Charchapatra

હિન્દુસ્તાનને બચાવવા નવા કાયદા લાવો

સોશ્યલ મીડિયાના એક ફરતા મેસેજ મુજબ માત્ર કેરળ સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળકોની વિગત ચોંકાવી દેનાર રજૂ કરેલ છે. જે કામ સિત્તેર વર્ષથી ગર્ભિત રીતે ચાલતું હતું તે કામ મોદી સરકાર ભાજપના આવ્યા પછી ખુલી ગયું છે. જેથી ધીમે ધીમે હિન્દુ પણ જાગૃત થતો ગયો છે. વિગત એવી પ્રાપ્ત થાય છે કે ફકત કેરળમાં જ એક દિવસમાં હિન્દુનાં બાળકો 3337- ઇસાઇનાં બાળકો 1222, શિખનાં બાળકો 1117 અને મુસ્લિમનાં બાળકો જન્મ્યા તેની સંખ્યા 58167 જાહેર થઇ છે! ભારતમાં સીએએ અને એનઆરસીનો તાત્કાલિક અમલ શરૂ થવો જોઇએ. બે થી વધુ બાળકો અને એકથી વધુ પત્ની કે પ્રેમિકાને રાખે તેવા વ્યકિતને કરવેરામાં ભારે વધારો અને તમામ સરકારી યોજનાઓનો લાભ બંધ કરી દેવા જરૂરી છે.
સુરત     – પરેશ ભાટિયા     -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top