કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
મેટ્રોની રામાયણઃ હવે ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં લોખંડના ટેકા મુકી સપોર્ટ આપવો પડ્યો
ડભોઇ પોલીસ ચોપડે છ વર્ષથી ભાગેડું ગાંજાનો સપ્લાયર ઝડપાયો
સરકારના વિવિધ વિભાગોમાં કલાસ-3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત
હાલોલ એસટી ડેપોમાં મહિલાના પાકીટમાંથી સોનાના દાગીના અને રોકડની ચીલઝડપ
ડભોઇ-વડોદરા રોડ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટક્યો, અકસ્માતમાં 42 વર્ષીય બાઈકસવારનું મોત
ગ્રામ વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતામાં કોઈ બાંધછોડ નહીં – સીએમ ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ કેન્સર દિવસ 2026 – GCRI બન્યું દેશનું અગ્રણી કેન્સર સારવાર કેન્દ્ર બન્યુ
દક્ષિણ ગુજરાત ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – બીજા દિવસે સુરતમાં MSME કોન્ક્લેવ, ઉત્કૃષ્ટ MSME એકમોને 5 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવશે
વાદળછાયા વાાતવરણથી રાજ્યમાં ઠંડી ઘટી, નલિયામાં 12 ડિગ્રી ઠંડી
સોમનાથમાં મહાશિવરાત્રિની વિશેષ પૂજા માટે ધસારો, વેબસાઈટ જામ
ચોમાસા પહેલાં જળસંચયના કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીનું આહ્વાન
સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં યુવકે છરા સાથે રીલ બનાવી
આણંદની અંબિકા શો-મિલમાં વહેલી સવારે ભીષણ આગ
આવક પુરાવા વિના 24 કલાકમાં લોન
બોરસદમાં ગાડી ખરીદ્યા બાદ લોનના હપ્તા ન ભરી 10 લાખની છેતરપિંડી આચરી
વિશ્વમાં ગાંધી આજે પણ જીવિત છે
મોત અને ડ્રાઈવર વચ્ચે માત્ર ઈંચનું અંતર, હાઈવે પર બ્રેક વાગી ને લોખંડની એંગલો કેબિન ચીરીને આરપાર નીકળી ગઈ
સાયકલ પર ફરતો સિકયુરીટી ગાર્ડ વિમાનમાં ઊડયો!
નજીવી રકમ માટે યુવક પર જીવલેણ હુમલો, માત્ર રૂ,150 માટે યુવકને ચાકુના ઘા ઝીંકાયા
ફારસરૂપ વિદેશનીતિ
જેસીબીના ચાલકે ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા,જોખમી સવારીનો વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપીનેઅમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા મજબૂર કર્યું છે?
જીવન એક તસવીર
ગાંધીના ગુજરાતમાં હવે શહેર અને ગામડું તેવી ભૂગોળ ભૂંસી નાખીએ
બજેટ 2026: ભારતીય અર્થતંત્ર માટેના સંકેતો અને વ્યૂહાત્મક સુધારા
ખાલિસ્તાવાદીઓને છાવરતા કેનેડામાં અલગતાવાદની આગ ભડકી ઉઠી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું
વડોદરાના બજેટમાં જનતાને રાહત: કોઈ નવો વેરો નહીં, ₹30 હજાર કરોડની મિલકત સામે પાલિકાનું દેવું ‘નહિવત’: ડૉ,શીતલ મિસ્ત્રી
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને સઘન સારવાર કક્ષ (આઇસીયુ)માં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે જૉન્સને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સોમવારે તેમની સ્થિતિ વધુ બગડતા તેમને આઇસીયુમાં ખસેડવાનો નિર્ણય ડોકટરોએ કર્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સાંજે સાત વાગ્યે તેમને આઇસીયુમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા તેમને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. સોમવારની આખી રાત તેમણે આઇસીયુમાં ગાળી હતી. જ્યારે આજે વડાપ્રધાન કાર્યાલયના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે જૉન્સનની સ્થિતિ સ્થિર છે અને તેઓ સારી સ્થિતિમાં છે. વડાપ્રધાનને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર નથી એમ તેમણે જણાવ્યું હતું. અને આજે દિવસ દરમ્યાન વધુમાં એમ પણ જણાવાયું હતું કે જૉન્સન કોઇ પણ જાતની મદદ વિના શ્વાસ લઇ રહ્યા છે. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે રાત્રે વડાપ્રધાને પોતાના પ્રથમ સહાયક એવા યુકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબને પોતાની કામગીરી સંભાળી લેવા જણાવ્યું હતું.
બીજી બાજુ, બ્રિટિશ વડાપ્રધાનની તબિયતના સમાચારથી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફેલાયું છે અને ઠેર ઠેરથી તેમના સાજા થઇ જવાના શુભેચ્છા સંદેશાઓ વહેતા થયા છે. ભારતીય વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર સંદેશામાં કહ્યું હતું કે તમે જલદીથી હોસ્પિટલમાંથી બહાર આવી જાઓ અને ઝડપથી સંપૂર્ણ તંદુરસ્ત થઇ જાઓ તેવી આશા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તમામ અમેરિકનો જૉન્સનના સાજા થઇ જવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્થાનિક સ્તરેથી બકિંગહામ પેલેસ, લંડનના મેયર સાદીક ખાન, બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ વગેરે તરફથી શુભેચ્છા સંદેશાઓ મૂકવામાં આવ્યા હતા.