ગુરુજી દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવવાનું શરુ કર્યું અને પાઠ શીખવ્યો ‘સત્યમ વદામિ..’ અર્થાર્ત ‘હું સત્ય બોલું છું.’ અને બધાને કહ્યું, ‘તમે...
સુરત : (Surat) બળાત્કાર (Rape) અને હત્યા (Murder) જેવા ગંભીર ગુનામાં (Crime) ફાંસીની સજા (Death penalty) પામેલા ચાર કેદીઓ (Prisoner) હાલમાં લાજપોર...
આપણો સમાજ વાત નારીને પુરુષસમોવડી ગણવાની કરે છે, પણ જ્યારે મહિલાઓનું અપમાન કરવાની તક મળે છે, ત્યારે તેને છોડતો નથી. આ પુરુષપ્રધાન...
એક જ અરમાન છે મને, માણસ ક્યાં તો ખડખડતો હોવો જોઈએ. ક્યાં તો ઘસઘસાટ ઊંઘતો હોવો જોઈએ. ફાલતુ ડખા નહિ ફાવે! જિંદગીમાં...
સુરત: (Surat) સુરતમાં 15 વર્ષીય સગીરાએ આપઘાત (Suicide) કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પાંડેસરામાં રહેતી સગીરાને લગ્ન માટે દબાણ કરાતું...
ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના અન્ડર ગ્રેજ્યુએટના મહત્ત્વના સેમેસ્ટરની પરીક્ષાઓ લેખિત સ્વરૂપે રેગ્યુલર પધ્ધતિથી સંપન્ન કરી. વીર નર્મદ યુનિ. સુરત હવે...
દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( CM Arvind Kejriwal)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. કેજરીવાલે જાતે સવારે 8.11 વાગ્યે...
આ લખાણ તમારા હાથમાં આવશે ત્યારે નવું આંતરરાષ્ટ્રીય વર્ષ શરૂ થયાને ત્રણ દિવસ થઇ પુરા થઇ ચુક્યા હશે. વીતેલું ૨૦૨૧નું વર્ષ પણ...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં સોમવારથી 15થી 18 વર્ષના કિશોરવય માટે કોરોના વિરોધી રસી આપવાનું ઝબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં...
ખભાંત : ખભાંતમાં એકાએક શંકાસ્પદ બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે દવાખાનાઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ખંભાતમાં ખાનગી તથા સરકારી...
નડિયાદ: ડાકોરના વોર્ડ નં ૭ માં ગટર ઉભરાવવાની સમસ્યા મુદ્દે સ્થાનિકો ઉપરાંત આ વિસ્તારના કાઉન્સિલર દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર ટેલિફોનિક અને રૂબરૂ...
વડોદરા : વડોદરા શહેરમાં 79 શાળાઓમાં 15 થી 18 વર્ષના વયજુથના બાળકોને વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. ચારેય ઝોનમાં આવેલ શાળાઓમાં વિધાર્થીઓને...
વડોદરા : શહેરના ખંડેરાવ માર્કેટમાં જૂની અદાવતને લઇને બે વેપારીઓ વચ્ચે મારામારી થતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વિસ્તારમાં માહોલ તંગ બનતા...
સુરત: કાપડની વેલ્યુ ચેઇનમાં 12 ટકાનો જીએસટીનો દર (GST rate) સ્થગિત રાખવામાં આવતાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (South Gujarat Textile Traders...
વડોદરા : અનગઢ ગામમાં પડોશી યુવાનો વચ્ચે ગાળો બોલવાની બાબતે તકરાર થતા લાકડાનું ડામચિયો કાઢીને પડોશીએ યુવાનના માથામાં જોશભેર ફટકારીને મોતને ઘાટ...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોના પોઝિટિવના નવા 87 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ...
વડોદરા : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગે, પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના...
વડોદરા: વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પાણીગેટ ખાતે નવીનીકરણ કરીને શાકમાર્કેટ બનાવવામાં આવ્યો છતાં પણ અમુક વેપારીઓ ગેરકાયદેસર શાકમાર્કેટ ની બહાર શાકભાજી અને...
અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં એસીબી (ACB) દ્વારા વર્ષ 2021માં 173 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા છે. 11...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી તા.10થી 12 જાન્યુ દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ ૧૦મી વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાનાર છે તે...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં (Stat) ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં મૂડીરોકાણ આકર્ષવા ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં આગામી તા.૮મી જાન્યુઆરી,૨૦૨૨ને...
અમદાવાદ(Ahmedabad) :ગુજરાત (Gujarat) કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટિંગમાં (Meeting) કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...
અમદાવાદ(Ahmedabad) : રાજ્યભરમાં કોરોનાનો (Corona) વિસ્ફોટ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં વધુ...
બાળકોમાં કોરોનાના વધતા જતા કેસ સામે રક્ષણ મળે તે હેતુસર સોમવારથી બાળકોની રસીકરણની પ્રક્રિયા થરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની વાત...
સુરત: (Surat) સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર (Rape) ગુજારાયો હતો. યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને...
