સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ...
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક...
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ...
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ...
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી...
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો...
ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે...
ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ...
બારડોલી: (Bardoli) ગણપતિ વિસર્જનના રૂટના વિવાદ બાદ વહીવટી તંત્રએ પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રાને મંજૂરી આપી હતી. છેલ્લી ઘડીએ બદલાયેલા નિર્ણય બાદ ચુસ્ત...
તાલિબાને કબ્જો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે, ત્યારે આજે શુક્રવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ ધડાકા થયા છે. આ ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત...
સુરત: (Surat) શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જનને (Ganesh Visarjan) પગલે શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો બંધ (Roads Close) કરવામાં આવ્યા હોય, મનપા...
સુરત: (Surat) સુરતમાં એક યુવતીએ પ્રેમમાં પાગલ બનીને પોતાના માતા-પિતા અને બે ભાઈઓને ઉંઘની ગોળીઓ ખવડાવવાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં...
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT) એક જ દિવસમાં બે અંગદાન (ORGAN DONATION)ની ઘટના...
સુરત: (Surat) કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલએ ચેમ્બરના ઓપન હાઉસમાં ઉદ્યોગકારો (Industrialist) સાથેની બેઠકમાં સચિન સ્થિત સુરત એપેરલ પાર્ક (સેઝ)અંગે રવિન્દ્ર આર્ય...
સુરત: (Surat) ઇકોનોમી સેલમાં હાલમાં જીએસટી (GST) કૌભાંડનાં ફ્રોડ બિલોની (Fraud Bill) તપાસની શરૂઆત કરવામાં આવતાં કમિ. અજય તોમર ચોંકી ઊઠ્યા છે....
તાલિબાને સતત કહ્યું છે કે તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન (Afghanistan)-પાકિસ્તાન (Pakistan)-ભારત (India) (TAPI) નેચરલ ગેસ પાઇપલાઇન (Gas pipeline) પ્રોજેક્ટ તેના માટે મહત્વનો છે. તાલિબાન (Taliban)ના પ્રવક્તા...
સુરત: (Surat) દેવોના અસંખ્ય સ્વરૂપ હોય છે. દુંદાળા દેવ ગણેશજીને કોઈપણ શુભકામમાં સૌપ્રથમ પૂજવામાં આવે છે. ગણેશજીને વિશ્વના ઘણા દેશના લોકો પૂજે...
સુરતના ઓલપાડ તાલુકાના ખેતરોમાં લીલા અને ભૂખરા રંગની તડતડીયા (તીડ/ચૂસ્યા) એ આતંક મચાવ્યો છે. અહીં ડાંગરના (Paddy)ઉભા પાકને આ જીવાતો નુકસાન પહોંચાડી...
ભારતીય જનતા પાર્ટી (BJP)ને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો (babul supriyo) આજે ઔપચારિક...
એકાએક ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલનાર ભાજપ (BJP) પક્ષ પર શિવસેનાએ (SHIVSENA)કટાક્ષ કર્યો છે. શિવસેનાના અખબાર સામનામાં છપાયેલા મુખપત્રમાં શિવસેનાએ ટીપ્પણી કરી છે...
જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooter) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ...
ગુજરાતમાં રાજકીય તોફાન હજુ શાંત પડ્યું નથી ત્યાં પંજાબમાં મોટી ઉથલપાથલ થઈ છે. પક્ષના 40 ધારાસભ્યોએ બળવો કરતાં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી...
સામાન્ય રીતે આ દુનિયા (world) માં કેટલીક એવી વસ્તુઓ છે જે તમે દુનિયાને કહી શકો કે ન પણ કહી શકો, પરંતુ કેટલાક...
હકીકતમાં આપણે જ આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપીએ છીએ જે કહેતાં રહે છે કે આ ડ્રેસમાં તું જાડી લાગે છે, આવા ડ્રેસ તને...
ઇનડોર પ્લાન્ટસ ઘરને ખૂબસૂરત તો દર્શાવે જ છે પરંતુ યોગ્ય પ્લાન્ટસની પસંદગી કરીને તમે તમારા ઘરના ખૂણેખૂણાને મહેકતાં પણ રાખી શકો છો....
લગ્ન દીકરીને બીજા ઘર સાથે જોડે છે પણ પિયરથી દૂર કરતું નથી. દીકરી પોતાનું સમગ્ર અસ્તિત્વ બદલીને સાસરિયાના રંગમાં રંગાઈ જાય છે....
એક કાલ્પનિક કથા છે. યમરાજના દરબારમાં પૃથ્વીલોક પરથી આયુષ્ય પૂર્ણ થતાં ચાર વ્યક્તિઓને લાવવામાં આવી. તેમાં એક વેપારી માણસ, એક વૈજ્ઞાનિક, એક...
મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓની NEET પરીક્ષા સારી જ ગઇ હશે. પરિણામ આવવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હશો. આપણે ત્યાં ધો. ૧૨ –...
લગભગ બે વર્ષ બાદ .. લોકોએ આ વર્ષે થોડો હાશકારો અનુભવ્યો. હા, ચોક્કસ નિયમોને અનુસરીને પરંતુ થોડી ઝાકઝમાળ, આનંદ અને ઉત્સાહ આ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ જામ્યો ન હતો. બીજી તરફ બપોરે 3 વાગ્યા સુધી ચોકબજાર ચાર રસ્તાનો વિસ્તાર સુનસાન ભાસતો હતો. ગણેશ વિસર્જન યાત્રા (Ganesh Visarjan Yatra) દરમ્યાન મુખ્યમાર્ગ પર ભાગળ (Bhagal) ચાર રસ્તા પર સૌથી વધુ ધૂમ હોય છે. પરંતુ રવિવારે બપોરે 1 વાગ્યા સુધી આ વિસ્તાર સુનસાન હતો. બપોરે એક વાગ્યા બાદ અહીં ગણપતિ લઈ જતા ભક્તોની થોડી ભીડ દેખાઈ હતી. બીજી તરફ શહેરના અન્ય વિસ્તારો જેવા કે રિંગરોડ, અડાજણ, ડિંડોલી, કતારગામમાં પણ બપોર બાદ ગણેશ વિસર્જન યાત્રાનો રંગ દેખાયો હતો.


