નવી દિલ્હી: ખેલાડીઓની (Players) સુરક્ષા સર્વોપરી હોવાનું જણાવતાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)...
મેલબોર્ન: ટી-20 વર્લ્ડકપની (T-20 Worldcup) ઓસ્ટ્રેલિયામાં શરૂઆત થઇ ચુકી છે અને ગ્રુપ સ્ટેજની મેચો પછી 22મીથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સુપર-12...
રુસ-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine War) વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે લાખો પુરુષો રશિયાના ઘણા શહેરોમાંથી સ્થળાંતર (Migration)...
ઉમરગામ : ઉમરગામમાં મોબાઈલના (Mobile) મુદ્દે એક શખ્સને માર મારી મોતને (Death) ઘાટ ઉતારી દીધાના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા ચકચાર મચી...
સુરત: હવે કોલેજો (Collage) કે ડિપાર્ટમેન્ટો (Department) ભૂલથી પણ વિદ્યાર્થીના ઇન્ટરનલ માર્ક્સ (Internl Markes) આપવાનું ભૂલી જશે તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત...
ગાંધીનગર : યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ-USIBC અને સોસાયટી ફોર ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ-SIDMના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર (Gandhinagar) ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં...
ગાંધીનગર : આજે ગાંધીનગર (Gandhinagar) ખાતેથી રાજ્યના ખેડૂતોને (Farmer) વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજ્ય વ્યાપી...
ગાંધીનગર : 12માં ડિફેન્સ એક્સપો-2022 (Defense Expo-2022) અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો....
બીલીમોરા: ગણદેવી (Gandevi) તાલુકા સહિત બીલીમોરામાં (Belimora) ગુરુવાર સવારે હલવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો.બીલીમોરા પંથક ની બહુમાળી બિલ્ડીંગ માં ગુરુવાર સવારે...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસ આજથી પૂર્ણ થયો છે, જેના પગલે હવે ભાજપ (BJP) તથા કોંગ્રેસની...
ગાંધીનગર : ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) કે જેને નોર્થ એટલાન્ટિક એલાયન્સ કહેવાય છે તેના દ્વારા પ્રમાણિક શસ્ત્રોનું ઉત્પાદન સૌરાષ્ટ્રના રાજકોટમાં...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના નાની નરોલી (Nani Naroli) ગામે ગોચરમાં માટીખનન મુદ્દે ગ્રામસભા તોફાની બન્યા બાદ મામલો વધુ ગરમાયો છે અને હવે...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ અને અસદુદ્દીન અવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની ઓફિસમાં...
લિઝ ટ્રસ (Liz Truss) 6 સપ્ટેમ્બરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન (British Prime Minister) બન્યા હતા. સત્તા સંભાળ્યાના 44 દિવસમાં જ તેમણે રાજીનામું...
ભરૂચ: ભરૂચના (Bharuch) શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં (Jain Derasar) અલિયાદા રૂમમાં લોક એન્ડ કીમાં રહેલા ૧૫૦ વર્ષ જૂના ચાંદીના રથ (Silver Chariots)...
ભારે આર્થિક સંકટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન (Britain Prime Minister) લિઝ ટ્રુસે (Liz Trusey) બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. ટ્રસએ...
આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર (PM Modi) મોદી અયોધ્યામાં (Ayodhya) યોજાનાર દીપોત્સવના મેગા ઈવેન્ટમાં (Mega Event) હાજરી આપીને એક નવા વર્લ્ડ રેકોર્ડના (World...
વ્યારા: વડાપ્રધાન મોદીએ તાપી(Tapi) જિલ્લામાં વ્યારા(Vyara)ના ગુણસદા ગામેથી રૂ.2200 કરોડથી વધુના વિકાસનાં કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ...
દિલ્હી: દેશભરમાં, તમામ સૈન્ય સંસ્થાઓમાં, 27 ઓક્ટોબર ઇન્ફેંટ્રી ડે ((infantry day)-પાયદળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ હજારો પાયદળ સૈનિકોને શ્રદ્ધાંજલિ...
બારડોલી : સુરત બારડોલી (Bardoli) રોડ ધુલિયા ચોકડી પાસે આવેલા એક વેફરના (Wafer) ગોડાઉનમાં (Godown) આજે વહેલી સવારે આગ (Fire) ફાટી નીકળી...
નાનપણમાં જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે અમારા માતા-પિતા આપણને પરીક્ષા સમયે વારંવાર લાલચ આપતા હતા કે સારા નંબર લાવીશ તો તને...
