ગુજરાત વિધાનસભામાં આજે મહેસુલ વિભાગની 4394 કરોડની અઁદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ હતી. ખાસ કરીને વિપક્ષના સભ્યો દ્વ્રારા તેમની કાપ દરખાસ્ત પાછી ખેંચાઈ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતેઆવી પહોંચ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત...
સુરત: (Surat) માજી કેન્દ્રીય મંત્રી વાહન વ્યવહાર મંત્રી અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન ડો.તુષાર ચૌધરીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી...
સુરત: સુરતમાં (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં મધ્યરાત્રિએ હજીરા પોલીસ મથકના કર્મચારીએ માછીમારોને (Fisherman) કોઇપણ કારણ વગર આડેધડ માર માર્યો હોવાની ઘટના સામે...
સુમાત્રા: માનવી પાસે તેમની જુદી જુદી લાગણીઓને (Emotions) જુદી જુદી રીતે બહાર લાવવા માટે અનેક શબ્દો (Words) છે. તેમજ ઓરંગુટાન નામની એક...
પલસાણા: (Palsana) સુરત જિલ્લામાં મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારોને અટકાવવા સુરત જિલ્લા પોલીસે (Police) મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન...
હાલમાં એક પછી એક ધમાકેધર ફિલ્મો આવી રહી છે. જે સારી એવી કમાણી પણ કરી રહી છે. એવામાં એસએસ રાજામૌલીની (SS Rajamouli)...
જયપુરઃ રાજસ્થાનના (Rajasthan) અલવર જિલ્લામાં એક યુવકને કેટલાક લોકોએ મંદિરમાં નાક રગડવા પર મજબૂર (Forced) કરાયો અને તેની સાથે મારપીટ પણ કરી...
હોંગ કોંગ: યુક્રેન સંકટ વચ્ચે વિશ્વમાં પોતાનો દરજ્જો વધારવાનો પ્રયાસ કરી રહેલા ચીનની (China) તાજેતરની જાહેરાત હવે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક પૂરો થાય તેવી શક્યતા નહીંવતગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Naredra Modi) ડ્રીમ પ્રોજેક્ટ (Dream...
વલસાડ: ભારતના બંધારણથી (Indian constitution) આપણે સૌ વાકેફ છીએ. પરંતુ બંધારણમાં આવેલા કાયદા (Laws) અને અધિકારો (Rights) વિશે લોકો પાસે ઉંડાણપૂર્વકની માહિતી...
શ્રીલંકા: શ્રીલંકા ખાદ્ય કટોકટી શ્રીલંકા અત્યાર સુધીની સૌથી ઊંડી ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશમાં તમામ જરૂરી ખાદ્ય ચીજોની ભારે અછત...
હર ચેહરા યહાં ચાંદ (2) તો હર ઝર્રા સિતારાહર ચેહરા યહાં ચાંદ તો હર ઝર્રા સિતારાયે વાદી-એ-કશ્મીર હે જન્નત કા નઝારાપ જન્નત...
ગીતકાર આનંદ બક્ષીને પણ યાદ કરવાનો સમય છે. 30 માર્ચ 2002માં તેમણે વિદાય લીધેલી. લોકો તેમને તુકબંધી માટે યાદ કરે ત્યારે નબળા...
મીનાકુમારીની વિદાયને આ 31મી તારીખે પચાસ વર્ષ થશે. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ફકત 39 વર્ષના હતા. લોકોએ તેમને ટ્રેજેડી ક્વિન કહ્યા પણ...
શું ‘આર.આર.આર.’ થી વળી સાઉથના બે સ્ટાર્સનો હિન્દી ફિલ્મજગતમાં ઉદય થશે પ્રભાસ અને અલ્લુ અર્જૂન પછી જૂનિયર એન.ટી.આર. અને રામચરણનો વારો છે?...
શું ‘આર.આર.આર.’ થી વળી સાઉથના બે સ્ટાર્સનો હિન્દી ફિલ્મજગતમાં ઉદય થશે પ્રભાસ અને અલ્લુ અર્જૂન પછી જૂનિયર એન.ટી.આર. અને રામચરણનો વારો છે?...
સુરત: (Surat) ઉધના રેલવે (Railway) યાર્ડમાં ગર્ભવતી મહિલાની લાશ મળી આવવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને સુરત રેલવે સ્ટેશન પાસેથી એક...
