વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવથી ગોત્રી તરફ ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.હાલ આ કાંસ લોકો માટે જીવના જોખમરૂપ...
વડોદરા : આજવા રોડને અકબર રોડ બનાવવાનો કારસો રચતા કટ્ટરવાદી બિલ્ડરોએ (Builder) હિંદુ (Hindu) વિસ્તારની મિલકત (Property) ખરીદીને બનાવેલા એપાર્ટમેન્ટ (Apartment) લઘુમતિ...
વડોદરા : નેવી ડે 2021 નિમિત્તે વડોદરા નેવલ એનસીસી યુનિટ 2-ગુજરાત નેવલ એનસીસી બરોડાએ ટીંબી તળાવ ખાતે ખાસ નૌકાયાત્રા હાથ ધરી છે. ...
આણંદ : વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પર્યાવરણને માઠી અસર પડી છે. જળ, જમીન અને હવા પ્રદૂષણના કારણે સમગ્ર ઇક્કો સીસ્ટમ જ ખોરવાઇ...
સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં બર્થ-ડે (Birthday) માં ડીજેની પાર્ટી (Party) કરતા અને હાથમાં ખંજર લઈને ડાન્સ (Dance) કરતા યુવકોનો વિડીયો વાયરલ (Viral...
કાલોલ: કાલોલ શહેર પાસે આવેલા ડેરોલ સ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષોથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજને પગલે બંધ પડેલા ફાટક પાસે શનિવારે...
દાહોદ : દાહોદમાં કોરોનાના ત્રણ પોઝીટીવ દર્દી કેટલાયે સમય પછી નોંધાયા છે.બીજી તરફ ઓમિક્રોનનુ જોખમ પણ ઝળુંબી રહ્યુ છે ત્યારે દાહોદની ઝાયડસ...
સંખેડા: સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં પાણી આવી જતા તરબૂચ શક્કરટેટી કાકડી ટામેટા સહિતના પાકને નુકસાનની શક્યતા જોજવા પાસે આવેલ...
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની,...
સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર (Diamond Worker) પિતાને (Father) તેના પુત્રના (Son) નાણા લેવાના બાકી નીકળતા હોવાને કારણે ફટકાર્યા હતા. પુત્ર...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Air Pollution) બૂમ ઉઠી રહી છે ત્યારે ફરી એક વાર રવિવાર 5 ડિસેમ્બરના રોજ...
સુરત: (Surat) વિખ્યાત ભારતીય ટેલિવિઝન પત્રકાર (TV Journalist) અને ઇલેકશન વિશ્લેષક વિનોદ દુઆનું (Vinod Dua) ૬૭ વર્ષની વયે નવી દિલ્હીમાં નિધન થયું...
સુરત: (Surat) ધો.6ના વિદ્યાર્થીએ બાયજુસ (Byjus) કોચિંગ ક્લાસિસમાં એડમિશન લીધા બાદ શિક્ષણ (Education) યોગ્ય નહીં લાગતા દોઢ વર્ષે જ એડમિશન રદ્દ કરાવીને...
સુરત: એલ.પી.સવાણી (L P Savani) સંકુલની પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલી ગુજરાતી માધ્યમની શાળામાં (School) અભ્યાસ કરી રહેલા ધોરણ-7ના એક વિદ્યાર્થીને (Student)...
ગાંધીનગર: ગુજરાતમાં મોટી સંખ્યામાં પીએસઆઈ (PSI) અને એલઆરડી (LRD)ની ભરતી યોજોઈ રહી છે. કમોસમી વરસાદને કારણે 3 અને 4 ડિસેમ્બરની પરીક્ષાઓ મોકૂફ...
દિલ્હી: ભારત (India)ની રાજધાની દિલ્હી (Delhi)માં ઓમિક્રોન (Omicron)નો પ્રથમ પોઝિટિવ (Positive) કેસ મળી આવ્યો છે. તાન્ઝાનિયા (Tanzania)થી દિલ્હી (Delhi) આવેલા મુસાફરમાં ઓમિક્રોનના...
દિલ્હી: ભારત (India)ના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડ(Nagaland)માં હિંસા (Violence)ની ઘટના સામે આવી છે. આ હિંસાની ઘટનામાં 13 લોકો મૃત્યુ પામ્યાં છે. આ ઘટના...
જામનગરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા હવે સમગ્ર ગુજરાતમા આરોગ્ય વિભાગ દ્વ્રારા એલર્ટ જારી કરાયુંછે.કોરોનાનોખતરનાક મનાતો ઓમિક્રોન વાઈરસ હવે...
ગાંધીનગર: ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક પગલુંભરીને રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ...
ગાંધીનગર: અમદાવાદ સૌથી વધુ 12 અને ભાવનગર મનપામાં 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં...
સુરત: (Surat) અડાજણ વિસ્તારની સોસાયટીમાં શંકાસ્પદ રીતે ફરતી મહિલા (Woman) અને બાળકીને સોસાયટીના રહીશોએ જોઈ જતા મહિલા અને બાળકી રીક્ષામાં બેસીને ભાગી...
આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા...
નવી દિલ્હી: (Delhi) ઝાયકાની વાત હોય કે નિર્ભિક પત્રકારીતાની વાત હોય, જેઓનું નામ સૌથી ઉપર લેવાતું તેવે વરિષ્ઠ પત્રકાર (Journalist) વિનોદ દુઆનું...
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગઇકાલે શુક્રવારે સુરતના સંગીની,...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) વેસ્ટર્ન ડિસ્ટબન્સ તથા લો પ્રેશર સિસ્ટમ ખસી ગયા પછી આજે ઉઘાડ નીકળ્યો હતો. છતાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં ઓમિક્રોનનો (Omicron) ચોથો કેસ નોંધાયો છે. મુંબઈમાં (Mumbai) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની...
કીમ: (Kim) ઓલપાડ (Olpad) તાલુકાની બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Election) ગ્રામજનોએ બહિષ્કાર (Boycott) કર્યો હતો. અનુસૂચિત જાતિનો કેટેગરીના વોર્ડમાં એકપણ મતદાર ન...
માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) ઉપર આવેલું ગોડસંબા ગામ (Godsamba Village) પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના (King...
કાનપુર: ઉત્તરપ્રદેશ(Uttar pradesh)ના કાનપુર(Kanpur)માં ઓમિક્રોન (Omicron)ના ભયના કારણે બનેલી એક ઘટના સામે આવી છે. કોરોના અને ઓમિક્રોન વાયરસ(virus)ના ભયથી એક ડોક્ટરે જ...
સુરત: (Surat) સુરત શહેરમાં મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઇડબ્લ્યૂએસ અને મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી આવાસ યોજના (Mukhyamantri-Pradhan Mantri Awas Yojana) હેઠળ 1 લાખ જેટલાં આવાસો...
અનાથ સગીરા પર સતત દુષ્કર્મનો અમાનવીય અત્યાચાર
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન યોજાયું
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન
ઝરીબુઝર્ગમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય, જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર
સાવલીની લામડાપુરા પ્રા. શાળામાં તાળાબંધી, મુખ્ય શિક્ષક પર દારૂ પીને શાળામાં આવવાના ગંભીર આક્ષેપ
તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર
કીર્તિ તારા કેટલા રૂપ? રિમાન્ડમાં કર્યા ખુલાસા, ફરિયાદ બાદ ઉદયપુર ભાગી છુપાઈ હોવાનું સ્વીકાર્યું
યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત ફળી: જેવરથી નોઇડા સુધી વિકાસનો માર્ગ, યુપીને મળ્યા 3 મોટા પ્રોજેક્ટ
વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
મકરપુરા ગામમાં ડ્રેનેજની કામગીરીમાં પાણીની લાઈન તૂટી, હજારો લીટરનો વેડફાટ
નેપાળની ત્રિશૂલી નદીમાં બસ ખાબકતાં દુર્ઘટનામાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ
વડોદરા–હાલોલ હાઈવે પર હિટ એન્ડ રન, 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત
શરદ પવારની તબિયત સ્થિર, તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ: 48 કલાકમાં રજા મળવાની સંભાવના
લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવો ફરી ઉંચકાયા: રોકાણની માંગને કારણે બજારમાં વધી રહેલી ખરીદી
‘મીની દમણ’ બનેલા સમામાં SMCની મોટી રેડ, ₹13.58 લાખનો દારૂ ઝડપાયો
મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ ગેંગ નેતાના મોત બાદ હિંસા ભડકી: ભારતીય દૂતાવાસે એડવાઇઝરી બહાર પાડી
હું જ શ્રેષ્ઠ, હું જ બુદ્ધિશાળી!