સૌથી વધુ વિસર્જન વરાછા વિસ્તારમાં, બપોરે 4 સુધીમાં 22065 મૂર્તિનું વિસર્જન કરાયું
સવારે ધીમી ગતિએ શરૂ થયેલા વિસર્જનની પ્રક્રિયાએ બપોરે 12 વાગ્યા બાદ જોર પકડ્યું હતું. સૌથી વધુ વરાછા વિસ્તારમાં મૂર્તિ વિસર્જિત કરાઈ હતી. અહીંના હરેક્રિષ્ણા ઓવારા પર 3 વાગ્યા સુધીમાં શહેરમાં સૌથી વધુ 2266 સહિત મળી સમગ્ર વરાછા ઝોનમાં કુલ 3393 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. ત્યાર બાદ ઉધના ઝોનમાં 3298, કતારગામ ઝોનમાં 3195 મૂર્તિનું વિસર્જન કરાયું હતું. સૌથી ઓછું સેન્ટ્રલ ઝોનમાં 484 મૂર્તિનું વિસર્જન રહ્યું છે.

પોલીસનો ચાંપતો બંદોબસ્ત
વિસર્જન યાત્રાને લઈ સુરત શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત દેખાયો હતો. પોલીસે સવારથી જ રાજમાર્ગની તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ રાજમાર્ગ પર પોલીસની વિવિધ ટુકડીઓ, રાયટ કંટ્રોલ ટીમ ઉપરાંત એસઆરપીની પણ બટાલિયન ખડકી દેવાઈ હતી.


મોટાભાગના લોકોએ મોહલ્લા અને ઘરમાં કર્યું વિસર્જન
કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. જોકે આ વખતે વિસર્જન યાત્રા 25 ટકા જ દેખાઈ હતી. મોટાભાગના લોકોએ ઘર પાસે જ ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું. બપોરે 1 વાગ્યા બાદ ધીમે ધીમે માહોલ જામવા માંડ્યો હતો. મોહલ્લામાં લોકોએ ધૂમધામથી ઢોલ નગારાના તાલે ગણપતિને વિદાય આપી હતી. બીજી તરફ સવારે રાજમાર્ગ, લિંબાયત, રીંગરોડ, વરાછા, પાલ-અડાજણ, વેસૂ રોડ પર ધીમી ગતિએ વિસર્જન યાત્રા નીકળી હતી. બપોરે 4 વાગ્યા સુધીમાં શહેરમાં 22,065 શ્રીજીની પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું છે.