દેશમાં પહેલી વખત ગુજરાતમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના હાઈકમાન્ડે એક નવીન રાજકિય પ્રયોગ કર્યો છે, તેના જ ભાગરૂપે આખે આખી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને દેશમાં વેક્સીનેશનનો રેકોર્ડ સર્જાયો છે. વેક્સીનેશન મેગા ડ્રાઈવનો મોટી સંખ્યામાં લાભ ઉઠાવીને દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને...
STF એ ગુરુવારે લોહીની દાણચોરી (blood smuggling) કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા...
વૉશિંગ્ટન, લંડન: એકવીસમી સદી (21 st century)ના ખતરાઓનો સામનો કરવા માટે અને સંરક્ષણ ક્ષમતાઓની બાબતમાં વધુ વ્યાપક ભાગીદારી માટે અમેરિકા (America), બ્રિટન...
એક પછી એક તહેવારોની મજા માણવાનું સુરતીઓ ચુકતા નથી. હજુ તો નવરાત્રિ આડે ઘણો સમય છે. સુરતીઓ નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે...
વો દિન આહી ગયાં… જે દિવસની પેરેન્ટ્સ લાંબા સમયથી રાહ જોતા હતા. જી હા તમે સાચું વિચાર્યું. બાળકોની સ્કૂલ શરૂ થઈ એ...
અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાની વિધિ વિધાનથી સ્થાપના કરે છે....
શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો...
એક…દો… તીન… ચાર… ગણપતિ નો જય જય કાર….ના નાદ સાથે સુરતમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. પણ હવે તો બે દિવસમાં તો બાપ્પા...
આણંદ : રાજ્ય સરકારમાં ધરખમ ફેરફાર કરી ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધાના એંધાણ આપી દીધાં છે. આ ફેરફારમાં...
આણંદ : પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચરોતર એજ્યુકેશન સોસાયટીના નામે શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકડમીમાં નિઃશુલ્ક શિક્ષણ આપવા માટે વાલીઓ પાસેથી ડિપોઝીટની...
આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ રાજાપાઠમાં વારંવાર ત્રાસ આપી મારઝુડ કરતો હતો. દસ વરસ ઉપરાંત સમય સુધી ત્રાસ...
નડિયાદ: નડિયાદ શહેરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે વ્યાજખોરોના ત્રાસથી છૂટવા માટે જીંદગીનો અંત આણ્યો હતો. યુવકના આપઘાતના ૪૮ કલાક બાદ મૃતકને બહેને...
વડોદરા: રાજ્યના નવ નિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ...
વડોદરા : વડોદરામાં ગણેશઉત્સવનો માહોલ જામ્યો છે.શ્રીજી ભક્તો દ્વારા શહેરમાં પરંપરા મુજબ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ પાલિકા તંત્ર...
સુરત : અમરેલીમાં અઠવાડિયા પહેલા પતિના અવસાન બાદ વિધવા (widow)એ તેની પાસેના અઢી લાખના સોના-ચાંદીના દાગીના (jewelry) તેમજ રૂા. 50 હજાર રોકડા...
વડોદરા: શહેરમાં આમ આદમી પાર્ટીના શ્રીજી ઉત્સવના બેનરોને મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મ્યુનિ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર...
ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં ગૌમાંસ સાથે ઝડપાયેલા એક આરોપીએ બુધવાર ની રાત્રી એ ચાદર વડે ગળે ફાંસો ખાઈ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ભર વરસાદમાં પાલિકા તંત્ર દ્વારા રોડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર 9 ની કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીમાં લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.તેવી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ...
સુરત: રાજકારણ (Politics)માં જે નેતા સૌથી વધુ દોડતો હોય, લોકોના કામ કરતો હોય, સતત સક્રિય હોય તે આગળ જ વધે છે. સુરત...
વડોદરા: શહેરના ગોરવા વિસ્તરામાં ડુબલીકેટ સર્ટીફિકેટના આધારે જંતુનાશક દવાનું વેચાણ કરવા બાબતે ખેતીવાડી વિભાગ દ્વારા કંપનીના સંચાલક વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ...
