ઇશ્વરે રચેલા આ જગતને જાણવા માટે સૌથી વિશેષ વસ્તુ ગણીએ તો કર્મ છે. કારણ કે કર્મ થકી જ સુખદુ:ખ આધિવ્યાધિ, શાંતિ-સંતાપ, હર્ષ-શોક...
નવી દિલ્હી (New Delhi): રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India -RBI) એ કર્ણાટકની ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક કેટલાક પ્રતિબંધો લાદ્ય...
Gossip કે પંચાત સ્ત્રીઓનો જન્મજાત અધિકાર છે એવું તેઓ માને છે. ખરું ને? એવી કહેવત તો બધાંએ સાંભળી જ હશે કે ‘બિલાડીના...
વિશ્વના લોકો હજી પણ કોરોના વાયરસ ( corona virus) સામે લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા દેશોમાં તેના ફેલાવાને રોકવા માટેના નિયમો...
સર્વપલ્લી રાધાક્રિષ્ણને શિકાગો યુનિવર્સિટીમાં પ્રવચન આપતાં કહ્યું હતું કે ‘માનવીની મોટામાં મોટી અણમોલ સંપત્તિ હોય તો તે તેની વિચારશક્તિ છે. જે હરકોઇ...
ગાંધીનગર: (Gandhinagar) કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આગામી ૨૦૨૨માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી ભરૂચથી લડવાના સંકેત આપ્યા છે. અમદાવાદમાં...
આપણે આજકાલ સ્થૂળતા વિષયને સંક્ષેપમાં સમજી રહ્યાં છીએ. ગતાંકે આપણે બાળકોની સ્થૂળતા વિશે સમજ્યાં. આ અંકે તરુણીઓમાં આજકાલ ખૂબ વધુ પ્રમાણમાં ફેલાઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર દ્વારા આગામી તા.21મીના રોજ યોજાનારી છ મહનગરપાલિકની ચૂંટણી (Election) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન...
નવી દિલ્હી (New Delhi): ફિલ્મ 3-Idiots તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં આમિરનું (Amir Kahn (RANCHO) પાત્ર જે રીતે નવા નવા...
નોકરી કરવાનો અર્થ માત્ર સોંપેલું કામ પૂરું કરી પૈસા કમાવા જ નથી પરંતુ ઓફિસમાં એક છત નીચે કામ કરતાં અલગ અલગ લોકો...
આજકાલ કાશ્મીર ફરી ચર્ચામાં છે, જો કે એમ કહેવું ઘટે કે કાશ્મીર ચર્ચામાં ન હોય તેવું ભાગ્યે જ બન્યું છે. રાષ્ટ્રીય સ્તરે...
સુરત: (Surat) ચેમ્બરના સ્પાર્કલ 2021નું ઉદ્ઘાટન કરવા આવેલા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું...
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશ ( UTTAR PRADESH) ના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવે અયોધ્યામાં ( AYODHAYA) રામ...
વાત ઇ.સ. 1994ની. સુરતની સાર્થક રંગમંચ સંસ્થા અને જીવનભારતી શાળાએ ઉનાળાની રજાઓમાં (મે-જૂનમાં) 5 થી 7 અને 8 થી 12 વર્ષનાં બાળકો...
શુક્રવારે ઉત્તર પ્રદેશ ( UTTAR PRADESH) વિધાનસભા ખૂબ જ હંગામેદાર રહી. કૃષિ કાયદાઓ ( AGRICULTURE LAW) વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોની સમસ્યાઓથી સંબંધિત...
સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) તા.21ના રોજ રવિવારે 30 વોર્ડની 120 બેઠકો માટે 32.88 લાખ મતદારો દ્વારા મતદાન...
અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પર પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ સામે ભારત એક સાથે બબ્બે ટેસ્ટ રમવાનું છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તેજના ફેલાયેલી છે. ગુજરાત...
સુરત: (Surat) પ્રર્વતમાન કોરોના વાયરસની મહામારી દરમ્યાન જે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયુ હોય તેઓને અને તેઓના પરિવારને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોન્ટાઇન...
થિયેટરોમાં હિન્દી ફિલ્મો રજૂ કરવા નિર્માતાઓ ખચકાઇ રહ્યા છે ત્યારે ઓટીટી ઉપર પણ ફિલ્મોની રજૂઆત અટકી ગઇ હોવાથી દર્શકોને નવાઇ લાગી રહી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના (Election) મતદાનના માત્ર ગણતરીની કલાકો જ બાકી છે અને રાજકીય પક્ષોનો જાહેર પ્રચાર બંધ થતા હવે...
અખબારો અને ટી.વી.ની ચેનલો સમાચારો એકઠા કરવા કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. સમાચારો ભેગા કરવા વ્યાપક નેટવર્કની જરૂર પડે છે, જેમાં...
નવી દિલ્હી (New Delhi): કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી અથડામણ બાદ ચેન્નાઇની (Chennai) એક...
