તૌકતે વાવાઝોડાના પગલે હાલ ગુજરાત રાજયન તમામ જિલ્લાઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત (Gujarat) માં તૌક્તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી...
તૌકતે ( tauktae) વાવાઝોડા ( cyclone) એ હાલ પશ્વિમભારતના કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની ઊંઘ ઉડાવી દીધી છે. વાવાઝોડાના કારણે વ્યાપક...
surat : કોવિડ આઈસોલેશન સેન્ટર ( covid isolation centre) માં જ આપ ( aap) ના કોર્પોરેટરો એકબીજા સાથે બાખડી પડ્યા હોવાનો વીડિયો...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં મમતા બેનર્જીની ( mamta benarji) સરકાર બનતાની સાથે જ તેમના મંત્રી વિરુદ્ધ નારદા કેસમાં કાર્યવાહી શરૂ...
surat : શહેરમાં માર્ચ માસથી કોરોના ( corona) નું સંક્રમણ વધવા લાગ્યું હતું. એક સમયે અત્યંત કાબુમાં આવી ગયેલું સંક્રમણ બીજી લહેરમાં...
રાજ્યમાં આવતીકાલ તા.૧૭ મી મેના રોજ અરબી સમુદ્રમાં વેરાવળથી ૬૦૦ કિમી દૂર રહેલું તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના પોરબંદર અને ભાવનરના મહુવા વચ્ચે સાગરકાંઠે...
તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે....
રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૮૨૧૦ કેસો નોંધાયા છે. જ્યારે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થતાં...
દરેક વ્યક્તિ કોરોના યુગમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સની અછતથી વાકેફ છે, પરંતુ જો લોકો એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરતા પકડવામાં આવે તો આનાથી વધુ શરમજનક...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેર દેશમાં તારાજી સર્જી રહી છે. દરમિયાન, રોગચાળાના વિનાશથી લોકોને બચાવવા માટે કોવિડ રસીકરણ (...
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus) મહામારીના પ્રકોપની વચ્ચે લાખો લોકો દરરોજ તેને માત આપી તેમના ઘરો પાછા ફરી રહ્યા છે. હોસ્પિટલોમાંથી રજા...
દિલ્હી (Delhi)માં કોરોના રસી (corona vaccine) વિરુદ્ધ પોસ્ટરો (poster) લગાવવાના મામલે અત્યાર સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (pm modi) વિરુદ્ધ જુદા જુદા...
આ સમગ્ર જગત મા-બાપ, પતિ-પત્નિ, ભાઇ-બહેન, મિત્રો, સાસુ-સસરા, સાસુ-વહુ, મા-દિકરી/ દિકરો, પિતા-પુત્ર/ પુત્રી વગેરે સંબંધો પર નિર્ભર છે. આ સંબંધો આપણા લૌકિક...
એક તરફ વાઇરસે માથું ધુણવાનું હજી બંધ નથી કર્યું ત્યાં વિશ્વના ફલક પર યુદ્ધનાં બ્યૂગલ સંભળાવા લાગ્યાં. ઇઝરાયલે મંગળવારની વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમે...
અંકલેશ્વર: ( bharuch) જિલ્લામાં ગેરકાયદે કેમિકલની હેરાફેરી તથા કેમિકલનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન કરનારાઓની કામગીરી પૂરઝડપે થઈ રહી છે. જે બાતમીના આધારે...
મુંબઇ, વલસાડ, નવસારી અને સુરતના પારસી બિરાદરોમાં નવું જ એકસાઇટમેન્ટ છવાઈ ચૂકયું છે. મોટા ગૌરવની વાત હતી કે વલસાડ નજીકના નારગોલનો યુવાન...
bharuch : ભરૂચ વેલફેર હોસ્પિટલ welfare hospital) ના કોવિડ સેન્ટરમાં ( covid centre) આગની હોનારતમાં હાઇકોર્ટ ( highcourt) ની ટકોર બાદ 2...
વનરાજ ભાટિયાએ અનેક સદાબહાર ગીતો આપ્યાં છે પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની ‘ધંધાદારી’ સૂઝનો અભાવ, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું...
દક્ષિણના અભિનેતાઓને બોલિવૂડમાં વધારે મહત્ત્વ મળી રહ્યું હોવાથી હિન્દી ફિલ્મોના અભિનેતાઓની ચિંતા વધી રહી છે. પ્રભાસ અને વિજય સેતુપતિ પછી વિજય દેવરકોંડા...
આજે હરિપુરા ગામ સુરત જીલ્લામાં પલસાણા તાલુકામાં આવ્યું છે. પલસાણાની વસ્તી ૧૫૯૩ છે. જેમાંથી ૩૨ ટકા વસ્તી આદિવાસીઓની છે. ૧૯૩૮ માં હરિપુરા...
surat : વિદેશોમાં ડિમાન્ડ નીકળતા કોરોના ( corona) કાળમાં પણ સુરતથી થતાં હીરાના એક્સપોર્ટ ( export) માં વધારો નોંધાયોં છે. એપ્રિલ 2020થી...
