વડોદરા : વડોદરાના આજવા સરોવરમાં જળ સપાટી ઘટતા 1 જુન બાદ શહેર માથે તોળાઇ રહ્યું છે જળસંકટ, જળ સંકટ ની શક્યતા ના...
સુરત : એક બાજુ સુરત(Surat) મનપા(SMC) સ્વચ્છતા(Hygiene) સર્વેમાં પ્રથમ નંબરે આવવા માટે હોડ લગાવી રહી છે. તો બીજી બાજુ રોજ રોજ થતી...
વડોદરા : હાઈપ્રોફાઈલ હિરેન પટેલના સોપારી કિલર મર્ડર કેસમાં અમિત કટારા ના જેલવાસ દરમિયાન ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભા.જ.પા. પ્રવેશની રાજકીય...
વડોદરા : ઘરેલું ગેસ બોટલ નો ભાવ 1005 રૂપિયા થતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે ગેસ લાઇન...
વડોદરા : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઓમ શાંતિ ભુવન, બહુચરાજી નગર પાસેના મુખ્ય માર્ગ પર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો નિર્માણ પામ્યો છે. હજી તો...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાચીન ભારતની સંસ્કૃતિ સંતો મહંતોથી ટકી રહી છે. તેમનું સાંનિધ્ય દેશને ખૂબ મોટી પ્રગતિ કરવાની તાકાત અને...
સામગ્રી૩/૪ કપ જાડા પૈાંઆ૧/૪ કપ રોલ્ડ ઓટ્સ૧ ટેબલસ્પૂન તેલ૧ ટેબલસ્પૂન સિંગદાણા૧/૨ ટેબલસ્પૂન શેકેલા દાળિયાચપટી હળદર૧/૪ ટીસ્પૂન લાલ મરચુંચપટી હીંગ૨-૩ નંગ લીમડાનાં પાન૧/૪...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં...
આણંદ : પેટલાદ પાલિકાએ દબાણ હટાવવાની કામગીરીમાં ભાંગરો વાટ્યો હતો. પાંચ દિવસ પહેલા રીક્ષા ફેરવી તમામ દબાણ હટાવવા તાકીદ કરી હતી. પરંતુ...
જાંબુઘોડા: બોડેલી હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મોટર સાયકલ અને ફોરવીલ ગાડીને અકસ્માત નડતા બાઇક ચાલક ને વધુ ઈજાઓ થતાં તાત્કાલિક વડોદરા રીફર...
નવી દિલ્હી: CBIએ ફરી એકવાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિત તેમના પરિવારને સકંજામાં કસ્યા છે. સીબીઆઈ લાલુ...
સિંગવડ: સિંગવડ તાલુકામાં ભર ઉનાળે હેડ પંપો બંધ રહેતા પાણી પીવા માટે વલખા મારતા લોકો અને પશુઓ સીંગવડ તાલુકાના મલેકપુર બસ સ્ટેશન...
દાહોદ: દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ – ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલ લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી કાઈ જતાં બસમાં સવાર અંદાજે...
ભારતના ક્યા ઉદ્યોગપતિની સંપત્તિમાં કેટલો વધારો થયો? તેની યાદી ફોર્બ્સ મેગેઝિન દ્વારા નિયમિત બહાર પાડવામાં આવતી હોય છે, પણ ક્યા ઉદ્યોગપતિ દ્વારા...
ફિલ્મહીરો હોય તે આજના નવયુવાનોના રોલમોડલો – હોય છે. અમિતાભ – શાહરૂખખાન, અજય દેવગન, અક્ષયકુમાર, વગેરે વગેરે. પરંતુ આ મહાનાયકો, બાદશાહો, દેશપ્રેમનાં...
મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય સમસ્યાને લીધે મોંઘવારી કાબૂની બહાર છે પણ એને કંટ્રોલ કરવી તંત્રની ફરજ છે. આજે ગરીબ મધ્યમ વર્ગ કમરતોડ અસર...
જન્મ સમયે જીવન, રક્ષણ અને પોષણ, ઉછેર માટે માતાના દૂધની અનિવાર્ય આવશ્યકતા રહે છે. તે પછી ગાય, ભેંસ કે બકરી જેવાં જાનવરોના...
એક યુવાનને પોતાના બાપ દાદાના પૈસાનું બહુ અભિમાન હતું.પાણીની જેમ પૈસા વાપરે અને જે મળે તે બધાના અપમાન કર્યા વિના આગળ વધે...
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ જેવા તદ્દન ઔદ્યોગિક શહેરી વિસ્તારની મહાનગરપાલિકાના મેયર તરીકે ક્ષત્રિય ઠાકોર સમાજના કાનાજી ઠાકોરને જવાબદારી સોંપવામાં...
ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયાના (Zaghadiya) પાણેથા ગામે સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીને નવ જેટલા ઇસમોએ ગાળો બોલી માર માર્યો હોવાની...
સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર મનાઇ ફરમાવી છે અને કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે વડા પ્રધાન સંસ્થાનવાદના સમયનો આ કાયદો તબકકાવાર...
૧૯૭૭ માં વડા પ્રધાન મોરારજી દેસાઈએ આપણા સુરત શહેરની જૂની જાણીતી પેઢીના નૂરા ડોસાની એની પ્રામાણિકતાની બાબતે યાદ કરી હતી. સુરતની એક...
ઉનાળાની વાત હોય એટલે ગરમીમાં ઠંડક આપતી કેરીની યાદ તો આવી જ જાય. ઘણા કેરી રસિયાઓ તો ઉનાળાની એટલા માટે કાગડોળે રાહ...