સુરત: રાજ્યના સૌથી સમૃદ્ધ ગણાતા શહેર સુરતમાં હવે રાજ્યની સૌથી મોટી કલેક્ટર કચેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સુરતમાં 14 માળ ઊંચી...
ઉના: કોંગ્રેસ(Congress)ના નેતા મુકેશ અગ્નિહોત્રી(Mukesh Agnihotri)એ ગુરુવારે હરોલી(Haroli)થી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ જાહેર સભાને સંબોધવા પહોંચ્યા...
8 સપ્ટેમ્બરે, વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારી હતી, જે તેની છેલ્લી સદીના 1,021 દિવસના લાંબા સમય પછી આવેલી સદી હતી. જો...
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)માં મેટ્રો ટ્રેન(Metro Train) પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 30મી સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોને લીલીઝંડી આપી હતી....
નવી દિલ્હી: T20 વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. આવતા રવિવારે તા. 23મી ઓક્ટોબરના રોજ આ વર્લ્ડકપનો પહેલો મહામુકાબલો કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને...
કેટલાંક અભિનેતા એવા હોય છે જેમની કારકિર્દી તેમના વડે ફેમસ થયેલા એકાદ-બે પાત્રની ઓશીયાળી બની જતી હોય છે. અર્શદ વારસીને સરકીટનું પાત્ર...
આ વર્ષે જેણે પોતાની સ્થિતિ ખૂબ સુધારી હોય તો તે છે હુમા કુરેશી. જેણે પોતાની સ્થિતિ બગાડી હોય તેમાં કદાચ કંગના રણૌતનું...
ઉજ્જૈન: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં (Ujjain) સૌથી પહેલા મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar Temple) દિવાળીની (Diwali) ઉજવણી કરવામાં આવશે. ગર્ભગૃહમાં અન્નકૂટ હશે. 56 ભોગ ધરાવવામાં આવશે. મહિલાઓ...
ઓસ્કારમાં આ વર્ષે ભારતીય ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતી લેખક – દિગ્દર્શક પાન નલિનની ‘છેલ્લો શૉ’ ફિલ્મના એન્ડ ક્રેડિટ સુરતના એક થિયેટરમાં ચાલી રહ્યા...
વડોદરા :બહેન સાથે પ્રેમ સબંધની અદાવતે બૈડપના મુવાડા ગામના યુવકના હાથ પગ બાંધી નર્મદા કેનાલમાં ફેકી દીધો
ગુજરાત વિદ્યુત બોર્ડ ની તો પનોતી બેઠી …
દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું મહત્તમ તાપમાન, આ રાજ્યોમાં આગલા પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું
વડોદરા એ ખડોદરા બન્યું…
વડોદરા મકરપુરા તળાવમાં મિક્સર મશીનનો ટ્રક ખાબક્યો કે ખબકાવ્યો ?
હવે કેદારનાથ, બદ્રીનાથ મંદિરની નજીક મોબાઈલ પર પ્રતિબંધ, રીલ્સ પણ નહીં બનાવી શકાય
કાર્તિક આર્યન પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો, મુંબઈમાં હોર્ડિંગ પડવાની ઘટનામાં પરિવારજનોને ગુમાવ્યા
સ્વાતિ માલિવાલના ચહેરા પર આંતરિક ઇજા, દિલ્હી પોલીસ સીએમ હાઉસના CCTV ફૂટેજ ચેક કરશે
વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ જારી : 40 ડિગ્રી તાપમાનમાં લોકોએ જમીન પર બેસી રામધૂન બોલાવી
સ્માર્ટ વીજ મીટરને લીધે 15 દિવસમાં 3000ની વીજળી વપરાઈ જતા સુરતના લોકો વિફર્યાં
VIDEO: ચોક બજારમાં 22 વર્ષની યુવતી અચાનક બેભાન થઈ રોડ પર પડી ગઈ, મહિલા પોલીસે બચાવ્યો જીવ
અમેરિકાને પાછળ રાખીને ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર કેવી રીતે બન્યું?
