આખરે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા. સુપ્રીમ કોર્ટે આ જામીન શરતોને આધિન આપ્યા અને આગામી તા.2જી જુનના રોજ કેજરીવાલે સરેન્ડર...
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ ન થાય તેવો પ્રયત્ન કરવા આહવાન (પ્રતિનિધિ) આણંદ તા.10 આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ...
સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા ધોરણ 7ના વિદ્યાર્થીનો મૃતદેહ તાપી નદીમાંથી (Tapi River) મળી આવ્યો હતો. ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલો વિધાર્થી નાહવા...
વિરસદથી દાદપુરા જવાના રોડ પરના વળાંકમાં ટેમ્પી પલ્ટી જતાં ચાલકના સગીર મિત્રનું મોત નિપજ્યું હતું (પ્રતિનિધિ) વિરસદ તા.10 વિરસદમાં રહેતા ટેમ્પી માલીકે...
પરીવાર લગ્ન પ્રસંગમાં હતો તે દરમ્યાન આગ લાગતા ઘરવખરી ખાખ થઇ (પ્રતિનિધિ) વીરપુર તા.10 વીરપુરના રાજેણા ગામનું પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયું...
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજથી 42 દિવસ સુધી ચંદનના લેપના શણગાર કરાશે (પ્રતિનિધિ) આણંદ તા.10 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન...
2018માં મરેલી બકરી ઉઠાવવાના મુદ્દે મારામારીના ગુનામાં એટ્રોસિટી દાખલ થઈ હતી સાવલી: સાવલી તાલુકા ના ટુંડાવ ગામે 2018 ની સાલમાં મરેલી બકરી...
સાયણ: (Sayan) વિહારાથી સાયણ તરફના રોડ ઉપર જતી કારને (Car) અકસ્માત નડ્યો હતો. માધર ગામની હદમાં રોડ પરથી પસાર થતા એક સાપને...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો ધીરે-ધીરે ફરી વધવા લાગ્યા છે. ત્યારે હાલમાં શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં 5...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં ગરમીનો પ્રકોપ વધી રહયો છે. ખાસ કરીને આગામી 72 કલાક દરમ્યાન ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ દરમ્યાન રાજયના...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arwind Kejriwal) તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પહેલા નિવેદનમાં કહ્યું કે જનતા ન્યાય...
( પ્રતિનિધિ ) વડોદરા તા.10 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડમાંથી 12મું ધોરણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને મદદ...
રાહદારીઓના બુટ ચંપલ પણ પીગળેલા ડામરમાં ચોંટી ગયા ધોમધખતા તાપમાં રસ્તા ઉપર પાથરેલો ડામર પણ પીગળવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના...
આ પહેલા 4 મહિલા આરોપીના જમીન મંજૂર થયા હતા વડોદરા:જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટના માં ૨૦ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી....
તા.14 મીથી એફવાયની સેમેસ્ટર-2ની પરીક્ષા, સીટ નંબર જનરેટ નહિ થાય તો વિદ્યાર્થી પરીક્ષા નહિ આપી શકે યુનિવર્સીટીના એક્ઝામ સેક્શનમાં મુલાકાત લેવા વિદ્યાર્થી...
નવી દિલ્હી: (New Delhi) મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના (Sexual Exploitation) મામલામાં કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Congress President Mallikarjun Kharge) આજે ચૂંટણી પંચ (Election Commission) તરફથી ઠપકો મળ્યો છે. પંચે કોંગ્રેસ અધ્યક્ષને લોકસભા ચૂંટણીમાં...
તાજેતરમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થી પાસ નાપાસ થયા હતા. જેમાં મકરપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો ચુકાદો આપ્યો છે....
નવી દિલ્હી: દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે....
આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેની ઘટના, ઘવાયેલા બે ભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં આજવા રોડ પર અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી...
નવી દિલ્હી: લગભગ 11 વર્ષ જુના નરેન્દ્ર દાભોલકર (Narendra Dabholkar) હત્યાકાંડ (Murder) મામલે આજે પુણેની (Pune) વિશેષ અદાલતે કાર્યવાહી કરી હતી. જેમાં...
ભારતે (India) એક મોટી રાજદ્વારી સફળતા (Diplomatic Victory) હાંસલ કરી છે. ઈરાને પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા છે જેઓ ઈઝરાયેલના જહાજના ક્રૂ...
નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે બેંગલુરુની કંપની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો આઈપીઓ આવી રહ્યો...
લોકસભા ચૂંટણીને (Loksabha Election) ધ્યાનમાં રાખીને વચગાળાના જામીનની (Bail) માંગ કરી રહેલા હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમના વકીલને...
નવી દિલ્હી: ભારત (India) અને માલદીવ (Maldives) વચ્ચે લગભગ 6 મહિનાના તણાવ બાદ માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર સંબંધો સુધારવા માટે ભારતની...
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલી મેડિકલ સ્ટોર ના કાઉન્ટર માંથી રોકડા રુ.22 હજારની ચોરી કરનાર બે તસ્કર પૈકી એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે...
