નવી દિલ્હી: આરોગ્ય રાજ્ય મંત્રમંત્રી (state minister of health) ડૉ. ભારતી પવારે 20મીએ રાજ્યસભા (Rajyasabha)માં જે નિવેદન આપ્યું એનાથી હોબાળો મચી ગયો...
માનસિક ડીપ્રેશનમાંથી બચવા કથા કિર્તન, કથા આખ્યાન કે પછી મંદિર, મસ્જિદમાં સવાર સાંજ પહોંચી જાવ. આપણા જેવા જ સમદુખિયા, હૈયાવરાયી કાઢતા (રાજકારણ,...
નવી દિલ્હી: બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સ (Pakistan rangers) વચ્ચે બુધવારે ઈદ ઉલ જુહા (Eid ul juha)ના પ્રસંગે સરહદ (Border)...
આપણને એમ કે દહેજનું દૂષણ સંપૂર્ણપણે ઓછું થઇ ગયું છે. પણ એવું નથી. હાલમાં જ આ દહેજના દૂષણે વધુ એક દીકરીનો ભોગ...
ગત તા. ૦૯ જુલાઇના રોજ છૂટાછેડાના એક કેસ સંદર્ભે ઉઠાવાયેલો સવાલ, જે મુજબ પતિપક્ષે હિંદુ મેરેજ એકટ-૧૯૫૫ મુજબ કે પત્નીપક્ષે મીણા જનજાતિ...
દેશની વસ્તી દિનપ્રતિદિન વધી રહી હોવાના પરિણામે પાણી – ખોરાક અને રહેઠાણની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. પણ વસ્તીવધારા પર નિયંત્રણ...
એક યુવાન કોલેજમાંથી પાસ થયો અને જીવનની નવી શરૂઆત કરવાના ઉંબરે આવીને ઊભો.પિતાએ કહ્યું, ‘ભાઈ આજથી તારો જીવનસંઘર્ષ શરૂ થાય છે.તું જેવી...
રાજકીય વ્યંગ્ય અને તેના પ્રત્યે રાજકારણીઓની ઘટતી જતી સહિષ્ણુતા વિશે ગયા મહિને આ કટારમાં લખવામાં આવ્યું હતું. ઍ સમયે આપણા દેશના માહોલને...
સત્તાધીશોને આમ પણ લોકતંત્ર માફક આવતું નથી એમાં હવે વિશાળકાય ઉદ્યોગગૃહોની પ્રચંડ પૂંજી અને દિવસરાત વિકાસ પામતી ટેકનોલોજીનું ઉમેરણ થયું છે. સત્તાધીશોને...
ચીન (china)ના મધ્ય હેનાન પ્રાંતમાં છેલ્લાં 1000 વર્ષોમાં સૌથી ભારે આશરે 22 ઈંંચ વરસાદ પડવાથી આવેલા વિનાશક પૂર (flood)ને લીધે ઓછામાં ઓછા...
જ્યારે દેશનું બંધારણ ઘડાયું અને લોકશાહીની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશવાસીઓને એવી હાશ થઈ હતી કે હવે દેશમાં સ્વરાજ આવશે. ગુનાખોરી નાબુદ...
ગોધરા: મોરવા હડફ તાલુકાના વાડોદર-૨ના પાટીયા પાછળ આવેલી જંગલની જમીન ખેડુત ખેડતો હતો તેના પર વન વિભાગદ્વારા અચાનક કાર્યવાહી હાથ ધરવામા આવી...
સુખસર, ફતેપુરા: ફતેપુરા તાલુકાના તમામ વિસ્તારોમા સરકારી-ગૌચરની જમીનો આવેલી છે.તે જમીનો ઉપર કેટલાક તકવાદી તત્વોએ પોતાનો કબજો જમાવી જમીનો હડપ કરી છે....
દાહોદ: ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે...
વડોદરા: શહેરમાં બની રહેલો જન મહેલ નહિ પણ જળ મહેલ છે જે ડોક્ટર વિનોદ રાવની ભેટ છે. પહેલા જ વરસાદમાં જન મહેલમાં...
સુરત: મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) દ્વારા મડ આઈલેન્ડમાં રાજ કુંદ્રા (Raj kundra) દ્વારા ચલાવવામાં આવી રહેલા પોર્ન ફિલ્મ મેકિંગ (pornography)નો...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ વેપારીઓ પેટા ભાડુઆત રાખી તગડું ભાડું લેતા હોય છે. એટલું જ નહીં...
