Charchapatra

એ વૃક્ષ કાપી નાખો કાં નવ પલ્લવિત કરો

અત્રેના એની બેસન્ટ રોડ પર એની બેસન્ટ એપાર્ટમેન્ટની બાજુમાં એક નવું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં વર્ષો પહેલાં સપ્તપર્ણીનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું ને તે ખૂબ ઘટાદાર થઈ ગયું હતું. પણ છેલ્લા થોડા મહિનામાં તે સાવ સૂકા ઠૂંઠા જેવું થઈ ગયું છે. આથી ક્યાં તે કાપી નાખવામાં આવે, જેથી બાંધકામમાં નડતર નહીં બને અથવા તેને નવપલ્લવિત કરવામાં આવે. સંબંધિત તંત્ર ધ્યાનમાં લેશે?     
સુરત     – એક રહીશ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top