરનેશનલ ભિખારી (International beggar) ગણાવ્યા છે. જમાત-એ-ઈસ્લામી (JI)ના વડા...
સુરત : જુગારીઓને (Gambler) માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner) પણ ટકોર કરીને 25 હજારનો દંડ (Fine) કરવાના...
કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવ્યો નથી અને દિન-બ-દિન અન્ય દેશોમાં વધતો જ જાય છે. એટલું જ નહીં પરંતુ જીવલેણ ઓમિક્રોને પગ પેસારો કરી...
ચૂંટણીઓમાં જનોઇ બતાવતા, મંદિર-મંદિર દર્શન કરતા રાહુલ પોતાને (નકલી) બ્રાહ્મણ કહેતા ફરે છે. દરેક પ્રશ્ને સાબિતી માગતા રાહુલના દાદા પરદાદા જોઇએ તો...
આઝાદીને ભીખ ગણાવીને દેશમાં 2014 પછી અસલી આઝાદી મળી એવું મોવડી મંડળને રાજીપો થાય એવું નિવેદન બેધડક કરવું, માત્ર ટીવટ અને કેન્ડલ...
સલાબતપુરા સ્થિત વલ્લભ જીવનની ચાલનું નિર્માણ 1925 માં શેઠશ્રી.વલ્લભરામ જીવનરામ (ખત્રી)એ કરાવ્યું હતું.12 ગાળાની ચાલ ₹.1000 ખર્ચે બની હતી.સળંગ 12 ગાળાનો કઠેરો(ગેલેરી)...
હમણાં હમણાંના ઘણાં લોકગાયકોના ડાયરાના કાર્યક્રમોના વિડીયો વાયરલ થતાં રહે છે.આ આનંદની વાત છે કે લોકો, ડાયરાના માધ્યમ થકી, આપણી પરંપરા અને...
નવી દિલ્હી: દેશમાં કોરોના (corona) મહામારીના (pandemic) કપરા સમયમાં સંક્રમણને અટકાવવા સ્કૂલોને બંધ (school closed) કરવી અતાર્કિક છે. કોરોનાકાળ દરમિયાન દુનિયાભરમાં પ્રતિબંધો...
હજારો સાલ નરગિસ અપની બેનૂરી પર રોતી હૈ તબ જાકર રમન મે હોતા હૈ દિદાવર પૈદા, ડો. અલ્લભા ઇકબાલ સાહેબની આ રચનાથી...
ચાર દિવસ પહેલા જ રાજ્યના ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ...
અંકલેશ્વર: ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાનનું પતંગના દોરાથી કપાળ કપાયું હતું. ઘાતક દોરાએ કપાળના બે ભાગ કરી 2 ઇંચ સુધી...
ઉપરોક્ત શેર કહેવાય કે પા-શેર એની તો ખબર નથી પણ જ્યારે મારે પરાણે કવિ થવું હતું ત્યારે લખેલું. પ્રેક્ટિકલી જુઓ તો વાત...
સુરત: (Surat) અડાજણમાં (Adajan) ઇવેન્ટ મેનેજર (Event Manager) ઇન્સ્ટ્રાગામમાં (Instagram) લાઇવ (Live) કરતી હોવાની અદાવતે તેને ગાળો આપવામાં આવી હતી. જેને લઇને...
વિશ્વમાં અનેક ધર્મ છે. એના અસંખ્ય અનુયાયીઓ છે. તે લોકો પોતાના ધર્મ પ્રચારાર્થે, પ્રસારાર્થે ઉપાયો શોધતાં રહે છે. પ્રલોભનો આપીને લોકોથી ધર્માંતરણ...
દેશના ભાવિ એવા બાળકના હાથમાં ભણવાના અને રમવાના સાધનો હોય તો તેને સાચા અર્થમાં વિકાસની નિશાની ગણી શકાય. પરંતુ ગુજરાતમાં બે હજારથી...
પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી અદભુત ઐતિહાસિક ઘટનાઓ જોવા મળે છે, જે અકલ્પનીય ઘટનાઓ માત્ર ઈશ્વરની સહાયથી જ શક્ય બનવા પામેલ, માનવ શક્તિથી નહીં....
વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં મોબાઇલ ફોન જેવા ઉપકરણોના ઉપયોગનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેના ઘણાં હકારાત્મક પાસાઓ સાથે તેની ગંભીર...
રતીય સંસ્કૃતિ અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે. અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રત્યેક તત્ત્વ અધ્યાત્મ દ્વારા અનુપ્રમાણિત થયેલું છે. અહીં મંદિરથી પ્રારંભીને આયુર્વેદ...
ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું...
નવી દિલ્હી: કથ્થક નૃત્ય (Kathak dance) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજ (Birju Maharaj) ઉર્ફે પંડિત બ્રિજમોહન મિશ્રાનું રવિવારે મોડી રાત્રે નિધન (Died)...
સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું....
અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ શું છે? અનેક વાર ભગવાન પાસે સાંભળવા છતાં હવે અર્જુનને પકડાયું કે આ એવું...
મનુષ્ય પળે પળે હું અને મારુંનો શબ્દ પ્રયોગ કરતો રહે છે. તેમ છતાં તેને પૂછવામાં આવે કે હું બોલનાર આપ કોણ છો?...
સૌજન્યશીલ માણસ સર્વત્ર આવકારપાત્ર હોય છે. તેને દરેક સ્થળે માન મળે છે. સૌજન્યતા એટલે સુજનપણું તેનાથી બધા સદગુણો શોભે છે. સદગુણી માણસમાં...
ગાંધીનગર ખાતે સર્વાનુમતે લેવાયેલા નિર્ણયમાં વાઇસ-ચેરમેન પદે સંગ્રામ ચૌધરીની બિનહરીફ વરણી
(પ્રતિનિધિ) આણંદ તા.9
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF – અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન મહેતાની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ વરણી સાથે જ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવી ‘સહકારથી સમૃદ્ધિ’ ના વિઝનને વેગ આપવા નવી નેતાગીરી સજ્જ થઈ છે.
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના પદાધિકારીઓની આ ચૂંટણીમાં ડો.જયેન મહેતાના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમારે સમર્થન આપ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર અને ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના બાયલોઝ મુજબ, બંને હોદ્દેદારો 5મી મે 2026 થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે, એસપીસીડીએફનું ઉદ્ઘાટન 6ઠ્ઠી જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેડરેશનના બોર્ડમાં GCMMF અને તેના 10 સભ્ય દૂધ સંઘો ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ 20 રાજ્યોના 20 હજારથી વધુ ગામોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાત બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડી તેમને દૂધના વ્યાજબી ભાવ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. નવનિયુક્ત ચેરમેન ડો.જયેન મહેતા અને વાઇસ-ચેરમેન સંગ્રામ ચૌધરીએ તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ અમૂલની મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતાનો લાભ દેશભરના ખેડૂતો સુધી પહોંચાડી ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવા માટે કટિબદ્ધ છે.