નવી દિલ્હી: માલદીવના (Maldives) પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે બોયકોટ માલદિવ્સ ટ્રેંડ (Boycott Maldives trend) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું...
સુરત: આજના યુગમાં નાની ઉંમરમાં વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાથી લોકો પીડાવા લાગ્યા છે. ત્યારે પોતાના દેખાવને સુંદર બનાવવા માટે ઘણા...
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતના પ્રવાસે છે ત્યારે શુક્રવારે તેઓની બોડેલીની સભામાં ખિસ્સા કાતરુંઓને ચાંદી ચાંદી થઈ ગઈ હતી....
ગરબાડા તાલુકાના મંડી ફળિયા વિસ્તારમાં રાત્રીના સમયે ધાડપાડું ત્રાટક્યા દંપતીને બંધક બનાવી લાખો રૂપિયાના માલ મત્તાની લુંટ કરી ફરાર… ગરબાડા તાલુકાના મંડી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશની (Arunachal Pradesh) 2 દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત...
સુરત: સુરત: છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં પક્ષ પલ્ટાના કિસ્સા બની રહ્યાં છે. કોંગ્રેસ અને આપ છોડી નેતા, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે,...
ચૂંટણી બોન્ડના મામલામાં ભાજપ સરકાર ખરાખરની ભેરવાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે એક અફલાતૂન ચુકાદો આપીને તાત્કાલિક અસરથી ચૂંટણી બોન્ડ પર રોક લગાવી...
વડોદરા ગ્રાહક સુરક્ષા ફોરમે દંડ ૩૬ હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો ફ્લીપકાર્ટ પરથી ઓનલાઇન મોબાઇલ મંગાવતા તેમાંથી સાબુ નીકળતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફ્લીપકાર્ટ...
જયારે મોટી ઉંમરે સ્ત્રી આકાશમાં ઉડવાનું ચાલુ કરે છે સ્વતંત્રતાથી જીવે છે ત્યારે પુરુષો વિચારે છે આને પાંખો આવી ગઇ છે. અરે...
આપણે ત્યાં પ્રસિદ્ધ ત્રણ પ્રકારની ચિકિત્સા પદ્ધતિનું ચલણ છે. એલોપેથિક, યુનાની, આયુર્વેદિક. ખાસ કરીને આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ વૈદિક કાળથી થતી...
ખેડૂતો ફરી વખત રસ્તે ઊતરેલા છે. મોદી સરકાર કોઈ પણ આંદોલનને નિર્દયપણે કચડી નાખવા માટે જાણીતી છે. કોઈ પણ આંદોલન કરવા પાછળનો...
એક ફકીર મસ્જિદની બહાર સુધી રોજ આવતો અને બહાર જ બેસતો અને કઈ બોલ્યા વિના ઉપર અલ્લા તરફ જોઈ રહેતો.ઘણીવાર સુધી તે...
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ગાબડા પડ્યા છે. રાહુલની યાત્રા ૨.૦ શરૂ થઇ ત્યારે જ કોન્ગ્રેસ્માથી...
જમ્મુ અને કાશ્મીર અને લડાખ સંબંધિત બે ઘટનાક્રમ થયા છે, જેની સીધી અસર લોકસભાની ચૂંટણીઓ પર છે. આ ઘટનાક્રમોએ ફરીથી 2 કેન્દ્રશાસિત...
લોકશાહીમાં મતદારોને ચૂંટાયેલી સરકારનો ભાગ્યે જ ફાયદો મળે છે. ભારતમાં તો છેલ્લા સાત દાયકાની આઝાદીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવ્યા...
મહિલા દિવસની આગલી રાતનો બનાવ : ચાર દિવસની બાળકીને લેવા માટે ઘર્ષણ સર્જાયું સયાજી હોસ્પિટલમાં સર્વન્ટ અને કોન્સ્ટેબલની સતર્કતાને કારણે મહિલા અને...
ક્રિકેટના કરોડોના કાળા કારોબારની ભાગબટાઈ વખતે પોલીસના મળતીયાઓ બાખડ્યાવીડિયો પોલીસ ક્વાર્ટર્સનો નહીં,પરંતુ ‘આંબાવાડીયુ’ નજીક સટોડીયાના મકાનનો હોવાની ચર્ચા ખેડા જિલ્લાના 3 પોલીસ...
ભરૂચ: (Bharuch) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આવતીકાલે 9મીએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોવાને...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ચૂંટણી પંચે હજુ સુધી લોકસભા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પોલીસ દળ વર્ગ-૩ની સીધી ભરતી (Direct Recruitment of Police) પારદર્શક, નિષ્પક્ષ અને સત્વરે થઇ શકે, તે માટે રાજ્ય સરકાર...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના પૂર્વભાગમાં નેત્રંગના મોતિયાની પ્રાથમિક શાળાના (School) વિદ્યાર્થીઓને પ્રવાસમાં (Journey) દરિયા કિનારે લઈ ગયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં...
મુંબઈઃ (Mumbai) લોકસભા ચૂંટણી (Election) પહેલા મહારાષ્ટ્રમાં શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે. પક્ષોના નેતાઓ તેમના વિરોધ પક્ષોના નેતાઓ પર આકરા પ્રહારો કરી...
