Gujarat

ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવતાં મુખ્‍યમંત્રી

ગાંધીનગર : મુખ્‍યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ (Uttrayan) પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી છે. સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્‍સવ બની રહે તેવી મંગલ કામનાઓ પણ વ્યક્ત કરી હતી. તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો છે.

Most Popular

To Top