દેશનું અર્થતંત્ર ખાધમાં ચાલે છે. કેન્દ્ર સરકાર ખર્ચ સામે આવક ઓછી હોવાથી બજારમાંથી નાણાં ઉપાડે છે તેમ ભારતીય અર્થતંત્ર સ્થાનિક ઉત્પાદનની નિકાસ...
છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના બંદરો પર કેફી દ્રવ્યોના અનેક મોટા જથ્થાઓ પકડાયા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ...
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે 73 વર્ષથી રમાતી આવેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત જ ટાઇટલ જીતીને એક અલગ ઈતિહાસ રચ્યો છે....
IPL-2022ની શરૂઆત પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપનો તાજ પહેરાવ્યો ત્યારે બધાને નવાઈ લાગી હતી કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં...
22 મે વિશ્વ જૈવવિવિધતા દિવસે (World Biological Diversity day) જૈવવિવિધતાના મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે UN દ્વારા મંજૂર કરાયેલ આંતરરાષ્ટ્રીય દિવસ છે ત્યારે...
સુરતીઓ તહેવારો ઉજવવામાં, ખાવા-પીવામાં અને બિઝનેસ કરવામાં આગળે છે જ, માટે જ તો દેશભરમાથી અલગ અલગ પ્રાંતના લોકોએ આવીને સુરતને કર્મભૂમિ બનાવી...
બ્રિટીશ રાજ દરમિયાન સુરત રેલવે સ્ટેશને આવતા અને જતા પેસેન્જરોના ભોજન અને નાસ્તા માટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બિલકુલ સામે વર્ષ...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
વડોદરા : વડોદરાના આજવા સરોવરમાં જળ સપાટી ઘટતા 1 જુન બાદ શહેર માથે તોળાઇ રહ્યું છે જળસંકટ, જળ સંકટ ની શક્યતા ના પગલે તંત્ર દોડતું થયું છે, રાજ્ય સરકારને પત્ર લખી કોર્પોરેશને નર્મદા નિગમ દ્વારા પાણી આપવાની માંગ કરી છે, સિંધરોટ નો 165 કરોડનો પાણી પ્રોજેક્ટ એક મહિનો વિલંબ માં પડતા શહેર માટે જળસંકટ ઊભું થવાની શક્યતા દેખાઈ રહી છે. વડોદરા ના આજવા સરોવર ની જળ સપાટી 206.80 ફૂટે પહોંચી જતા તંત્ર દોડતું થયું છે જળ સપાટી 205 ફૂટથી નીચે પહોંચશે તો ગ્રેવીટી થી પાણી નહીં મળી શકે આવા સંજોગોમાં શહેર ને પાણીની સમસ્યા ઊભી થશે, સફાળા જાગેલા કોર્પોરેશન તંત્રએ રાજ્ય સરકારને પત્ર લખી નર્મદા નિગમ થી પાણી આપવા માટેની માંગ કરી છે રાજ્ય સરકાર આ પાણી માટેની મંજૂરી ક્યારે આપે છે તે સવાલ ઉપસ્થિત થયો છે.
આજવા સરોવર થી રોજનું ૧૫૦ એમએલડી પાણી શહેરના મળી રહ્યું છે જોકે ૧ જૂન સુધીમાં આજવા સરોવર ની જળ સપાટી 205 ફૂટ નીચે જવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારે સિટી એન્જિનિયર અમૃત મકવાણા અને સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે કહ્યું છે કે નર્મદા નિગમ થી પાણી મેળવવા માટે રાજ્ય સરકારને પત્ર લખી દેવાયો છે અને આજવા સરોવર ની જળ સપાટી 205 ફૂટથી નીચે જતાં જ રાજ્ય સરકાર પાણી ની સહાય કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી, જળસંકટ ઉભું થવાનું મહત્વનું કારણ એ છે કે સિંધરોટ ખાતે 165 કરોડ ના ખર્ચે પાણી નો પ્રોજેક્ટ ઉભો કરાયો છે.
જે હાલમાં પાણી આપવાનું શરૂ કરવાનો હતો પ્રતિદિન ૧૦૦ એમએલડી પાણી શહેરને મળવાનું હતું પરંતુ પ્રોજેકટમાં એક મહિનો વિલંબ થતાં સમસ્યા ઊભી થઈ છે વિપક્ષ નેતા એ પણ આક્ષેપ કર્યા કે 1 જુન બાદ શહેર માથે જળસંકટ ઉભું થાય તો નવાઇ નહીં અને તે માટે કોર્પોરેશન તંત્ર જવાબદાર કહી શકાય યોગ્ય સમયે સરકાર પાસે પાણીની માંગ કરવાની હતી પરંતુ તેમાં પણ તેઓ વિલંબથી ચાલ્યા આવા સંજોગોમાં શુ 1 જૂન બાદ શહેરમાં માંથે ખરેખર પાણીનું સંકટ સર્જાશે કે તંત્ર રાજ્ય સરકારને કહી નર્મદા નિગમ પાસેથી પાણી મેળવી શકે છે આ માટે કોર્પોરેશન તંત્ર હાલતો દોડતું થયું છે, શહેર ને રોજ 540 એમ.એલ.ડી પાણી ની જરૂરિયાત હોઈ છે જેમાં આજવા સરોવર, રાયકા દોડકા પ્રોજેકટ અને મહીસાગર સાથે નર્મદા નિગમ થી પાણી લઈ પૂર્ણ કરાય છે પણ આયોજન કરવામાં કોર્પોરેશન તંત્ર થાપ ખાઈ ગયું છે મેયર કેયુર રોકડીયા 3 દિવસ મેયર કપ ની ક્રિકેટ મેચ રમવા સુરત ગયા હતા ત્યારે શહેર રામ ભરોસે દેખાઈ રહ્યું છે.