અમદાવાદ: રાજ્યની શાળાઓમાં 100 ટકા હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગેના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની થયેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટની ડિવિઝન...
રકુલ પ્રીત સીંઘ પાસે અત્યારે નવ ફિલ્મો છે તે જોઇ બીજી અભિનેત્રીઓ અસલામતી તો અનુભવી જ શકે. બીજી અભિનેત્રીઓ એટલે પુજા હેગડે,...
મૃણાલ ઠાકુર સ્પષ્ટ માને છે કે ફિલ્મોદ્યોગમાં ઓળખ બનાવવી તે નસીબ નથી બલ્કે સતત આકરી મહેનતનું પરિણામ હોય છે. મૃણાલની આ દલીલને...
સુરત: (Surat) સુરત ડાયમંડ બુર્સની (Diamond Bourse) બાકી રહેલી ઓફિસો માટે 5 એપ્રિલે ઇ-ઓક્શન થશે. 500થી 11,500 સ્ક્વેર ફૂટની કુલ 94 ઓફિસનાં...
સુરત: અમદાવાદમાં રહેતા વેપારીએ વાપીમાં આવેલી કંપનીમાં ભાગીદાર અને તેની પત્ની સામે સીઆઈડીમાં 1.41 કરોડની ઉચાપત કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ...
આણંદ : આણંદ જિલ્લામાં ક્ષય નાબૂદીના ચાલી રહેલા અભિયાનમાં ખાસ વાન દ્વારા ગામડે ગામડે ભરી શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે લઇ નિદાન કરવામાં આવે...
પલસાણા: (Palsana) પલસાણાના વરેલી ગામે રહેતી 28 વર્ષીય પરિણીતા (Married Women) ધુળેટીના (Dhuleti) દિવસે તેના પ્રેમી (Lover) સાથે વાંકાનેડા ગામની સીમમાં અવાવરુ...
નડિયાદ: આંતર રાષ્ટ્રીય વન દિવસની ઊજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યમાં “નમો વડ વન” નો શુભારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો....
ખંભાત : ખંભાત શહેરમાં પીવા લાયક પાણી દિવા સ્વપ્ન બની ગયું છે, પાલિકા દ્વારા છ કરોડથી વધુના ખર્ચે મીઠા પાણી માટે બનાવેલો...
સુરત: સુરત મનપા દ્વારા શહેરમાં બી.યુ સર્ટી વિનાની મિલકતોને સીલ મારવામાં આવી રહી છે. જે અંતર્ગત સરથાણામાં બુધવારે સવારથી બી.યુ સર્ટી વિનાની...
સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરની જુબાની પૂરી થઇ હતી. હવે આવતીકાલે ફરિયાદ પક્ષે એફએસએલના બે અધિકારીની જુબાની લેવામાં આવશે. બાદ...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં (Swimming Pool) ઉનાળાના (Summer) વેકેશન દરમિયાન ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે બરાબર વેકેશનનો...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
ગુજરાત વિધાનસભામાં આજે મહેસુલ વિભાગની 4394 કરોડની અઁદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ હતી. ખાસ કરીને વિપક્ષના સભ્યો દ્વ્રારા તેમની કાપ દરખાસ્ત પાછી ખેંચાઈ હતી. જેના પગલે મહેસુલ વિભાગની અંજાપત્રીય માંગણીઓ સર્વાનુમતે મંજૂર કરાઈ હતી.