વડોદરા: વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ માં મરણ પથારી પર રહેલા દર્દીના સ્પર્મ હાઇકોર્ટની સુનાવણી બાદ લેવામાં આવ્યા હતા. દર્દીના અનેક અવયવો કામ કરતા...
સુરત: સુરત (Surat)માં આજે ફિલ્મી ડ્રામા (Filmy drama) સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારી (Navsari)ના બોરિયાચ ટોલનાકા...
નડિયાદ: ખેડા તાલુકાના ગાંધીપુરા તેમજ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી અને શત્રુંડા નજીક વિતેલા ચોવીસ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવો બન્યાં હતાં....
આણંદ: સામાન્ય રીતે કાયદાકીય ચૂંગલમાં કે ગુના માં ફસાયા બાદ અસીલ વકીલની ગાય હોય તેમ જ વર્તતા હોય છે.વકીલ કહે તે પ્રમાણે...
સુરત: સુરત (Sruat)ના કેટલાક ઉદ્યોગકારો (Industrialist) ચેમ્બર (Chamber of commerce)ના નેતૃત્વમાં હાલમાં જ ત્રિપુરા (Tripura)માં રહેલી વેપાર (Business)ની સંભાવનાઓ જોવા માટે ગયા...
આણંદ: આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદના નેતા પ્રવીણભાઈ તોગડીયાએ આણંદની મુલાકાતે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ વડોદરા અને આણંદ થઈ તેઓ...
નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો...
વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે....
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની...
નટુભાઈ સર્કલ પાસે ‘મોતનો ખાડો’, તંત્રે બેરિકેs મૂકી સંતોષ માન્યો; હજારો લિટર પીવાનું પાણી વેડફાયું
૮ વર્ષ જૂના મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને કાલોલ કોર્ટ દ્વારા શંકાનો લાભ
હાલોલ જીઆઇડીસીમાં ગુણી સાપનું સફળ રેસ્ક્યુ
બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો વળાંક દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
અનગઢ નવાપુરાની રેલ લાઈન ઉપરથી બોમ્બ જેવો વિસ્ફોટક પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું :
તરસાલીમાં ખોદકામ દરમિયાન લાઈન તોડી નંખાતા રોડ પર ‘નદીઓ’ વહી
ગોલ્ડન ચોકડી પાસે ટ્રેલર પાછળ એક્ટિવા ઘૂસી જતાં યુવકનું મોત, મિત્ર લોહીલુહાણ
શંકાસ્પદ ગો માંસ મળી આવતા પોલીસ એ કાર્યવાહી કરી
સુરતમાં કોંગ્રેસ નેતા Rahul Gandhiનું પૂતળા દહન,શહેર ભાજપનો મક્કાઈપુલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન
લગ્ન પછી પણ હિન્દુ પૂર્વ પ્રેમિકાને ધમકી આપી હેરાન કરનાર મુસ્લિમ યુવક સામે ફરિયાદ
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે
કપરાડામાં ટ્રકમાં કાર ઘૂસતાં 7નાં મોત
પાકિસ્તાનની જેલમાં 2 વર્ષમાં ગુજરાતના 3 માછીમારનાં મોત
રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા ૫ વર્ષમાં ૨ લાખથી વધુ ખેડૂતોને ટ્રેક્ટર સહાય ચુકવાઈ
આંધ્ર પોલીસ-રાજકારણી ગઠબંધન પર સુપ્રીમ કોર્ટનો કડક પ્રહાર,હત્યા કેસમાં ઝડપી ટ્રાયલનો આદેશ
તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ, ડિવાઈડર કૂદીને સીધી મકાનમાં ઘૂસી, મોટી હોનારત ટળી
નફરત નહીં પ્રેમ કર
ક્રૂરતા ની હદ પાર: Gurugramમાં 3 વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા,આરોપી પડોશી ઝડપાયો
રોથ્સચાઈલ્ડ કંપનીને ભારતમાં પ્રવેશ આપવા પાછળ કોનો દોરીસંચાર કામ કરી રહ્યો છે?
AI નો દુનિયા પર સારો-નરસો પ્રભાવ!
