અનેક ધર્મ ‘સંસાર ત્યાગ’ને અગ્રિમતા આપે છે! શિક્ષિત, કુમળી વયના બાળકો, યુવાનો ‘સંસાર ત્યાગ’ને જ ભકિતમાર્ગ માને છે. સંસાર ત્યાગ એ સૌની...
કાયદાઓનું ઘડતર થાય પસાર થાય પછી?? પીછેહઠ કેવી? તાજેતરના કૃષિ કાયદાના વિરોધનું પ્રદશન છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહ્યું. વૈશ્વિક સ્તરે પણ સૌથી...
ભારતમાં વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવ્યું હતું એટલે આ રસીકરણની શરૂઆતને 11 મહિના પૂર્ણ થઇ ચૂક્યા છે એટલે કે...
અગાઉ શારીરિક ખોડખાંપણ ધરાવતાં સ્ત્રી, પુરુષો કે બાળકો સાથે ઘણાં લોકો અછૂત જેવો વ્યવહાર રાખતાં હતાં અને તેમનો અનાદર થાય એવા શબ્દો...
આગામી વર્ષમાં દેશના ઉત્તરપ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે અત્યારથી દેશના રાજકીય પક્ષો/જાતિય પક્ષો જ્ઞાતિવાદી/સંપ્રદાયવાદી મત બેંકોમાં અને વિકાસના...
એક વેપારીને પાંચ દીકરા ..બજારમાં વેપારીના નામનો ડંકો વાગે …વેપારમાં સતત પ્રગતિ થતી ગઈ. વેપારીએ એક જ બજારમાં પાંચ દીકરાઓ માટે પાંચ...
મને જે એક સૌથી નોંધપાત્ર વ્યકિત મળી તે મદ્રાસના સાહિત્યના એક પ્રાધ્યાપક હતા જે કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધીના મુખ્ય સંપાદક બન્યા....
ભરૂચ: હાલમાં મુંબઈના (Mumbai) વાનખેડે (Wankhede Stadium) સ્ટેડિયમમાં હાલ ભારત-ન્યૂઝીલેન્ડની (India New Zealand) બીજી ટેસ્ટ મેચ (Test Match) રમાઈ રહી છે, જેમાં...
છેલ્લા વર્ષમાં અમારી નિકાસમાં 10 બિલિયન ડોલરનો વધારો થયો છે અને આયાતમાં 21 બિલિયન ડોલરનો વધારો થયો છે. સત્ય એ છે કે...
હાલમાં જ ચીને અમેરિકાને પછાડીને વિશ્વના સૌથી અમીર દેશમાં સ્થાન મેળવી લીધું છે. જો કે, આ સમાચાર આવ્યા તેના ગણતરીના કલાકોમાં જ...
ભારત: ટેસ્ટ ક્રિકેટ મેચમાં (Test Cricket Match) ભારતની (India) સૌથી મોટી જીત (Win) થઈ છે. ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં (Mumbai) રમાયેલી બીજી અને...
વડોદરા : આફમી ચેરીટેબલ ટ્રસ્ટના કટ્ટરવાદી સંચાલક સલાઉદ્દીન શેખને યુકેથી અબ્દુલ્લા ફેફડાવાલાએ ધર્માંતરણ મામલે મોકલેલા 80 કરોડમાંથી 1 કરોડ રૂપિયા સલાઉદ્દીને ભરૂચ...
વડોદરા : સાવલીમાં રહેતી સગીરવયની યુવતીને ફેસબુક મારફતે સંપર્ક કેળવીને વડોદરા કમાટી બાગ ખાતે ઝાડી ઝાંખરા લઈ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા...
વડોદરા : વડોદરાની વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યો દ્વારા ભાયલી ટી.પીના રીઝર્વ પ્લોટ પર ખાનગી બિલ્ડર દ્વારા 2 વર્ષથી પ્લાન્ટ ચલાવતા હોવાથી મ્યુ.કોર્પોરેશન...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવથી ગોત્રી તરફ ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.હાલ આ કાંસ લોકો માટે જીવના જોખમરૂપ...
વડોદરા : આજવા રોડને અકબર રોડ બનાવવાનો કારસો રચતા કટ્ટરવાદી બિલ્ડરોએ (Builder) હિંદુ (Hindu) વિસ્તારની મિલકત (Property) ખરીદીને બનાવેલા એપાર્ટમેન્ટ (Apartment) લઘુમતિ...
વડોદરા : નેવી ડે 2021 નિમિત્તે વડોદરા નેવલ એનસીસી યુનિટ 2-ગુજરાત નેવલ એનસીસી બરોડાએ ટીંબી તળાવ ખાતે ખાસ નૌકાયાત્રા હાથ ધરી છે. ...
આણંદ : વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પર્યાવરણને માઠી અસર પડી છે. જળ, જમીન અને હવા પ્રદૂષણના કારણે સમગ્ર ઇક્કો સીસ્ટમ જ ખોરવાઇ...
સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં બર્થ-ડે (Birthday) માં ડીજેની પાર્ટી (Party) કરતા અને હાથમાં ખંજર લઈને ડાન્સ (Dance) કરતા યુવકોનો વિડીયો વાયરલ (Viral...
કાલોલ: કાલોલ શહેર પાસે આવેલા ડેરોલ સ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષોથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજને પગલે બંધ પડેલા ફાટક પાસે શનિવારે...
દાહોદ : દાહોદમાં કોરોનાના ત્રણ પોઝીટીવ દર્દી કેટલાયે સમય પછી નોંધાયા છે.બીજી તરફ ઓમિક્રોનનુ જોખમ પણ ઝળુંબી રહ્યુ છે ત્યારે દાહોદની ઝાયડસ...
સંખેડા: સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં પાણી આવી જતા તરબૂચ શક્કરટેટી કાકડી ટામેટા સહિતના પાકને નુકસાનની શક્યતા જોજવા પાસે આવેલ...
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની,...
સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર (Diamond Worker) પિતાને (Father) તેના પુત્રના (Son) નાણા લેવાના બાકી નીકળતા હોવાને કારણે ફટકાર્યા હતા. પુત્ર...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Air Pollution) બૂમ ઉઠી રહી છે ત્યારે ફરી એક વાર રવિવાર 5 ડિસેમ્બરના રોજ...
સુરત: (Surat) વિખ્યાત ભારતીય ટેલિવિઝન પત્રકાર (TV Journalist) અને ઇલેકશન વિશ્લેષક વિનોદ દુઆનું (Vinod Dua) ૬૭ વર્ષની વયે નવી દિલ્હીમાં નિધન થયું...
સુરત: (Surat) ધો.6ના વિદ્યાર્થીએ બાયજુસ (Byjus) કોચિંગ ક્લાસિસમાં એડમિશન લીધા બાદ શિક્ષણ (Education) યોગ્ય નહીં લાગતા દોઢ વર્ષે જ એડમિશન રદ્દ કરાવીને...
સુરત: એલ.પી.સવાણી (L P Savani) સંકુલની પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલી ગુજરાતી માધ્યમની શાળામાં (School) અભ્યાસ કરી રહેલા ધોરણ-7ના એક વિદ્યાર્થીને (Student)...
ગાંધીનગર: ગુજરાતમાં મોટી સંખ્યામાં પીએસઆઈ (PSI) અને એલઆરડી (LRD)ની ભરતી યોજોઈ રહી છે. કમોસમી વરસાદને કારણે 3 અને 4 ડિસેમ્બરની પરીક્ષાઓ મોકૂફ...
દિલ્હી: ભારત (India)ની રાજધાની દિલ્હી (Delhi)માં ઓમિક્રોન (Omicron)નો પ્રથમ પોઝિટિવ (Positive) કેસ મળી આવ્યો છે. તાન્ઝાનિયા (Tanzania)થી દિલ્હી (Delhi) આવેલા મુસાફરમાં ઓમિક્રોનના...
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
અનેક ધર્મ ‘સંસાર ત્યાગ’ને અગ્રિમતા આપે છે! શિક્ષિત, કુમળી વયના બાળકો, યુવાનો ‘સંસાર ત્યાગ’ને જ ભકિતમાર્ગ માને છે. સંસાર ત્યાગ એ સૌની માન્યતા તથા અંગત વિચારસરણી હોઇ શકે, પરંતુ કુમળી વયના બાળકો યુવાવસ્થામાં પ્રવેશે ત્યારે એમના અંતસ્ત્રાવોમાં ફેરફાર કુદરતી રીતે અવશ્ય આવે છે અને વિજાતીય આકર્ષણ પણ ઉદ્ભવે છે. એ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સિધ્ધ થયેલ બાબત છે. તો શા માટે સંયમ દાખવવા કુદરતી આવેગોને દબાવી દેવા? ઘણી વાર અખબારી આલમ દ્વારા વિવિધ પંથોના ‘કૃત્યો’ જાણવા મળે જ છે! અને શું દેહદમન જ ભકિત હોિ શકે?
આપણા ઋષિમુનિઓ પણ સાંસારિક જીવન જીવતા અને સંતાન પ્રાપ્તિ પણ કરતા તો એમની ભકિત ઇશ્વરે નહીં સ્વીકારી હશે? સંસારનો ત્યાગ કરીએ તો જ પ્રભુ રાજી થાય? આપણે જેમને ઇશ્વરના અવતાર માનીએ છીએ એમણે પણ સંસારસુખ સ્વીકાર્યું જ હતું. એમને પણ સંતાન પ્રાપ્તિ થઇ જ હતી. રાજા તરીકે પણ શ્રેષ્ઠ રાજવી પણ સિધ્ધ થયા હતા. શ્રીરામ અને શ્રીકૃષ્ણ સંસારમાં રહીને સદ્કાર્યો કરી અન્યોને મદદતપ નિવડી, કોઇને અન્યાય ન કરી શુધ્ધ સાત્વિક જીવન અને માનસિકતા પણ પ્રભુ ભકિત કહેવાય જ.
સુરત – નેહા શાહ .-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.