મહેસુલ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, મહેસુલી સેવાને લગતા નાગરિકોના પ્રશ્નોનું સરળતાથી અને હકારાત્મક રીતે નિરાકરણ કરવા માટે અધિકારીઓને નિયમોની મર્યાદામાં રહીને નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ પ્રજાકીય પ્રશ્નોનો હકારાત્મક નિકાલ થાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી છે.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક હેતુસર સરકારી જમીન ફાળવણીની નીતિમાં સરળતા કરીને સરકારી પડતર જમીન કે જે અગાઉ ઔદ્યોગિક હેતુસર બજાર કિંમતના ૧૫ ટકાના દરે આપવામાં આવતી હતી તે નીતિમાં સુધારો કરીને પૂર્ણ બજાર કિંમતના ૬ ટકાના વાર્ષિક દરે વસુલીને ફાળવણી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. ઉપરાંત, આ હેતુ માટે ૫૦ વર્ષના લાંબાગાળાના ભાડાપટ્ટે જમીનની ફાળવણી કરવાની તથા ૫૦ વર્ષ બાદ લીઝ રિન્યૂ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
કંપનીઝ એકટ-૨૦૧૩ની જોગવાઇ અંતર્ગત થયેલ સરકારશ્રી દ્વારા ઔધોગિક હેતુસર (SEZ સિવાય) ફાળવેલ જમીનના કિસ્સામાં કંપનીઝ એક્ટની જોગવાઈઓ અંતર્ગત થતા મર્જર, ડી-મર્જર, એમાલ્ગમેશન, એકવિઝિશન તથા શેર હોલ્ડીંગના ફેરફારને પરિણામે કંપનીનું નામ ફેર/ તબદીલી થવાનાં પ્રસંગે તથા સંયુક્ત સાહસ (Joint Venture) ને જમીન તબદીલી પ્રસંગે બજાર કિંમતની જગ્યાએ જંત્રી કિંમતના ૨૦% પ્રિમિયમ વસુલ કરવા બાબતે નિર્ણય કરવામાં આવેલ છે.
મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયના ઔદ્યોગિક વિકાસ માટે મોટા ઉદ્યોગોની સાથેસાથે નાનામાં નાનાં ઇંટ ઉત્પાદકો માટે પણ મારો વિભાગ સહાનુભૂતિનો અભિગમ દાખવે છે. ઇંટવાડા ધરાવતા ઇંટ ઉત્પાદકોની હંગામી બિનખેતી માટે સરળતા કરવા માટે ઓફલાઇન અરજી સ્વીકારવાની પણ છૂટ આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતેના ૨૪૨ જેટલા આદિવાસી વિસ્થાપિતોના વર્ષો જૂના રહેણાંકના પ્રશ્નને ઉકેલીને રૂ. ૧/- ના ટોકન દરે ૯૯ વર્ષના ભાડાપટ્ટે ૩૦૦ ચો.મી. સુધીના પ્લોટોની ફાળવણી કરવામાં આવેલ છે. જ્યારે રાજયની આવકને સહેજ પણ નુકસાન થવા દીધા વિના સામાન્યમાં સામાન્ય એવા આદિવાસી ખેતમજૂરો માટે સરકારી આવાસની વાત આવે ત્યારે, ચીખલી ગામ ખાતે ૨૨૮ વ્યક્તિઓને કુલ ૨૮૭૮૫ ચો.મી. જમીન ફાળવેલ છે.
ત્રિવેદીએ કહ્યું હતું કે રાજય સરકારે સરકારી જમીન ઉપર નગરપાલિકા દ્વારા હેતુફેર કરાવ્યા સિવાય, વિના મંજૂરીએ કે અજાણપણે શોપીંગ સેન્ટરનું બાંધકામ કરેલ હોય તેઓ પરત્વે ખુબ જ માનવીય અભિગમ દાખવીને રાજયની નગરપાલિકાઓ જેવી કે, ઇડર, જાફરાબાદ, વડનગર, ધ્રાંગધ્રા, કપડવંજ, કોડીનાર અને હળવદ જીલ્લાઓની કુલ ૧૦ નગરપાલિકાઓના બે વર્ષથી લઇ વીસ વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ લાવીને બાંધકામ નિયમબદ્ધ કરવાનો નિર્ણ કરાયો છે.
મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં જમીન માપણી હેઠળના કુલ ૧૮,૦૪૬ ગામો પૈકી કુલ ૧૮,૦૩૫ ગામમાં માપણી પુર્ણ થયેલ છે અને ૧૧,૯૮૮ ગામના રેકર્ડ પ્રમોલગેટ થયેલ છે. રી સરવે પછી હકકપત્રક (ગામ નમુના નં. ૭) સાથે જે તે સરવે નંબરનો નકશો આપનાર ગુજરાત પ્રથમ રાજય છે. અને રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવેલ મુહીમના કારણે રાજયમાં રી-સર્વેની કામગીરી બાદ મળેલ ૩૩ જિલ્લામાં કુલ ૫,૫૦,૩૯૬ વાંધા અરજીઓ પૈકી ૪,૨૯,૫૯૪ વાંધા અરજીનો માપણી પુર્ણ કરી નિકાલ કરવામાં આવેલ છે.