સુરતના બીજેપી (Surat bjp)ના ધારાસભ્ય (mla)અને યુવા મોરચાના અધ્યક્ષ હર્ષ સંઘવી (harsh sanghvi) એક વાર ફરી વિવાદમાં આવ્યા છે. આ વખતે તેમણે...
સુરત. (Surat) કોરોનાને લીધે છેલ્લા 11 મહિનાથી મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને બુસ્ટ આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ...
સુપ્રીમ કોર્ટે ( supreme court) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( rbi ) ને બેંકોમાં લોકરના સંચાલન અંગે છ મહિનાની અંદર નિયમો બનાવવા...
લખનઉના પ્રોફેસરનો ( professor) આરોપ છે કે એક દિવસ એક મહિલાએ બાળકની બીમારીનું બહાનું બનાવીને તેને તેના ઘરે બોલાવ્યો હતો જ્યાં પહેલાથી...
શુક્રવારે પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના યુવા નેતા પામેલા ગોસ્વામીની ધરપકડ કરી હતી. પામેલા તેની કારની અંદર કોકેઇન લઈ જઈ રહી...
GANDHINAGAR : રાજયમાં અમદાવાદ સુરત , જામનગર , રાજકોટ ,વડોદરા અને ભાવનગર મનપાની ૫૭૬ બેઠકો માટે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્રમક...
ગયા વર્ષે જૂનમાં ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે આ અથડામણમાં તેના...
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (PETROL DIESEL RATES) સતત આકાશને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ પૂછે કે તમે આખા મહિનામાં બે...
નિર્દોષ જેલમાં અને મુખ્ય આરોપી બહાર? : હાઇકોર્ટ
બારડોલીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ: જીવ બચાવવા બાલ્કનીમાંથી કૂદેલા વૃદ્ધનું મોત
ગ્રીટીંગ કાર્ડસ અને લવ લેટર્સ થયા આઉટ ઑફ ડેટહવે પ્રેમ દર્શાવવા કેન્ડલ લાઇટ ડિનર અને ગેજેટ્સની ભેટ
ઈટાલિયા-સોરઠિયા ભાજપની B ટીમ છે : રાજુ કરપડા
આંતરરાજ્ય નેટવર્ક બેનકાબ,સુરત નાં કડોદરામાં ડ્રગ્સનો મહાપર્દાફાશ!
શિક્ષકોને રખડતાં કૂતરાની ગણતરી કરવાની સૂચના
બોર્ડની પરીક્ષાઓ માટે કડક એક્શન પ્લાન જાહેર
અમદાવાદના સરદારનગરમાં 7.97 કરોડનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થા સાથે બેની ધરપકડ
રાજ્યમાંથી ઠંડી જાય તે પહેલાં ગરમી કામે લાગે ગઈ
અમદાવાદના વસ્ત્રાપુરમાં બિલ્ડિંગમાં ભીષણ આગ
શહેરોમાં ઓક્સિજન ઝોનનો વિકાસ – ₹117.56 કરોડનો હરિત વિકાસ – ગુજરાતના નગરોમાં બગીચાઓનું પુનર્જીવન – કુલ 131 બગીચાઓ વિકસિત કરવાનો લક્ષ્યાંક
26મીથી ધો.10-12 બોર્ડની 15.27 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે
બજેટ સત્રની શરૂઆતમાં ગાંધીનગરમાં કોગ્રેસની ‘જન આક્રોશ સભા’
ભવનાથ મહાશિવરાત્રિ મેળાનો ‘હર હર મહાદેવ’ના નાંદ સાથે ભવ્ય પ્રારંભ
કંજરી ગામે સર્વ સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો
મહાશિવરાત્રીના પવિત્ર પર્વે શહેરનું કતલખાનું અને માંસ-મચ્છીનું વેચાણ બંધ રાખવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો આદેશ
ટેમ્પામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ચોરખાનામાંથી રૂ. 2.95 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Bangladesh Elctions 2026: તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNPની ભવ્ય જીત
સુરતની નવી સિવિલમાં મળશે સુપર સ્પે,શિયાલિટી સારવાર,સિવિલમાં અદ્યતન કેથલેબની શરૂઆત,
ગુજરાતમાં વધતાં જતાં ગરીબ પરિવારો
દારૂબંધી ગુજરાતના હિતમાં નથી