બહુમતી ન મળે તો ભાજપનો પ્લાન B શું છે?, અમિત શાહનો જવાબ સાંભળી વિપક્ષની ઊંઘ ઊડી
ડીંડોલીના બ્રિજ પર દોડતા ટેમ્પોના બોનેટ પર બેસી સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું, પોલીસે કાન પકડાવ્યા
વડોદરા : ટ્રેનમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ ગઠિયો મહિલાનું રુ.2.21 લાખની મતા ભરેલું પર્સ લઈ ફરાર
લોકોને પાઠ ભણાવતા સરકારી બાબુઓની કચેરીઓ જ ઢંગધડા વગરની, જુઓ કેવી છે હાલત
સિનિયર સિટીઝન હો તો તમારા ધરબાયેલા શોખોને જીવતા શીખો
શાળા-કોલેજીસમાં તમને ભણાવવા કોઇ બેઠું નથી
અનુશાસન
વીસ રૂપિયામાં શ્વસનતંત્ર શુદ્ધિકરણ કાર્યક્રમ
શિક્ષણજગતની ગંભીર ક્ષતિ
આર્ટ ઓફ બેલેન્સીંગ
આર્થિક વિકાસ અને પર્યાવરણ અંગેની નિસ્બત આમનેસામને આવી રહ્યાં છે
અમેરિકા અને ચીન વચ્ચે ફરી વેપાર યુદ્ધ શરૂ થઇ શકે છે
ફ્રી-ફાયર’ ગેમે સુખી લગ્નજીવનમાં આગ લગાડી: પતિને છોડનાર પરિણીતાને પ્રેમીએ દગો દીધો
ઘોડદોડ રોડ પર લોખંડની એંગલ તૂટી પડતાં દોઢ વર્ષની બાળકીનું મોત
પોઇચા હોનારત: એક જ પરિવારના 4 સભ્યોની અંતિમવિધી: પરિવારો બાળકોના મૃતદેહ જોઈ કકળી ઉઠ્યા
રાજ્ય સરકારની 1650 કરોડની નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજના હેઠળ દિકરીઓને સહાયનો આરંભ
વડોદરા : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પાસે ઝાડીઓમાં આગ
દીકરા વતી પિતાએ નાણા ચુકવવાની જવાબદારી લીધી પરંતુ ન ચુકવતા કોર્ટે ૩ મહિનાની કેદ અને બે લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી: ખેલાડીઓની (Players) સુરક્ષા સર્વોપરી હોવાનું જણાવતાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પાકિસ્તાનમાં (Pakistan) 2023માં યોજાનાર એશિયા કપમાં ભાગ લેશે કે કેમ તે અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય ટીમની પાકિસ્તાન જવાની સંભાવના નહીવત છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને ભારતીય બોર્ડના સચિવ જય શાહે ગઈ કાલે કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય અને ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમશે. તેના પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેતવણી આપી હતી કે જો આવું થશે તો 2023માં ભારતમાં યોજાનાર વર્લ્ડકપમાં તેમની ભાગીદારી પ્રભાવિત થઈ શકે છે. જય શાહના નિવેદન પછી જાગેલા વિવાદ વિશે પૂછવામાં આવતા ઠાકુરે કહ્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી છે. ભારતીય ટીમ એશિયા કપમાં જશે કે કેમ તેનો નિર્ણય ગૃહ મંત્રાલય કરશે. એવું પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ આવતા વર્ષે સરહદ પાર જાય તેવી શક્યતા છે, ત્યારે ઠાકુરે કહ્યું હતું કે સંભાવનાઓ હંમેશા રહે છે. કોને લાગ્યું કે કોરોના આવશે? કંઈપણ થઈ શકે છે પરંતુ આ વાતની સંભાવના નથી.
પાકિસ્તાન સાથેની દ્વિપક્ષીય સીરીઝ અંગે અમારું અમારું વલણ પહેલા જેવું જ છે : રમત મંત્રી
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે અમે આઇસીસી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમીએ છીએ પરંતુ દ્વિપક્ષીય શ્રેણી પર અમારું વલણ પહેલા જેવું જ છે. આતંકવાદના ઓછાયા હેઠળ ક્રિકેટ રમી શકાય નહીં. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોના પાકિસ્તાન પ્રવાસ પછી પણ સુરક્ષાની ચિંતાઓ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ઠાકુરે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની પરિસ્થિતિ અને ભારતની પરિસ્થિતિમાં બહું મોટો ફરક છે.
વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ દરેકને આમંત્રિત કરાશે, ભારત હવે કોઇનું સાંભળવાની સ્થિતિમાં નથી : અનુરાગ ઠાકુર
જય શાહે એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો નન્નો ભણ્યા પછી પીસીબીએ એવી ધમકી આપી હતી કે અમે પણ આવતા વર્ષે ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે વિચારીશું. જો કે આજે અનુરાગ ઠાકુરે એવું સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાય થયેલી તમામ ટીમોને આમંત્રિત કરવામાં આવશે. ભારત હવે કોઈનું સાંભળવાની સ્થિતિમાં નથી અને કોઈનું સાંભળવાનું કોઈ કારણ નથી. અમે દરેકનું સ્વાગત કરીશું અને આશા છે કે દરેક આવશે.