રાજ અને રીનાનાં પ્રેમલગ્નને ૧૨ વર્ષ થયાં.બે બાળકો થયાં.ઘર અને બાળકોને રીના પ્રેમથી જાળવતી પણ પોતાની જાતને ભૂલી ગઈ. પોતાનું કોઈ ધ્યાન...
વિજ્ઞાન અને ટેકનોલોજીએ આપણા રોજિંદા જીવનમાં અનેક કામ ઝડપી અને સરળ બનાવી દીધાં છે પરંતુ આ જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમજણ અને...
દક્ષિણ એશિયાનાં ત્રણ મોટાં રાષ્ટ્રો તેમની આઝાદીની ૭૫ મી જયંતી મનાવવા જઇ રહ્યા છે ત્યારે તેઓ કયાં ઊભા છે તે જોવું જરૂરી...
સમગ્ર વિશ્વમાં લોકશાહી કથળી રહી છે અને કોરોનાવાયરસના હાલના રોગચાળાના સમયમાં તો અનેક લોકશાહી દેશોએ પણ સરમુખત્યારશાહી કે બિનલોકશાહી કહી શકાય તેવા...
મિર્ઝાપુર-2 (Mirzapur) વેબબસીરીઝના કલાકાર બ્રહ્માકુમાર મિશ્રા (Brahmakumar Mishra) કે જેણે મુન્નાભાઈના ખાસ મિત્ર લલિતના(Lalit) નામથી ખૂબ નામના મેળવી હતી તેમની લાશ ગુરુવારે...
ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. શિયાળામાં ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે. જેના કારણે રાજયમાં શીત લહેરની...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઇમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક, રોડ-શો, મુંબઇ સ્ટોક એક્સટેન્જની મુલાકાત અને સિદ્ધિવિનાયક મંદિરે દર્શન એમ દિવસભર બેક-ટુ-બેક કાર્યક્રમોમાં...
ગુજરાત પર સરકીને આવેલા સાયકલોનિક સર્ક્યૂલેશન તથા અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરને પગલે છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં કમોમિી વરસાદ થઈ રહ્યો છે....
સુરત: (Surat) રાજસ્થાનના જયપુરમાં આવેલી ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇ કરોડોની ચોરી (Theft) કરનાર રીઢા આંતરરાજ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે...
જામનગરના મોરકડા ગામમાં આફ્રિકાથી આવેલા એક વ્યક્તિમાં પોઝિટિવ લક્ષણો જણાયા હતા. કોરોનાવાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જણાતા તેના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં તપાસ...
ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વધી રહ્યો છે, અમદાવાદમાં તો જાણે કોરોના એ ગતિ પકડી હોય તેમ સૌથી વધુ અમદાવાદ મનપામાં આજે 15...
વ્યારા: (Vyara) નિઝર તાલુકાના રાયગઢ ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર ધોરી માર્ગ ઉપર વળાંકમાં ગત રાત્રિના આશરે ૧૨:૪૫ વાગ્યાના અરસામાં ૨૫ જેટલા...
નવસારી: (Navsari) નવસારીમાં ગત સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ (Rain) શરૂ થયો હતો. જે વરસાદ 2 દિવસ સુધી પડતા નવસારી જિલ્લામાં...
અયોધ્યા: (Ayodhya) રામનગરી અયોધ્યામાં બોમ બ્લાસ્ટ (Bomb Blast) ધમકીને લઈને યૂપી પોલીસ (UP Police) દ્વારા હાઈ એલર્ટ (High Alert) જાહેર કરવામાં આવ્યું...
ગાંધીનગર: (gandhinagar) છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત કોંગ્રેસમાં (Congress) નવી નિમણૂંકોના મુદ્દે ગુંચ પડી હતી. તે હવે લગભગ ઉકેલાઈ ગઇ છે. પ્રદેશ કોંગ્રેસના...
દેશમાં (India) ઓમિક્રોને (Omicron)ની એન્ટ્રી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) આજે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ રાજ્ય સરકારે ગુરુવારે રાજ્યની તમામ શાળાઓને (Schools) આગામી આદેશ...
સુરત: (Surat) પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન અને ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતા પી.પી.સવાણી (P P Savani) પરિવાર દ્વારા ચોથી અને પાંચમી ડિસેમ્બરના રોજ ‘ચૂંદડી...
બબ્બરને હવે એ તો સમજાય ગયું છે કે તે મોટો સ્ટાર બની શકે તેમ નથી. સ્ટાર બનવા જેટલો તે હેન્ડસમ પણ નથી...
રોહિત શેટ્ટી અત્યારે સૌથી વધુ પ્રશંસા મેળવતો દિગ્દર્શક છે. લોકો હવે માની ગયા છે કે તેની કોઇ ફિલ્મ નિષ્ફળ જતી જ નથી....
હિન્દી ફિલ્મોમાં આવવા માટે પ્રયત્ન કરનારા વિદેશી અભિનેતાઓ બહુ ઓછા જોવા મળશે પણ અભિનેત્રીઓ તો અનેક દેશથી મુંબઇ એન્ટ્રી મારે છે. આમાં...
કોરોનાના કારણે દૂર થઇ ગયેલા પ્રેમીઓ હવે લગ્ન કરી રહ્યાં છે. દીવાળી પછી રાજકુમાર રાવ અને પત્રલેખા પરણી ગયા અને હમણાં આદિત્ય...
‘સૂર્યવંશી’ની જબરદસ્ત સફળતાને કારણે થિયેટરવાળા એકદમ ખુશ છે અને તેઓ ઈચ્છે છે કે એક પછી એક એવી ફિલ્મો આવતી રહે કે જેથી...
ડિસેમ્બર શરૂ થઇ ચૂકયો છે ને લોકો એ જાણવા ઉત્સુક છે કે કેટરીના-વિકી કૌશલના લગ્નની વાત અફવા છે કે હકીકત? ફિલ્મ સ્ટાર્સ...
એક સમય એવો હતો કે જ્યારે કોઈ ખાનદાન વેપારીને જો ઉઠમણું કરવું પડે તો તે લોકોને પોતાનું મોંઢું બતાડી શકતો નહીં અને...
વાધા બોર્ડર એટલે અમૃતસરથી 30 કિ.મી. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ આવેલી છે. ત્યાં લગભગ રોજ જ ભારત અને પાકિસ્તાનના ફલેગ...
ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી...
દ્વારકાના ઓખામઢીમાં એક યુવાન સ્ત્રીને વળગાડ હોવાનું કહીને ભુવાએ તેને અસંખ્ય ડામ દીધા. અંતે સ્ત્રીનું મૃત્યુ થયું. બહુ જ દુઃખદ અને આઘાતજનક...
ખાસ કરીને ગરમ પ્રદેશોમાં બપોરના ભોજન પછી આડે પડખે થવાનો મહિમા હોય છે. જમીને ડાબે પડખે સૂવાની ક્રિયા માટે સંસ્કૃતમાં ‘વામકુક્ષિ’ શબ્દ...
મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું: I do not plead for mercy; nor do I recognize your authority over me. All...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.