કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
મેટ્રોની રામાયણઃ હવે ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં લોખંડના ટેકા મુકી સપોર્ટ આપવો પડ્યો
ડભોઇ પોલીસ ચોપડે છ વર્ષથી ભાગેડું ગાંજાનો સપ્લાયર ઝડપાયો
સરકારના વિવિધ વિભાગોમાં કલાસ-3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત
હાલોલ એસટી ડેપોમાં મહિલાના પાકીટમાંથી સોનાના દાગીના અને રોકડની ચીલઝડપ
ડભોઇ-વડોદરા રોડ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટક્યો, અકસ્માતમાં 42 વર્ષીય બાઈકસવારનું મોત
ગ્રામ વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતામાં કોઈ બાંધછોડ નહીં – સીએમ ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ કેન્સર દિવસ 2026 – GCRI બન્યું દેશનું અગ્રણી કેન્સર સારવાર કેન્દ્ર બન્યુ
દક્ષિણ ગુજરાત ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – બીજા દિવસે સુરતમાં MSME કોન્ક્લેવ, ઉત્કૃષ્ટ MSME એકમોને 5 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવશે
વાદળછાયા વાાતવરણથી રાજ્યમાં ઠંડી ઘટી, નલિયામાં 12 ડિગ્રી ઠંડી
સોમનાથમાં મહાશિવરાત્રિની વિશેષ પૂજા માટે ધસારો, વેબસાઈટ જામ
ચોમાસા પહેલાં જળસંચયના કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીનું આહ્વાન
સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં યુવકે છરા સાથે રીલ બનાવી
આણંદની અંબિકા શો-મિલમાં વહેલી સવારે ભીષણ આગ
આવક પુરાવા વિના 24 કલાકમાં લોન
બોરસદમાં ગાડી ખરીદ્યા બાદ લોનના હપ્તા ન ભરી 10 લાખની છેતરપિંડી આચરી
વિશ્વમાં ગાંધી આજે પણ જીવિત છે
મોત અને ડ્રાઈવર વચ્ચે માત્ર ઈંચનું અંતર, હાઈવે પર બ્રેક વાગી ને લોખંડની એંગલો કેબિન ચીરીને આરપાર નીકળી ગઈ
સાયકલ પર ફરતો સિકયુરીટી ગાર્ડ વિમાનમાં ઊડયો!
નજીવી રકમ માટે યુવક પર જીવલેણ હુમલો, માત્ર રૂ,150 માટે યુવકને ચાકુના ઘા ઝીંકાયા
ફારસરૂપ વિદેશનીતિ
જેસીબીના ચાલકે ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા,જોખમી સવારીનો વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપીનેઅમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા મજબૂર કર્યું છે?
જીવન એક તસવીર
ગાંધીના ગુજરાતમાં હવે શહેર અને ગામડું તેવી ભૂગોળ ભૂંસી નાખીએ
બજેટ 2026: ભારતીય અર્થતંત્ર માટેના સંકેતો અને વ્યૂહાત્મક સુધારા
ખાલિસ્તાવાદીઓને છાવરતા કેનેડામાં અલગતાવાદની આગ ભડકી ઉઠી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું
વડોદરાના બજેટમાં જનતાને રાહત: કોઈ નવો વેરો નહીં, ₹30 હજાર કરોડની મિલકત સામે પાલિકાનું દેવું ‘નહિવત’: ડૉ,શીતલ મિસ્ત્રી
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે, જેની ગમે તે ઘડીઍ જાહેરાત થઇ શકે છે. સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સરકાર લોકડાઉન ખતમ થવાના પગલે બે લાખ કરોડ રૂપિયાથી વધુનું રાહત પેકેજ જાહેર થઇ શકે છે, જેની ટૂંકમાં જાહેરાત થવાની સંભાવના છે.
આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર કોરોના આર્થિક રાહત પેકેજ પર પીઍમઓ અને નાણાંં મંત્રાલય વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. લોકડાઉન પુર્ણ થતાં પુર્વે રાહત પેકેજની જાહેરાત થઇ શકે છે. જેના માટે સરકાર ઇન્ડસ્ટ્રી રોડમેપ બનાવી શકે છે. આ પેકેજ માટે સરકાર રિઝર્વ બેન્ક વચ્ચે ચર્ચા થઇ શકે છે.
સરકાર દ્વારા આર્થિક પેકેજ કેટલાક સેકટરને ફોકસ રાખીને કરવામાં આવી શકે છે. જેમાં રોજગારી પુરી પાડતા સેકટરને વધુ પ્રભુત્વ આપવામાં આવી શકે છે. જેનાથી લોકોની રોજગારીનો પ્રશ્ન પણ દૂર થઇ શકે. કોરોનાની અસરની સૌથી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર ઝડપી પડી રહી હોવાથી આ સેકટર ઉપર પણ ફોકસ કરવામાં આવશે.
આર્થિક રાહત પેકેજ માટે કરાયેલી બેઠકમાં ઍવીઍશન, હોટલ, ટુરીઝમ, ફીશરીઝ સેકટર ઉપર ઉંડાણપુર્વક ચર્ચા થઇ છે. જેમાં અોટો, અોટો કમ્પોનન્ટ મેન્યુફેકચર કંપનીઅોઍ પણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું છે. ટૂંક સમયમાં આવનારા આર્થિક પેકેજમાં અસંગઠિત ક્ષેત્રના કારીગરો માટે પણ રાહતની જાહેરાત થઇ શકે છે. જેમાં પગારનો ઍક હિસ્સો સરકાર ચૂકવશે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ દરમ્યાન લોકડાઉન સંદર્ભમાં સસ્પેન્સ ચાલી રહયો છે. કેટલાક રાજ્યો તથા નિષ્ણાંતો લોકડાઉન વધારવાની માગ કરી રહયા છે. કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવો ઉપર વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રી તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે ચર્ચા કરશે, પરંતુ હાલની સ્થિતિઍ લોકડાઉન વધે તેવી સંભાવના પ્રબળ બનતી જાવા મળી રહી છે.