પૂર્વ પેસિફિકમાં અમેરિકી સૈન્યનો હુમલો: બોટ પર એરસ્ટ્રાઈકમાં 3ના મોત, ડ્રગ ટ્રાફિકિંગનો આરોપ
ગુજરાત હોય કે બિહાર, દારૂબંધી મજાક બની ગઈ છે
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફના મામલે વિરૂદ્ધનો ચુકાદો આપીને ટ્રમ્પને ‘તમાચો’ માર્યો છે
ટ્રમ્પના ટેરિફ પર અમેરિકી સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો: કેનેડા, બ્રિટન સહિત દેશોની પ્રતિક્રિયા
સિંધરોટ બ્રીજ પર ત્રિપલ અકસ્માત
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટેરિફ નીતિ ગેરકાયદેસર ગણાવી
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી ૨’ પર નફરત ફેલાવવાનો આક્ષેપ, પ્રદર્શન પૂર્વે જ વિવાદ ગરમાયો
વડોદરા પાલિકાની બેઠકમાં કરોડના વિકાસ કામોને મંજૂરી: કુલ 29 દરખાસ્તો પાસ
બિટકોઈન કૌભાંડ કેસમાં રાજ કુન્દ્રાને જામીન, ખાસ પીએમએલએ કોર્ટનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: આરોગ્ય રાજ્ય મંત્રમંત્રી (state minister of health) ડૉ. ભારતી પવારે 20મીએ રાજ્યસભા (Rajyasabha)માં જે નિવેદન આપ્યું એનાથી હોબાળો મચી ગયો છે. તેમણે એવું કહ્યું હતું કે દેશમાં બીજી લહેર (Second wave) દરમ્યાન રાજ્યો/સંઘ પ્રદેશોએ ખાસ ઑક્સિજનની તંગી (oxygen crisis)ને લીધે મોત થયાનું જણાવ્યું નથી. આ નિવેદન બીજી લહેર વખતે જોવાયેલા સત્યથી તદ્દન વિપરિત છે જેમાં હૉસ્પિટલોમાં મેડિકલ ઑક્સિજન (Medical oxygen)ની ભારે અછત પડી હતી અને એ ન મળવાને કારણે હજ્જારો દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

જો કે રાજ્યો દ્વારા ઑક્સિજનના અભાવે કોઇ મોત નથી નોંધાયા એને નિસ્બત છે ત્યાં સુધી એનું કારણ આઇસીએમઆર (ઇન્ડડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન છે. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી બધી બાબતો આઇસીએમઆર જ સંભાળે છે. એની કોરોના સંબંધી મોત નોંધવા માટેની ગાઇડલાઇનના છઠ્ઠા પાને સાફ લખેલું છે કે એસ્ફિક્સિયા, રેસ્પિરેટરી એરેસએરેસ્ટ/ફેલ્યોર અને અન્ય સહિત રેસ્પિરેટરી ફેલ્યોરને મોતના કારણ તરીકે ગણાવી શકાય નહીં એમ દેશભરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉકટૃસના 15 પ્રોફેશનલ એસોસિયેશનોના ફેડરેશન ઓર્ગેનાઇઝ્ડ મેમેડિસિન એકેડેમિક ગિલ્ડ (ઓએમએજી)એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

તેમાં જણાવાયું કે એવી જ સૂચનાઓ આઇસીએમઆરના 936 પાનાના દસ્તાવેજના પાના નંબર 42 પર છે. ઓએમએજીના મહામંત્રી ડૉ. ઇશ્વર ગિલાડાએ કહ્યૂં કે ઑક્સિજનના અભાવે રાજ્યોએ કોઇ મોત નોંધ્યા નથનથી એવું કહેવામાં મંત્રી સંપૂર્ણ ખોટાં ન હતાં. રાષ્ટ્રીય ગાઈડલાઇન અને રાજ્યોની એસઓપીના પગલે કોઇ ડૉકટર ‘હાઇપોકિસ્યા’ કે રેસ્પિરેટરી એરેસ્ટને મોતનું કારણ લખી ન શકે. તબીબો તરીકે અમને હંમેશા કહેવામાં આવે છે કે મોતની રીતનો મોતના કારણ તરીકે ઉલ્લેખ કરવાનું ટાળવું. મોતની રીત મોત થયું એમ કહે છે અને રોગ સંબંધી નથી. તબીબે મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું કારણ નોંધવું પડે.
એમાં એવું કદી ન આવે કે દર્દી પેરાસિટામોલના અભાવે તાવથી મર્યો કે ઑક્સિજનના અભાવે મર્યો! તેમણે કહ્યૂં કે રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાં ઑક્સિજનનો અભાવ કે હાયપોક્સિયા માટેનો કૉડ જ નથી. આવા કિસ્સામાં ઑટોપ્સીથી મોતનું કારણ નક્કી થઈ શકે પણ કોવિડ-19માં એ ભાગ્યે જ થાય છે.