Charotar

ખંભાતના સોખડા સ્થિત એકતા ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસ લાગતા 2 શ્રમિકોના મોત

અન્ય 2 શ્રમિકો ઝેરી ગેસના અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

કંપનીના માલિકોએ શ્રમિકોને ETP ટાંકીની સફાઈ કરવા ઉતારતા જ ઝેરી ગેસની અસરથી 2 યુવકોના મોત થયા.

બચાવવા ગયેલા અન્ય 2 યુવકોને પણ ઝેરી ગેસ લાગતા ICUમાં સારવાર હેઠળ દાખલ કરાયા.

કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર મૃતક શ્રમિકોના પરિવારનો આક્રંદ

Most Popular

To Top