પ્રેમ, પૈસા અને બ્લેકમેલ: તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ઘર ઘર સ્વદેશી
વંદે ભારત ચકાચક અને લોકલ, પેસેન્જર ટ્રેન…
સ્વચ્છતા માટે નાગરિક જવાબદારી અનિવાર્ય
‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોમ્પ્ટિંગમાં કાચા છીએ
મણિપુરી ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા એવોર્ડ્સ 2026માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ મૂકી ભારતનો ગૌરવ વધાર્યો
મકરાનના રાષ્ટ્રવાદીઓને કારણે તહરીકે તાલિબાન પાકિસ્તાન માટે વધુ જોખમી બન્યું છે
પોતીકી જાત ઊપર સંશોધન!
સુરત અને રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
નીતિન નવીનની મુલાકાત ટાણે જ અમદાવાદ ભાજપમાં બબાલ
ગુજરાતમાં ટૂંક સમયમાં એન્ટિવેનમ ઉપલબ્ધ થશે
સતર્ક બનો સુરક્ષિત રહો
આપણી કમાણી અને ચલણી નોટો
વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવથી ગોત્રી તરફ ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.હાલ આ કાંસ લોકો માટે જીવના જોખમરૂપ પુરવાર થઇ રહી છે.વધુ એક વાહન ચાલક ખાબકતા તેને ઈજાઓ પહોંચી હતી તત્કાલ સ્થાનિક ગ્રામજનો દોડી આવી મહામુસીબતે ઈજાગ્રસ્તને કાંસમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલ ઉંડેરા ગામમાં તળાવથી ગોત્રી તરફ જતી ખુલ્લી કાંસમાં એક સ્કુટી ચાલક પડી જતા ગામ લોકોએ તેને મહામુસીબતે બહાર કાઢ્યો હતો.

આ કાંસ વર્ષોથી આ રીતે ખુલ્લી છે.અને વારંવારની રજૂઆત છતાં આની ઉપર કોઈપણ જાતની સ્વરક્ષણ દિવાલ કે આડસ બનાવવામાં આવી નથી.આ ખુલ્લી કાંસ બંધ કરવા માટે સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલ દ્વારા અગાઉ પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સત્તાધીશો દ્વારા કોઈજ કામગીરી કરવામાં નહીં આવતા અહીં વારંવાર અકસ્માતો થાય છે.અને ગામના રહીશોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે.
આ ખુલ્લી કાંસ માં પડી જવાથી કોઈ નાગરિકનો જીવ જશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો સાથે સામાજીક કાર્યકર જોગેશ્વરી મહારાઉલજીએ જણાવ્યું હતું કે આ ખુલ્લી કેનાલમાં ગંદા પાણી સાથે ઉકરડાની જેમ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય, મચ્છરોનો પણ ખૂબ જ ઉપદ્રવ થતા સમગ્ર ઉંડેરા ગામમાં રોગચાળાની દહેશત રહે છે.તેમજ બારે માસ ભયંકર દુર્ગંધ મારે છે.ઉંડેરા ગામ ને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયો છે.એ વાતને પણ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તમામ સત્તાધિશોને આ મામલે વારંવારની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જોકે આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. માટે આ સત્તાધીશો પોતાના પેટનું પાણી હલાવે. ઉંડેરાના ગ્રામજનોની માંગણી છે એ ટૂંક સમયની અંદર કામગીરી પુરી કરવામાં આવે. ઉંડેરાથી ગોત્રી તરફ વરસાદી કાંસની ફરતે ફેન્સીંગ કરવામાં આવે કાંતો એક દિવાલ કરવામાં આવે.જેથી વારંવાર જે ગંભીર અકસ્માતનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે તે ન બને. શું સત્તાધીશો કોઈનો ભોગ લેવાની રાહ જોઈ રહ્યા છે.જો આગામી દિવસની અંદર અને તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા સત્તાધિશો અને અધિકારીઓ ની રહેશે તેમ જોગેશ્વરી મહારાઉલજી એ જણાવ્યું હતું.