દક્ષિણ ગુજરાતમાં બાળકોનું રસીકરણ સોમવારથી શરૂ થયું છે. નવસારી વલસાડમાં પહેલા દિવસે મોટા પાયે કિશોર-કિશોરીઓએ વેક્સિન લીધી હતી. વેક્સિનેશનને આખો દિવસ વીતી...
સુરત: (Surat) સુરત શહેરના બેગમપુરા,ગોપીપુરા તેમજ નાણાવટ સહિત ગોરાટ વિસ્તારમાં આડેધડ અશાંતધારાની (Ashant Dhara) પરવાગની અપાતી હોવાના ગંભીર આરોપો સાથે અલગ અલગ...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં કોરોનાના કેસ (Corona Case) ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ બોલીવુડ ટેલીવુડને પણ શકંજામાં લીધુ છે. બોલીવુડમાં...
હથોડા: કોસંબા (Kosamba) નજીકના પાલોદ ગામ નજીક સોમવારે સવારે આગળ ચાલતી ટ્રકની (Truck) પાછળના ભાગે લક્ઝરી બસના (Luxury Bus) ચાલકે ધડાકાભેર બસ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગુરુજી દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવવાનું શરુ કર્યું અને પાઠ શીખવ્યો ‘સત્યમ વદામિ..’ અર્થાર્ત ‘હું સત્ય બોલું છું.’ અને બધાને કહ્યું, ‘તમે બધા શિષ્યો આ પાથનું સતત રટણ કરો અને કાલે મોઢે કરીને આવજો.’ બધા આ પાથનું રટણ કરવા લાગ્યા અને પાઠ નાનકડો હતો એટલે બધાને યાદ પણ રહી ગયો. બીજે દિવસે ગુરુજી દ્રોણાચાર્યએ બધાને ગઈકાલનો શીખવેલો પાઠ મોઢે બોલવા કહ્યું અને અર્જુન ,ભીમ ,દુર્યોધન, …બધાએ પાઠ મોઢે બોલીને બતાવ્યો ‘સત્યમ વદામિ’ ..’હું સાચું બોલું છું .’ ગુરુજી ખુશ થયા.એકમાત્ર યુધીષ્ઠીરને પાઠ મોઢે આવડતો ન હતો તેને કહ્યું, ‘ગુરુજી, મને પાઠ મોઢે થયો નથી હજી આવડતો નથી.’ ગુરુજીએ ફરી સમજાવ્યો અને કહ્યું, ‘સતત રટણ કરજે એટલે આવડી જશે.’
બીજા દિવસે પણ યુધિષ્ઠિરને પાઠ આવડતો ન હતો આમ કરતા છ સાત દિવસ થઇ ગયા રોજ ગુરુજી પૂછે કે ‘યુધીષ્ઠીર તને પાઠ આવડી ગયો ??’ અને યુધીષ્ઠીર જવાબમાં ના પાડે.દસમાં દિવસે ગુરુજીએ પૂછ્યું, ‘પાઠ આવડી ગયો ??’ અને યુધિષ્ઠિરે કહ્યું , ‘ના ગુરુજી..’ અને ગુરુજી ગુસ્સે થઇ ગયા અને સોટી ઉગામતા બોલ્યા, ‘આજે તો મારી સોટી તને પાઠ સમજાવશે અને યાદ કરાવશે.એવો કેવો ઠોઠ છે તું કે તને બે શબ્દોનો પાઠ દસ દિવસથી યાદ રહેતો નથી.’
યુધીષ્ઠીર બોલ્યા, ‘ગુરુજી, આપ મને સોટીથી ફટકારો હું તેને જ લાયક છું. ‘સત્યમ વદામિ’ ‘હું સાચું બોલું છું.’ આ પાઠ મને સમજાઈ ગયો છે પણ હું રોજ સાચું જ બોલવાની કોશિશ કરું છું પણ ક્યાંક ને ક્યાંક મારાથી ખોટું બોલાય જ જાય છે તો પછી હું કઈ રીતે તમને કહી શકું કે ‘સત્યમ વદામિ’ ‘હું સાચું બોલું છું.’એ પાઠ મેં પાકો કરી યાદ કરી લીધો છે જ્યાં સુધી હું ખોટું બોલવાનું બંધ કરી માત્ર સાચું જ ન બોલું ત્યાં સુધી હું તમને કઈ રીતે કહી શકું કે મારો પાઠ પાકો થઈ ગયો છે.ગુરુજી દસ દિવસથી પ્રયત્ન કરવા છતાં ખોટું બોલાય જાય છે માટે તમે મને સજા કરો હું તેને જ લાયક છું.’ યુધીષ્ઠીરનો જવાબ સાંભળી ગુરુજીનો સોટી મારવા ઉગામેલો હાથ ત્યાજ અટકી ગયો અને ગુરુજીએ કહ્યું, ‘તે જ આ પાઠને બરાબર તે જ સમજ્યો છે શાબાશ.’ કોઈપણ જ્ઞાનને જીવનમાં ઉતારવું અને તેનું પાલન કરવું જ સાચું જ્ઞાન છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.