સુરત: શહેરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે ગદ્દારને શોધી આપનારને 5000નું ઈનામ આપવામાં આવશે. આ...
ગુજરાતમાં વણકર સમાજ નું એક સંગઠન એટલે ગુજરાત વણકર સેવા સમાજ જે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે તેમાંય વડોદરા શાખાનો કામગીરી ખૂબ...
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની આર્યાવ્રત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી વડોદરામાં આર્યાવ્રત...
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
આખરે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા. સુપ્રીમ કોર્ટે આ જામીન શરતોને આધિન આપ્યા અને આગામી તા.2જી જુનના રોજ કેજરીવાલે સરેન્ડર પણ કરી દેવું પડશે. કેજરીવાલ આ વચગાળાના જામીન દરમિયાન દિલ્હી સરકારનો વહિવટ કરી શકશે નહીં પરંતુ તેની સામે તેમને પોતાના પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરવાની છૂટ મળશે. કેજરીવાલે મતગણતરી થાય ત્યાં સુધીની છૂટ માંગી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેનો અસ્વીકાર કર્યો છે અને હવે કેજરીવાલ જામીન પર બહાર આવી જશે. કેજરીવાલને જામીન મળી જતાં આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. કેજરીવાલને જામીન મળતા ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષી આગેવાનો ખુશ થઈ ગયા છે. જ્યારે સામે ભાજપ સહિતના એનડીએ ગઠબંધનમાં આ નિર્ણય સામે કચવાટ છે.
દિલ્હી સરકારની દારૂ વિશેની એક્સાઈઝ પોલિસીમાં લાંચ લેવાના કેસમાં ઈડી દ્વારા ગત તા.21મી માર્ચના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને કેજરીવાલ દ્વારા પડકારવાની સાથે જામીન મળે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. 1લી એપ્રિલથી તિહાર જેલમાં બંધ કેજરીવાલને જામીન મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ભારે મહેનત કરવામાં આવી રહી હતી.
અગાઉ કેજરીવાલના જામીન પર 7મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે ઈડીએ જામીન નામંજૂર થાય તે માટે અનેક દલીલો કરી હતી. કોર્ટે તે સમયે પોતાનો નિર્ણય જણાવ્યો નહોતો પરંતુ હવે તા.10મીના રોજ કેજરીવાલના જામીન મંજૂર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 22 દિવસના જામીન આપવાથી કેસમાં કોઈ જ ફરક પડે તેમ નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે એવું કહ્યું હતું કે, દેશને સરમુખત્યારશાહીમાંથી બચાવવા માટે હું લડી રહ્યો છું.
સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીને રાહત થઈ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેજરીવાલ આ 22 દિવસના ચૂંટણી પ્રચારમાં શું કોઈ જાદુ કરી શકશે?? કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબમાં જ મજબુત સ્થિતિમાં છે. આ બંને રાજ્યો એવા છે કે જેમાંથી કેજરીવાલની પાર્ટીને વધુ સાંસદો મળવાની આશા છે અને તે પણ કદાચ સિંગલ ડિજિટમાં હોઈ શકે છે.
કેજરીવાલના જામીનથી આમ આદમી પાર્ટીને જેટલો ફાયદો થશે તેના કરતાં વધારે ફાયદો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને થવાની સંભાવના છે. કેજરીવાલે પોતાની પાર્ટીના ઉમેદવારો કરતાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો માટે વધુ મહેનત કરવી પડશે. કેજરીવાલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવાથી આમ આદમી પાર્ટીને નવું જોશ મળશે પરંતુ સામે તેનાથી લોકસભાના પરિણામ પર કોઈ મોટી અસર થાય તેવી સંભાવના નથી. કારણ કે આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં એટલી મજબુત નથી કે તેના સાંસદો ચુંટાઈને આવી શકે.
કેજરીવાલના કેસથી એક વસ્તુ ચોક્કસ થઈ છે કે જ્યારે ચૂંટણી શરૂ થઈ હોય ત્યારે વિપક્ષી રાજકારણીઓની ધરપકડ કરવામાં આવે તે લોકશાહીના હિતમાં નથી. સુપ્રીમ કોર્ટે સાચું નોંધ્યું હતું કે, કેસ થયાથી અત્યાર સુધીમાં દોઢ વર્ષનો સમય થયો તો તે વખતે કેજરીવાલની ધરપકડ કેમ થઈ નહીં? સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સૂચક છે.
કેજરીવાલને જામીન મળતાં ઈડી અને કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં પીછેહઠ થઈ છે. કેજરીવાલને જામીનથી ચૂંટણીના પરિણામોમાં કોઈ મોટો ફરક નહીં પડે પરંતુ ઈડી દ્વારા કરાયેલા આ કેસ પર જરૂરથી અસર પડવાની સંભાવના રહેલી છે. ખેર, કેજરીવાલ જેલની બહાર આવી ગયા અને પોતાના કાર્યકરોને સંબોધન પણ કરી દીધું છે ત્યારે હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં કયા નવા રંગ ઉમેરાય છે તેની પર ચૂંટણીના પરિણામો નિર્ભર રહેશે તે નક્કી છે.