જેને આપણે અભણ કહીએ છીએ તે જીવન ભણેલા હોય છે. પોતાની અંદર જે, નૈસર્ગિક બળે, પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાપ્ત થાય તેને જીવતા હોય...
surat : સુરત શહેરમાં કોરોના ( corona) ની મહામારી હવે ધીરે ધીરે ઓછી થઇ રહી છે. જેના કારણે તંત્ર પણ હાશકારાના મૂડમાં...
ગુજરાત કોંગ્રેસના પ્રભારી (Gujarat congress in charge) અને રાજ્યસભાના સાંસદ (rajyasbha mp) રાજીવ સાતવ (rajiv satav)નું રવિવારે કોરોનાથી નિધન (death) થયું હતું...
surat : શહેરના સૈયદપુરા ખાતે રહેતા યુવકે ગઈકાલે સાંજે પરવટ પાટિયા ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોઇન્ટ ( traffic point) પર કાર ઊભી રાખી...
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત તૌકતેને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ છે. એક તરફ, કર્ણાટકમાં ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે...
surat : વિશ્વ નર્સિંગ દિવસ ( world nursing day) ની ઉજવણી સાથે જ નર્સિંગ સ્ટાફ ( nursing staff) દ્વારા પડતર પ્રશ્નોને લઈ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ઇંગ્લેન્ડ પ્રવાસ (ENGLAND VISIT) માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક ફુલપ્રુફ પ્લાન...
surat : શહેરના પુણાગામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતી યુવતીના વતનમાં કુટુંબી ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની બે વર્ષ પહેલા સગાઈ થતાં...
નવી દિલ્હી: દેશમાં કોવિડ-૧૯ (covid-19)ના પ્રથમ મોજા (first wave) પછી સરકાર (govt), વહીવટીતંત્ર (management), પ્રજા (people) – બધાએ જ સાવધાની રાખવાનું છોડી...
ઈરાનના તેલના કૂવાઓ પરનો હુમલો ભારત માટે મુસીબતો પેદા કરી શકે તેમ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરામાં
શું આમ ભણશે ગુજરાત ? વગર વરસાદે વડોદરાની સ્કૂલ પાણીમાં
યુનાઇટેડ વેના સંચાલકો પાદરાને પાકિસ્તાન સમજે છે?
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પત્ની સાથે દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત
અનિલ અંબાણીનો માસ્ટરસ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી આ મોટી જાહેરાત
જાતીય સતામણીના આરોપ બાદ સ્ત્રી 2ના કોરિયોગ્રાફર જાની માસ્ટર પાસેથી નેશનલ એવોર્ડ છીનવાયો
બિહારઃ સોન નદીમાં ન્હાવા જતાં 7 બાળકો ડૂબ્યા, 5 બાળકોના મૃતદેહ મળ્યા, 2 લાપતા
આજે શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાનુ પૂજન કરવું…
વડોદરા : નાગરવાળા માળી મહોલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર..
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: જુનિયર ડોક્ટર્સ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
વાઘોડિયા રોડ પર જામ થતાં નોકરિયાત અને વેપારીઓને હાલાકી
યુનાઇટેડ વે ઓફ બરોડાના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ ફાઉન્ડેશનમાં જાય છે
દિલ્હીની આપ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કેમ પકડી લીધા ભાજપના ધારાસભ્યના પગ?, જાણો શું છે મામલો
સુરતઃ ડ્રાઈવર અંકલે જ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યાં, ફોટા પાડ્યાં
લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્ત હેડ ક્વાર્ટર પર ઈઝરાયેલનો હુમલો, 250 લોકો માર્યા ગયા
વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..
હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરી, કપડાં ફાડ્યાં
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
તૌકતે વાવાઝોડાના પગલે હાલ ગુજરાત રાજયન તમામ જિલ્લાઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત (Gujarat) માં તૌક્તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની અધ્યક્ષતામાં SEOC, ગાંધીનગર (Gandhinagar) ખાતે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક શરૂ થઇ ગઇ છે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા છે.
બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Cyclone Tauktae) તોફાન/વાવાઝોડું “તૌક્તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.ગુજરાતમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજ્ય પર હાલ તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે રાત્રે 8 થી 9 વાગ્યા વચ્ચે વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને મહુવામાંથી પસાર થશે. આ દરમિયાન પવનની ગતિ 155-165 કિમી સુધી રહેશે.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આ વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.
એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું (Cyclone) રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડા (Cyclone) ના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.