મહાશિવરાત્રી એટલે શિવજીની આરાધનાનું પર્વ. આજે શિવભક્તોમાં તેની ઉજવણીનો ઉત્સાહ અનેરો છે. શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના સાથે ઘીના કમળ અર્પણ કરવામાં આવે...
આજની સુરતની યુવતીઓ માત્ર હોમ મેકર ન રહીને ઘર મેનેજ કરવાની સાથે બિઝનેસ માઇન્ડેડ બની છે. છેલ્લાં થોડા વર્ષોમાં આપણને સુરતમાં સ્ટાર્ટઅપ...
સુરત: (Surat) ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર.પાટીલની (C R Patil) સીધી દરમિયાનગીરીને લીધે હજીરા ઔધોગિક વિસ્તારના સૌથી જોખમી એક્સિડન્ટ ઝોનમાં...
આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા કરવેરા વસૂલાતની કાર્યવાહી પર રોક લગાવવા અને પક્ષના બેંક (Bank) ખાતાઓ...
નવી દિલ્હીઃ (New Delhi) રાજધાની દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં આજે રસ્તા પર નમાઝને (Namaz) લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. પોલીસકર્મીએ (Police) નમાઝ...
જાપાનની ટેક જાયન્ટ (Japanese tech giant) સોનીએ (Sony) ચીન (China) સામે મોટું પગલું ભર્યું છે. હવે કંપનીએ પોતાની સ્માર્ટફોન સ્ટ્રેટેજી બદલી છે....
હાલમાં સાઉદી અરેબિયામાં (Saudi Arabia) એક મહિલા રિપોર્ટરનો વીડિયો (Lady Reporter Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયો જોયા પછી...
ડીજે બોક્સમાં દારૂની બોટલો સંતાડી રાખનાર એક શખ્સની ધરપકડ, ત્રણ વોન્ટેડ પીસીબીની ટીમે દરોડા પાડી 3.05 લાખના દારૂ સહિત 6.36 લાખનો મુદ્દામાલ...
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
નવી દિલ્હી: માલદીવના (Maldives) પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે બોયકોટ માલદિવ્સ ટ્રેંડ (Boycott Maldives trend) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે આ ટ્રેંડથી દેશના પ્રવાસન ઉપર અસર પડી છે. તેમજ મોહમ્મદ નશીદે માલદીવના લોકો વતી ભારતીયોની માફી (Apology) પણ માંગી અને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારતીય પ્રવાસીઓ તેમના દેશમાં આવતા રહે.
ભારત અને માલદીવ વચ્ચે હજી સુધી રાજદ્વારી વિવાદ ચાલુ છે. દરમિયાન માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવનો બહિષ્કાર કરવાના ભારતના એલાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ બહિષ્કારથી તેમના દેશના પ્રવાસન ક્ષેત્ર પર મોટી અસર પડી છે.’ તેમણે માલદીવના લોકો વતી માફી પણ માંગી હતી. નશીદ હાલમાં ભારતમાં છે. દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના તણાવ વિશે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે માલદીવના લોકોને “માફ કરજો”.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “બહિષ્કારની માલદીવ પર ભારે અસર પડી છે, અને હું આ વિષયે ખરેખર ખૂબ જ ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે મને અને માલદીવના લોકો દિલગીર છીએ.” એક ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પૂર્વ રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું, “હું મારી રજાઓમાં માલદીવ આવીશ અને અમારી આતિથ્યમાં કોઈ ફેરફાર નહીં થાય.” પૂર્વ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે, “હું ગઈકાલે રાત્રે વડા પ્રધાનને મળ્યો હતો. પીએમ મોદીએ અમને શુભેચ્છા પાઠવી હતી. હું પીએમ નરેન્દ્ર મોદીનો મોટો સમર્થક છું. તેમજ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.”
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ બહિષ્કાર માટે જવાબદાર લોકો વિરુધ્ધ માલદીવ સરકારની ત્વરીત કાર્યવાહીની સરાહના કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું, “મને લાગે છે કે આ બાબતોનો ઉકેલ લાવવો જોઈએ અને આપણે બહિષ્કારનો માર્ગ બદલવો જોઈએ અને આપણા સામાન્ય સંબંધોને ફરી બરાબર કરવા જોઈએ.”
ઐતિહાસિક સંબંધોની પણ વાત કરતા નશીદે ભૂતકાળના પડકારો દરમિયાન ભારતના જવાબદાર વલણ અને વર્તન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઇચ્છતા હતા કે ભારતીય સૈન્ય જવાનો ત્યાંથી નીકળી જાય, ત્યારે તમે જાણો છો કે ભારતે શું કર્યું? તેઓએ તેમના હથિયારો ફોલ્ડ કર્યા ન હતા. તેઓએ બળ બતાવ્યું ન હતું.” પરંતુ માલદીવ સરકારને ફક્ત એટલું જ કહ્યું, ‘ઠીક છે, ચાલો આ વિષયે ચર્ચા કરીએ.’