સિટીબસમાં સરપ્રાઈઝ ચેકિંગનો ધડાકો!4 કંડક્ટર સહિત 9 સસ્પેન્ડ,ટિકિટચોરી સામે કડક એક્શન
વિલંબિત ન્યાય
પાવાગઢ યાત્રાધામમાં 6 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે
ચાલો, આઝાદીને ઉજાગર કરીએ
બધાં બાળકો ખુશ ખુશ
‘ડ્રગ્સમાં ફસાવવાની ધમકીથી ખંડણી’ચિરાગ ગોટી ગેંગનો વધુ એક કાળો ચહેરો બહાર
એપસ્તીન ફાઈલ : માનવજાતના ઇતિહાસનું શરમજનક પાનું આગેવાનોનું મૌન આઘાતજનક
ભારત-અમેરિકા વેપાર સમજૂતીમાં દેખાતું સામ્રાજ્યવાદનું નગ્ન સ્વરૂપ
ન્યૂ સ્ટાર્ટ સંધિની સમાપ્તિ: અણુ શસ્ત્ર સ્પર્ધા વધવાનો ભય
ઇશ્વરે રચેલા આ જગતને જાણવા માટે સૌથી વિશેષ વસ્તુ ગણીએ તો કર્મ છે. કારણ કે કર્મ થકી જ સુખદુ:ખ આધિવ્યાધિ, શાંતિ-સંતાપ, હર્ષ-શોક વિસ્તરી રહ્યા છે. આપણે સતત પ્રવૃત છીએ. એકેય ક્ષણ જીંદગીની એવી નથી કે આપણે કર્મ કર્યા વગર રહી શકીએ છીએ. કારણ કે જીવન કર્મને આધિન છે એટલે જીવમાત્ર સતતને સતત કર્મ કરતો રહે છે. ભગવાન પણ ખુદ કહે છે કે જયારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કર્મને આધિન થવું પડે છે. આપણે જે કંઇ કરીએ છીએ તે સમજી વિચારી કરીએ છીએ. પરંતુ કર્મ ગમે તેટલુ સમજી વિચારી કરીએ તો પણ કર્મબંધનથી બંધાઈ જઈએ જ છીએ. માટે જ શાસ્ત્રો કહે છે
કર્મની ગતિ ન્યારી છે વળી વેદો ગાય છે.
‘કરમ પ્રધાન વિશ્વ કરિ રાખા’
જો જસ કરઇ વો તસ ફલ ચાખા’
કર્મ તો ઇશ્વરને આધિન છે જે જેવું કરે તેવું પામે. સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ આપણે શું કરવું એ હવે આપણા હાથમાં જ છે. સવારથી ઉઠીને માણસ કર્મ કરતો થઇ જાય છે. સવારે ઉઠીને રોજનું નિત્યકર્મ, નાહવું. પૂજાપાઠ ચા નાસ્તો સેવા પુજા વગેરે… તે સાંજે સુવા સુધી પણ આ કર્મ પાછળ આપણી કઇ ભાવનાઓ જોડાયેલી છે તે અનુસાર ફળ મળે છે. તમે ઇશ્વરને ભજો છો તો નિસ્વાર્થ ભજો. કોઇને દાન-પુણ્ય કરો છો તો નિસ્વાર્થ કરો. કોઇ આર્થિક કે સામાજીક મદદ કરો છો તમારી ફરજ સમજીને કરો. તમારા કર્મો નહીં બંધાય અને બંધાય તો પણ સારા બંધાય. આ બધુ કરવા પાછળ આપણી કેવી ભાવનાઓ છે તે પ્રમાણે ફળ મળે છે.
આપણે વિચારીએ કે મેં કોઇને દાન કર્યું છે અને ભગવાન મારું સારુ કરશે, એટલે ભલે દાન આપવા પાછળ તમારી સારી ભાવના હશે પણ કર્મ તો બંધાઈ જ જશે. આથી જ ભગવાને ગીતામાં કહેલું છે કે ‘કર્મ કરવું દરેક માણસનો અધિકાર છે પણ ફળ પ્રાપ્તિની ભાવનામાં નહિ’ કારણ કે આમાં તમારી નિ:સ્વાથ વૃતિ નથી. કંઇક મેળવવા માટે કર્મ કરીએ છીએ માટે કર્મથી બંધાઈએ છીએ જે મોક્ષનો માર્ગ નથી. કર્મનો સિદ્દાંત એ છે કે આપણે જે કર્મ કરીએ તેનું સારું કે નરસું ફળ આપણને મળીને જ રહેવાનું છે તો પછી તેની મહેચ્છા કે આંકાંક્ષામાં શા માટે જીવવું? કર્મ એ બંધન જરૂર છે પણ નિસ્વાર્થતાથી કરેલું કર્મ કદાપી બંધન નથી. બીજાને ગમે તે મદદ કરો પણ પોતાની ફરજ સમજીને કરો. આ વિશ્વમાં જે કંઈ ઇશ્વરે મને આપ્યું છે તે મારું એકલાનું નથી બધાનું છે એવો દૃષ્ટિકોણ રાખીએ અને જીવીએ તો સારું જ પરિણામ મળશે. સાત્વીક જીવનના કર્મો સારા ફળ આપે છે અને સુખ આપે છે જયારે ખરાબ કર્મો જેવા કે બીજાનું લુંટી લેવું, બીજાને શારિરીક માનસિક દુ:ખ આપવું. હેરાન કરવા આવા કુકર્મો દુ:ખદાયી છે. આપણે શું કરવું આપણે વિચારવાનું છે. જન્મો-જન્મ કર્મના બંધન ચાલ્યા જ કરે છે. જયારે નિ:સ્વાર્થતા આવે છે ત્યારે જ મુક્તનો માર્ગ મળે છે.