વડોદરા: ઇકકો કારમાંથી તફડાવેલા ચોરીના સાઇલેન્સર વેચવા કારમાં ફરતી અઠંગ ત્રિપુટીને નવાપુરા પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. છેલ્લા છ...
ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ...
આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે...
સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય...
આપણા સૌનું ગુજરાતમિત્ર ચર્ચાપત્રોને જે સ્થાન આપે છે. તે ગુજરાતનું અન્ય કોઇ દૈનિક ભાગ્યેજ આપે છે. મોટે ભાગના ચર્ચાપત્રો સમાજ માટે વિવેક...
દરેક ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના વેચાણ માટે, ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર ખબરનો આધાર લે છે. એક જ પ્રકારની અનેક પ્રોડકટસ બજારમાં જુદી જુદી...
તા. ૬ ઓગષ્ટ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં ૧૪ ઉપર ફોટા સાથે, તાતીથૈયામાં બે સંતાનના પિતા સાથે પ્રેમ કરનાર યુવતીના જાહેરમાં વાળ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
દેશમાં પહેલી વખત ગુજરાતમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના હાઈકમાન્ડે એક નવીન રાજકિય પ્રયોગ કર્યો છે, તેના જ ભાગરૂપે આખે આખી રૂપાણી સરકાર બદલી નાંખવામાં આવી અને પહેલી વખત અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી 1.17 લાખ મતોથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ (દાદા)ને નવા સીએમ તરીકે પસંદ કરાયા છે. ખુદ સીએમ પટેલે જ કહ્યું છે કે ‘મને આનંદીબેન પટેલના આશીર્વાદ મળ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા તે વખતે તેમણે મનપાની ચૂંટણીમાં નો-રિપીટ થીયરી આપનાવી હતી. છેવટે આ નો-રિપીટ થિયરી હવે ગુજરાતમાં ભાજપનું ઘર સરખુ કરવા માટે ઉપયોગમાં લેવાઈ છે.
હવે દાદા પોતે ભાજપના દિગ્ગજ નેતા આનંદીબેન પટેલ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેલેન્સિંગ એકટ કરી રહ્યા છે. જો કે દાદાની કેબિનેટમાં જે મંત્રીઓ સમાવાયા છે, તે બધાં જ હાઈકમાન્ડની પસંદ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતને સાત જેટલા મંત્રીઓ પહેલી વખત મળ્યા છે તેના પગલે સી.આર. પાટીલનો હાથ ઊંચો રહ્યો છે. સોમવારથી ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં સરકાર ધમધમતી થશે, કારણ કે આજે તમામ મંત્રીઓ પીએમ મોદીના 71માં જન્મ દિને રાજ્યભરમાં જિલ્લાઓમાં કોરોના સામેના રસીકરણના અભિયાનમાં ભાગ લેવા પહોંચી ગયા હતા.
પીએમ મોદીની સ્ક્રીપ્ટ મુજબ ભાજપના રાષ્ટ્રીય સંગઠ્ઠન મહામંત્રી બી.એલ. સંતોષે ગુજરાત ભાજપમાં આખી સરકાર બદલી નાંખવાનું ઓપરેશન પાર પાડી દીધું છે. નવા 24 મંત્રીઓએ શપથ લીધા પછી ખાતાઓની વહેંચણી થઈ ત્યાં સુધી બી.એલ. સંતોષએ આખુ ઓપરેશન સરળતાથી સંભાળ્યું હતું.
ભાજપના કેન્દ્રિય મંત્રી અને સિનિયર પાર્ટી નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે નવા નેતૃત્વને તક આપવા માટે જ સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકાયા છે. હવે તમામ પૂર્વ મંત્રીઓ આગામી વર્ષે ચૂંટણી હોવાથી સંગઠ્ઠનના કામે લાગી જશે.નવી સરકારમાં જ્ઞાતિના સમીકરણો જોતા 7 પાટીદાર અને 8 ઓબીસી મંત્રીઓ, એક જૈન, બે બ્રાહ્રણ, 1 ક્ષત્રિય, 4 એસટી, 2 એસસી મંત્રીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભરૂચનો આ કેબિનેટમાં સમાવેશ કરાયો નથી, જેના પગલે ભરૂચ અંગે પાર્ટી નેતાગીરી વિચારણા કરી રહી છે.